Sunday, August 9, 2026

જૂનાગઢ મનપાનું કૌભાંડ આવ્યું સામે, ભાડે વાહનો રાખવાનું કૌભાંડ

જૂનાગઢ,તા:૧૭ વારંવાર વિવાદમાં રહેતી જૂનાગઢ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ મનપામાં વાહનો ભાડે રાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે બજાર કિંમત કરતાં વધુ કિંમતે રાખવામાં આવતાં હતાં. કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર મંજુલાબહેન પરસાણા દ્વારા મનપામાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ખોટી રીતે ખાનગી વાહનો ભાડે રાખીને મોટું ક...

થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચ...

પાલનપુર, તા.18 થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કાર...

સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને સીલ કરીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરાતી હતી...

અમદાવાદ, તા. 17. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાંથી સબસિડીવાળા ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ફરીથી સીલ મારીને ગ્રાહકોને આપીને છેતરપિંડી કરવાનું કૌભાંડ પકડાયું છે. સોલા પોલીસ દ્વારા આ કૌભાંડને પકડીને ચાર આરોપીની ધરપકડ કરીને હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચાર આરોપી સાથે નવ ખાલી, 55 ભરેલા સહિત 65 ગેસ સિલિન્ડર,...

ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનારા ખંડણીખોરની ધરપકડઃ ચાર અપહર...

રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ ષડયંત્રકારોની જસદણ પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં એક ...

રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા

ગાંધીનગર, તા.18 રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ ચાલવા દ...

રાજકોટ સિવિલમાં ડેન્ગ્યૂના કેસના પગલે ડોક્ટર્સ-મીડિયા કર્મચારીઓ આમનેસા...

રાજકોટ,તા:૧૭ સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યૂના કારણે સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓના કારણે પલંગ પણ ઓછા પડી રહ્યા છે, જેથી દર્દીઓને નીચે સૂવડાવવાનો વારો આવી રહ્યો છે. જામનગરની આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી બેડ મગાવવાની ફરજ પડી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્ય...

નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....

દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા. મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે. https://yo...

ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ

અમદાવાદ, 17 ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમ...

દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...

અમદાવાદ,તા.17 અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે. અમદાવાદ શહ...

ગાંધીજીના સિધ્ધાંતની વિરૃદ્ધ આશ્રમ ગૌશાળાએ લેબોરેટરીમાં ગાયનું બચ્ચુ પ...

22 નવેમ્બર 1974ના રોજ ગાંધીજીના સહ કાર્યકર સોમાભાઈ પટેલ ઉપવાસ પર બેઠા. જેની નોંધ ભારતનાં મહત્વના સમાચાર પત્રોએ લીધી હતી. કારણ કે વાત ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચારની હતી. ત્રણ દિવસ પછી ટાઈમ્સ ઓઈ ઈન્ડિયાએ 24 નવેમ્બર 1974ના રોજ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, દાંડી કૂચમાં ગાંધીજીના સાથી રહી ચૂકેલા સોમાભાઈ પટેલ એવું ...

ચોરીઓ અટકાવવા ગામલોકો શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો

સાતલપુર, તા.૧૬ સાતલપુર તાલુકાના નળિયા પ્રાથમિક શાળામાં મંગળવારના દિવસે ગામલોકો દ્વારા વારંવાર થતી ચોરી અને લઈ તાળાબંધી કરી હતી. આ પ્રાથમિક શાળામાં 2011, 2018, 2019 બે વખત મળી અત્યાર સુધીમાં ચાર વખત ચોરી થઈ હતી. તાજેતરમાં રવિવારે ચોરી 8 પંખા, 8 ચટાઈ, નેટ અંક 1ની ચોરી થઈ હતી. વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગામલોકો દ્...

આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત

પાલનપુર, તા.૧૬ લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે. લાખણીના 5 યુવાનો શનિવારે આગથળા પોલીસ મથકે અરજીના પગલે જવાબો લેવા બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ...

દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન

અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા મહેસાણા, તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...

અપશબ્દો બોલી કુહાડી અને પાવડા વડે મારમારતા ચાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નો...

થરાદ, તા.૧૬ આપણી જૂની કહેવત છેકે જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરું, જે થરાદના વાઘાસણ ગામમાં સાચી ઠરી છે. એકજ પરિવારના સભ્યોની વચ્ચે ઘરની માંગણી સાથે કુહાડી અને પાવડા ઉછળતા લોહિયાળ જંગના ગુના સાથે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રેના બનાવની વિગતો અનુસાર થરાદ તાલુકાના વાઘાસણ ગામના રમેશભાઈ ભાંણાભાઈ પ્રજાપતિ શનિવારના ઘરે હાજર હતા. આ વખતે પિતરાઈ ગ...

બેન્કોના ભરણામાં 5.41 લાખની નકલી નોટો જમા થઈ

અમદાવાદ, તા.16 અમદાવાદ શહેરમાં આવેલી આરબીઆઈ સહિતની 17 બેન્કોમાંથી છેલ્લા ત્રણ મહિનામાં રૂ.5,41,150ની જુદાજુદા દરની નકલી નોટો મળી આવી છે. જો કે નકલી નોટો સૌથી વધુ ખાનગી બેન્કોના ભરણામાં જમા થઈ છે. એસઓજી-ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ વાય.એસ. શિરસાઠે અજાણ્યા શખ્સો સામે નકલી નોટોનો જથ્થો મળવાના મામલે ફરિયાદ નોંધાવી છે. એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક મ...