Monday, August 10, 2026

ક્રુડ ઓઇલના ભાવ આસમાને ગયા ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: સાઉદી અરેબિયા પર થયેલા હુમલાને લીધે ક્રુડ ઓઇલના ભાવ તો આસમાને ગયા પણ ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ કરાવી મુકી. ક્રુડ ઓઈલ બજારમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહની માફક જ બીજા સપ્તાહનાં આરંભે જબ્બર અફડાતફડી સર્જાઈ છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના અબ્કિક અને ખુરૈસ ઓઈલ પ્રોસેસીંગ ફેસેલીટીનાં ૧૭ પોઈન્ટ ઉપર દ્રો...

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તબીબીને શંકાસ્પદ કોંગો ફિવરથી હાહાકાર

ભાવનગર,તા.17 ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબને શંકાસ્પદ કોંગોફિવર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તબીબના રીપોર્ટને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના એક તબીબની તબીયત આજે સોમવારે ખરાબ થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તબીબને કોંગોફિવર હોવાની શંકાના પગલે અન્ય ...

અમદાવાદ આરટીઓમાં સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે હાલ...

અમદાવાદ, તા. 17 રાજ્યમાં સોમવારથી અમલી બનેલા મોટર વ્હિકલ એક્ટના નવા નિયમો બાદ અમદાવાદ આરટીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ, સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે આરટીઓમાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં આજે અમદાવાદ આરટીઓમાં લાયસન્સ માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો...

પિરાણા સાઈટ પર કચરો લઈ જતાં વાહનો ફસાઈ રહ્યાં છે

અમદાવાદ,તા:૧૭  કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, પરંતુ કરોડોનો યુઝર્સ ચાર્જ ઉઘરાવતું નઘરોળ તંત્ર હજુ નિદ્રામાં જ છે. એક તરફ પિરાણા સાઈટ પર રસ્તાના અભાવે અને કચરાના ગંજ પડવાના કારણે હૂક લોડર વાહનો ફસાઈ રહ્યાં છે, જેનાથી ચારથી પાંચ ફેરા કરવાના બદલે માંડ બે ફેરા જ થઈ શકે છે. બીજી તરફ આરટીએસ સ્ટેશન ખાતેના અધિકારી પણ હાજ...

એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત

જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. રતિભાઈ ગ...

સાત યુનિટોમાં મચ્છરો મળતા સીલ કરાયા

અમદાવાદ,તા.૧૬ શહેરમાં વધતા જતા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા અમપા દ્વારા સોમવારે શહેરના સાત ઝોનમાં ૧૪૯ એકમોમાં તપાસ કરાઈ હતી.જે દરમિયાન ૪૯ એકમોને નોટીસ આપી સાત યુનિટોને સીલ કરાયા છે.રૂપિયા ૧.૪૦ લાખનો દંડ વસુલ કરાયો છે.નારણપુરાના મનોરમા પાર્ટી પ્લોટ,ખાડિયાના સુમેલ બિઝનેસ પાર્ક,ચાંદખેડાના સેન્ટ્રલ સ્કેવર સાઈટ,નરોડામાં મંગળજી સ્ક્રેપ કોર્પોરેશન,...

સિરિયલ કિલરે 10 લૂંટ કબૂલી, ચોપડે એકપણ નોંધાઈ નથી

અમદાવાદ, તા.16 વર્ષ 2016થી પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવતા સિરિયલ કિલર મદન નાયકે સીઆઈડી ક્રાઈમ સમક્ષ ત્રણ હત્યા સિવાયના ફક્ત લૂંટ કરી હોય તેવા 10 ગુનાઓ કબૂલ્યા છે. હત્યારાએ કબૂલ કરેલા ગુનાઓ પૈકીનો એકપણ ગુનો ગાંધીનગર પોલીસના ચોપડે નોંધાયેલો મળ્યો નથી. સવા ત્રણ મહિનાના ગાળામાં લૂંટ સમયે પ્રતિકાર કરનારા ત્રણ લોકોના માથામાં પાછળથી ગોળી મારી દેનારા મદ...

મહિલાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, ત્રણેને લોકોએ બચાવી લીધા

પાટણ, તા.૧૬ સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઇ હતી. આ સમયે આગને જોઇ નાસી ગયેલી ચાર વર્ષની દીકરીએ જાણ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું ...

વડાગામની માઝુમ નદીમાં નાહવા પડેલ ૨૧ વર્ષીય યુવક ડૂબતા ભારે ચકચાર

ધનસુરા, તા.૧૬  અરવલ્લી જીલ્લામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી, નાળા, તળાવ બે કાંઠે થતા પ્રજાજનો પાણીમાં નાહવાની માજા માણવા લલચાતા ચાલુ ચોમાસામાં ૧૦ થી વધુ લોકો પાણીમાં ડૂબવાની ઘટનામાં મોત નીપજ્યું છે. ધનસુરા તાલુકાના વડાગામ નજીક થી પસાર થતી માઝુમ નદીમાં ગામના ત્રણ યુવકો નાહવા ...

ટ્રાફિકના નવા નિયમો સામે લોકોમાં ભભૂકતો આક્રોશઃ રાજકોટના રોષે ભરાયેલા...

રાજકોટ,તા.16 આજથી રાજ્યમાં નવા મોટર વહિકલ એક્ટના અમલ સામે લોકોમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો  છે સામાન્ય નગરિક, ગૃહિણીથી  લઈને વેપારીઓ પણ હેલ્મેટના કડક  કાયદાનો જોરદાર વિરોધ કરી રહ્યાં  છે ,શહેરના કટલાંક વેપારીઓ તો બંધ પાડવાની ચિમકી આપી દીધી છે ત્યારે ટ્રાફિક નિયમોને કારણે ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને તેના વિરોધમાં દુકાનો  બંધ કરાવવા ન...

ઉસ્માનપુરામાં લુખ્ખા તત્વોના આતંક અને સામે વાડજ પોલીસની ખુંચે તેવી નિષ...

અમદાવાદ, તા.16 સપ્તાહ અગાઉના રવિવારની મોડી રાતે નશામાં ધૂત થઈને ઉસ્માનપુરા વિસ્તારમાં રોડ પર કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કોઈપણ કારણ વિના રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાંખી તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પર કુહાડીના પ્રહાર કરી લુખ્ખા તત્વોએ ભયભીત કરી દીધા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશન ગયેલા યુવકની ફરિયાદ નોંધવાના બદલે માત્ર...

રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?

અમદાવાદ,તા:૧૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦...

મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...

અમદાવાદ,તા. 16 ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...

મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી

નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે. સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...