Tuesday, August 11, 2026

જીએસટી રિટર્ન ફાઈલ કરતાં તમારા ક્લાયન્ટને સજા-દંડ કરવો જોઈએ કે નહિ

અમદાવાદ,ગુરૂવાર નાણાંકીય વર્ષ દરમિયાન વાર્ષિક રૂા. 2 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને માટે ભરવાના થતાં ફોર્મ 9-સીમાં કંપનીનું ઓડિટ કરનાર ઓડિટર પાસે જ કંપનીને દંડ કરવો જોઈએ કે નહિ કે કંપનીએ કંઈ ખોટું કર્યું છે કે નહિ તે વિગતો માગવામાં આવી છે. તેથી પણ 9સી ભરવામાં ઘણાં ખચકાઈ રહ્યાછે. સો ટકા સાચું રિટર્ન કોઈ જ ફાઈલ કરી શકતા નથી. તેવા સંજોગોમાં...

રેકોર્ડના નામે વૃક્ષારોપણ, નિકળી જાય છે નિકંદન

અમદાવાદ, તા.29 પ્રજાના પૈસે રાજનેતાઓ વૃક્ષોના વાવેતરમાં પણ રાજકારણ રમતા થઈ ગયા છે. 9 વર્ષ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 9 લાખ વૃક્ષો વાવીને પાકિસ્તાનને લલકાર આપ્યો હતો. તે વૃક્ષો ક્યાં ગયા તેનો હિસાબ છુપાવવા માટે અમપા વૃક્ષોની ગણતરી કરતું નથી. મોદીએ વિશ્વ વિક્રમ કરીને પાકિસ્તાનને મોટો પાઠ ભણાવ્યો હોય તેવું રાજકારણ રમેલા હવે ભા...

મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા

મહેસાણા, તા.૨૯ વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ ...

મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસમોટું કૌભાંડ

અમદાવાદ,તા:૩૦ ખેડૂતોના પ્રાણપ્રશ્ન સિંચાઈનાં પાણી માટે સરકાર દ્વારા ચલાવાતી નાની સિંચાઈ યોજનામાં મોરબીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જે અંતર્ગત સરકારે મોરબીના તમામ પાંચ જિલ્લા માટે રૂ.30 કરોડની ફાળવણી પણ કરી છે, જો કે તમામ પાંચ જિલ્લામાં 334 કામ ન કરી માત્ર ચોપડે ચિતરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કરવામાં આવ્યો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને...

સ્વલાભ માટે મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરનું મેળાપીપણું

અમદાવાદ,તા:૩૦  મ્યુનિ. કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ની યાદ અપાવી જાય છે. મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્વલાભ માટે એકબીજાના ખોળામાં બેસી જાય છે અને બે-ચારના બદલે દસ-બાર રીંગણા લઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ‘સ્ટડી ટૂર’ના નામે ચાલી રહેલા પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ પણ ‘દલા તલવાડી’ સિસ્ટમમાં થઈ જાય છે. કાઉન્સિલર ‘અભ્યાસ ટૂર’ ખર્ચ સ્થળ સં...

સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ કલંકરૂપ બની રહી છે

અમદાવાદ,તા:૨૯  ડમ્પીંગ સાઈટ પર એકત્રીત થયેલા કચરાનો નિકાલ કરવા માટે છેલ્લા એક દાયકાથી મ્યુનિ.શાસકો અને વહીવટીતંત્ર કવાયત કરી રહયા છે. તથા તેના માટે અનેક વખત ઈઓઆઈ પણ મંગાવવામાં આવ્યા છે. પરંતુતે અંગે કોઈ નકકર નિર્ણય હજી સુધી થયો નથી.  મ્યુનિ. સોલીડવેસ્ટ ખાતા દ્વારા ડમ્પીંગ સાઈટના ડુંગર ને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી એક મશીન લગાવવામાં આવ્યુ...

અમપા ફાયરના ૧૫ જવાનો રાષ્ટ્રપતિ ગેલેન્ટરી ભથ્થા,મેરોટીયસ ઈન્ક્રીમેન્ટ...

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૨માં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.એ સમયે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીકની હોટલ મોતી મનોર નામની હોટલમાં તોફાની ટોળા દ્વારા આગ લગાવવામાં આવી હતી.આ આગમાં પોતાના જીવને પણ જાખમમાં મુકીને અમદાવાદ ફાયરના જવાનો દ્વારા સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં...

દાંતીવાડામાં સરકારી જમીનમાં પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદીને કેમિકલ ઠલવાય છે

દાંતીવાડા, તા. 28  દાંતીવાડા તાલુકાના વાવધારમાં સરકારી પડતર જમીનમાં અજાણ્યા ઈસમોએ પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદી કેમિકલ ઠાલવતાં આજુબાજુના વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતાં ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અજાણ તંત્રને ગામ લોકોએ જાણ કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દાંતીવાડાના વાવધાર ગામમાં છેલ્લા કેટલાય સમયથી ...

ભાજપમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન, પક્ષ નથી આમળતું તેમના કાન

અમદાવાદ : શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોર્પોરેટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને પક્ષ ભ્રષ્ટ માને છે તે સભ્ય પદે તો ચાલુ છે. રાજ્યભરમાં પુલકિત જેવા ચૂંટાયેલા અનેક નેતાઓ લાંચ લેતા પકડાયા છે. પુલકિત 10 હજારની લાંચ લેતા પકડાયા હતા. બ...

ટુર પેકેજના નામે ટ્રાવેલ ઈન્ડીયાના બે માલિકો 7 લાખની ઠગાઈ આચરી ફરાર

અમદાવાદ, તા.28 દિવાળી વેકેશનમાં માલદીવ ફરવા જવા માટે ટ્રાવેલ ઈન્ડીયામાં પેકેજ બુક કરાવનારા ત્રણ પરિવારના 14 સભ્યોના 7 લાખ રૂપિયા બે ગઠીયાઓ ચાંઉ કરી ગયા છે. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની અરજીની 10 મહિના સુધી તપાસ કરી ટ્રાવેલ  ઈન્ડીયાના માલિક શક્તિસિંહ વાઘેલા અને અમિત કે. પટેલ સામે ઠગાઈની ગુનો નોંધ્યો છે. કઠવાડા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા આકાશ ગાયત્...

રોડ પર કચરો ફેંકતા સફાઈ કર્મચારીને ઠપકો આપતા મહિલા કર્મચારી પર હુમલો ક...

અમદાવાદ, તા.28 શહેરના ગોળલીમડા વિસ્તારમાં રોડ પર કચરો નાંખી ગંદકી ફેલાવતા સફાઈ કર્મચારીને મહિલા સફાઈ કર્મચારીએ ઠપકો આપતા લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી છે. કારંજ પોલીસે આ મામલે મનિષ ગોપાલભાઈ નામના સફાઈ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે, રાજપુર-ગોમતીપુર મ્યુનિસિપલ કવાટર્સમાં રહેતા મધુબહેન રમેશભાઈ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમ...

ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ યુવકને ડરાવી લૂંટ ચલાવી, એટીએમ કાર્ડમાંથી રૂપિ...

અમદાવાદ, તા.28 શહેરના હિંમતલાલ પાર્ક બીઆરટીએસ પાસે આવેલા માલવ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી આસાનીથી લૂંટી લીધો છે. ઘરમાંથી માત્ર 1 હજાર રોકડ, બે ઘડીયાળ અને પાવર બેંક લૂંટ્યા બાદ આરોપીઓએ યુવકને પોતાની પાસે બેગમાં રિવોલ્વર હોવાની બીક બતાવી બે એટીએમ કાર્ડના પાસવર્ડ મેળવી લઈ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. ઘરમાં ઘૂસીને સાગર...

મેઘાણીનગરમાં કિશોરની ચાકુ મારી હત્યા, આરોપી ફરાર

અમદાવાદ, તા.25 મેઘાણીનગર પોલીસ ગુનેગારોને છાવરવામાં હર હંમેશ પ્રયત્નશીલ હોય છે. 16 વર્ષીય કિશોરને પેટ તેમજ સાથળમાં હુમલાખોરે ચાકુના જીવલેણ ઘા માર્યા હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસનો દેખીતી રીતે બનતો ગુનો નોંધવાના બદલે સામાન્ય કલમ (જામીનલાયક) હેઠળ ફરિયાદ નોંધી હતી. જો કે, ગંભીર રીતે ઘાયલ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસને હવે  હત્યાનો ગુ...

પિયરમાં રહેતી પત્નીના ઘરે જઈ પતિએ તલાક આપ્યા

અમદાવાદ, તા.28 અમદાવાદમાં તલાકનો પ્રથમ કેસ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. નિકાહના માત્ર સાડા નવ મહિનાના ટૂંકાગાળામાં જ પિયરમાં રહેતી 23 વર્ષીય પરિણીતાના ઘરે જઈ તલાક આપી દીધા છે. વેજલપુર પોલીસે મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) ઓર્ડિશન 2018, ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરા અલઅમીના સોસાયટી ખાત...

154 વર્ષ જૂની શાપોરજી પલોનજી કંપનીનાં વળતાં પાણી

મુંબઈઃ 154 વર્ષ જૂની શાપુરજી પલોનજી કંપની હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે, જેના ભાગરૂપે કંપનીએ પોતાના સોલાર પાવર પ્લાન્ટ વેચવાની યોજના બનાવી છે, જેમાં 298 મેગાવોટ અને બીજો પ્લાન્ટ 900 મેગાવોટ એમ બે પ્લાન્ટ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પલોનજી મિસ્ત્રીની માલિકીની કંપની હાલમાં 4000 કરોડના ભારેખમ દેવામાં છે, જેમાંથી બહાર આવવા માટે કંપની દ...