Tuesday, August 11, 2026

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી અર...

નવી દિલ્હી,તા:૨૪   પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે.  અમિત શાહ, ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ...

ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન

અમદાવાદ, તા:૨૪ અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...

ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમાન

અમદાવાદ, તા. 23 રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,પોલીસનું ટ્રાફીકની મેગા ડ્રાઇવઃપશ્ચિમમાં...

અમદાવાદ,તા.૨૩ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા મોડેમોડે પણસંયુકત ઝુંબેશ હાથ ધરીને પૂર્વમાં રખિયાલ અને પશ્ચિમમાં નહેરૂનગર આસપાસ કાર્યવાહી કરતા ગાંઠીયારથ સહીતના સોળ એકમો નોટિસ આપી સીલ કરાયા છે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના પૂર્વ ઝોનમાં અસામાજિક તત્વોનો અડ્ડો માનવામાં આવતા રખિયાલમાં આ...

અમપાની સિવિલ એન્જિ.ની ભરતી પ્રક્રિયા કૌભાંડનો રેલો કોલેજમાં?

અમદાવાદ, તા. 23 ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ અચાનક દરોડા પાડીને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ જી. પી. વડોદરિયા હાલ બહારગામ છે, ત્યારે અચાનક ટેકનિકલ શિક્ષણ વિભાગે આ પ્રકારની કામગીરી કરતાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. ટેકનિકલ...

ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ

મહેસાણા, તા.૨૩ મહેસાણાની વિખ્યાત દૂધસાગર ડેરીનાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીનાં નાણાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિવાદાસ્પદ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ. 9 કરોડ ભરવાનો આદેશ અપાયો છે. ત્...

ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસ ફરી વિવાદમાંઃ રૂપિયા લેતો કથિ...

અમદાવાદ,તા.૨૩ ભાજપના અમદાવાદના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસનો રૂપિયા લેતા કથિત  વિડીયો વાઈરલ થતા ભાજપના નેતાઓને મોં સંતાડવાની નોબત આવી છે.આ અગાઉ આજ કોર્પોરેટર એલ.જી.હોસ્પિટલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે પુલકીત વ્યાસે નશાની હાલતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપશબ્દો કહ્યા હત...

ગૌરવ લિવઈનમાં ત્રીજી મહિલા સાથે રહે છે, મારો અને મારી પુત્રીનો કાંટો ક...

અમદાવાદ, તા. 23 સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા કેસમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગુરુવારે સસ્પેન્ડેડ આઈએએસ દહિયાએ લીનુ સિંહ દ્વારા તેમની પાસે રૂ. 20 કરોડની માગણી કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો તો આજે તેમની કથિત પત્ની લીનુ સિંહે આરોપ કર્યો કે ગૌરવ દહિયા ત્રીજી મહિલા સાથે લિવ ઈન  રિલેશનશિપમાં રહે છે તથા તેને અને તેની પુત્રીને રસ્તામાંથી હટાવી પણ શક...

કોલગર્લ સર્વિસ પૂરી પાડવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ, તા.23 કોલગર્લ સર્વિસ આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનારી ઠગ ટોળકીનો ગાંધીનગર  પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબીએ અગોરા મોલ પાસે આવેલા એટલાન્ટીક પાર્કમાં ભાડે રખાયેલા ફલેટમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 1.28 લાખ રોકડ, સાત મોબાઈલ ફોન અને હિસાબ...

લોખંડના ગડરોની ચોરી કરતાં બે શખ્સ ઝડપાયા

અમદાવાદ: તા. 23 અમદાવાદ શહેરના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસેથી રિક્ષામાં લોખંડના ગડરો ભરીને જતાં બે શખ્સોને નારણપુરા પોલીસે ઝડપી લીધા છે. પૂછપરછમાં ગડરો ચોરીની હોવાની કબૂલાત કરતા પોલીસે રિક્ષા સહિત કુલ રૂપિયા ૮૪,૮૦૦ના મુદ્દામાલને કબ્જે લઈને બંનેની ધરપકડ કરી છે. નારણપુરા પોલીસનો સ્ટાફ નાઈટ રાઉન્ડમાં હતો ત્યારે સવારે વહેલી પરોઢના નારણપુરા રેલવે ક્રોસ...

અમદાવાદના ઐતિહાસિક લાંભા મંદિરમાં પ્રસાદનું વિતરણ બંધ કરાતાં ભક્તજનો ન...

અમદાવાદ,તા.22 અમદાવાદના પ્રસિધ્ધ એવા લાંભા મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. આ આતંરિક વિવાદને પગલે ભક્તજનો પરેશાન થઇ રહ્યાં છે. શીતળા સાતમના પવિત્ર  દિવસે લાંભામાં હજારો ભક્તજનો દર્શન માટે આવે છે. ભક્તજનો દર વર્ષે પ્રસાદ આરોગે છે અને પ્રસાદ અને ચવાણુ ખરીદીને માતાને ભોગ ધરાવે છે. પરંતુ આજના આ દિવસે  જ લાંભા મંદિરમાં પ્રસા...

માલપુરના ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘા ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા કાર્ય...

માલપુર, તા.૨૨ ગામડાઓમાં દિવસે ને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્સોએ દબાણ કરી દેતા ગ્રામજનોએ જ...

દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે

અમદાવાદ, તા. 22 ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...

લીનું સિંહે મારી પાસેથી ૨૦ કરોડ માગ્યા છે: ગૌરવ દહિયા

અમદાવાદ, તા. 22 કથિત પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પાસે લીનુ સિંહ દ્વારા તેમની પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ અંગેનાં દસ્તાવેજી પુરાવા તેમની પાસે હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. આ પ્રકારનાં આક્ષેપ સાથે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. મોડી સાંજે પોતાનાં ગૌરવ દહિયાએ વકીલ હિતેશ ગુપ્તા પત્રકારો સમક્ષ ઉપસ્થિત...

સેન્ટ.ઝેવિયર્સ સ્કૂલમાં મહિલાના અપમાન મામલો.

અમદાવાદ,તા:૨૨ આંતરરાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા શાળામાં જઈને સુત્રોચાર કરવામાં આવ્યા. શાળામાં પ્રિન્સિપાલ હાજર ના હોવાથી વાઇસ પ્રિન્સિપાલને કરી રજુઆત. વાઇસ પ્રિન્સિપાલ દ્વારા ઘટના બની નથી તેવું જણાવવામાં આવ્યું.