પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત ...
અમદાવાદ,તા:16 રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખર...
હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે પરિવારજનો ગાર્ડને માર મારતા હોય એવો વિડીય...
અમદાવાદ, તા. ૧૬ રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી એસવીપી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે જ સિક્યોરિટી ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોવાનો વિડીયો અપલોડ કરી સોશિયલ મિડીયા ઉપર મુકતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા જારી કરાયેલી સુચનાનો ભંગ થયો છે. ઉપરાંત હોસ્...
મંદીના ડરે ગુજરાતમાં જંત્રીનો દર વધારો ટળ્યો
ગાંધીનગર, તા. 16 ગુજરાતમાં જંત્રીના દરોમાં વધારો કરવાની શક્યતા પર હાલમાં પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યના મહેસૂલ વિભાગે જંત્રીના દરોમાં સુધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ મુખ્યપ્રધાન હાલ જંત્રી વધારવાના મૂડમાં નથી. જંત્રીના દરો નહીં વધવા પાછળનું મુખ્ય કારણ પ્રવર્તી રહેલી વૈશ્વિક મંદી છે. વિશ્વમાં 2008 જેવી ભયાનક મંદી આવી રહી છે જેની અ...
ગાંધીજીનું રેંટીયાથી કાપડ ઉદ્યોગનું 100 વર્ષમાં સ્વપ્ન પૂરું ન થયું
ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હજાર લોકો મીલમાં બન...
મલેશિયામાં પણ જાકીર નાઇક હિન્દુઓ સામે ઝેર ઓકી રહ્યો છે, સરકારે કડક કાર...
ઇન્ટરનેશનલ, તા:૧૬ ધર્મના પ્રચારના નામે કથિત આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જાકિર નાઇક સામે ભારતીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે તેને મલેશિયામાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, કહ્યું કે મલેશિયામાં હિન્દુઓની પાસે ભારતના લઘુમતી મુસ્લિમોથી પણ 100 ગણા વધુ અધિકારો છે, અને આપણી પાસે તે નથી, તેને અહી શાંતિભંગ કરીને લોકોને ઉશ્...
UNSCમાં ચીન-પાકિસ્તાનનું નાક કપાયું, જમ્મુ-કાશ્મીર મામલે 10માંથી માત્ર...
ઇન્ટરનેશનલ,તા:૧૬ ,ભારતનો વિરોધ કરવા દુનિયાભરમાં જઇ આવ્યાં તેમ છંતા કોઇ દેશે પાકિસ્તાનને મદદ ન કરી અને નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન સાથે ચીન પણ અવળચંડાઇ કરવા ગયું અને બંને દેશોના નાક કપાઇ ગયા, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદની સ્થિતિ મામલે બંધ બારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીનની માંગ પર આ બેઠક યોજાઇ હતી, ...
LOC પર ભારતના 5 અને પાકિસ્તાનના 3 સૈનિકો માર્યા ગયાનો પાકિસ્તાનનો દાવો...
તા:૧૬ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન હવે ભારત સાથે યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા એલઓસી પર સ્થિતિ તંગ કરી રહ્યું છે, ગઇકાલથી ચાલી રહેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 સૈનિકો અને ભારતના 5 સૈનિકો માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્...
રાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ, છેવટે સોશિયલ મીડિયાનું વોટ્સએપ ગ...
રાજકોટ, તા:૧૬ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બે નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી, તે વાત હજુ ચર્ચાનો વિષય છે, તેવામાં જ કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, રાજકોટમાં એક કોંગ્રેસી કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ગેરંટી ? આ ટિપ્પણી બાદ વ...
અમદાવાદમાં વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ પકડાયું, 2 આ...
અમદાવાદ, તા:૧૬ અમદાવાદમાં વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે, રામોલ પોલીસે બાતમીને આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્ચર અને ભીખા ગજ્જરની ધરપકડ કરી છે, કિરણ પાસેથી નકલી 52 HSRP નંબર પ્લેટ જપ્ત કરવામાં આવી હતી, જે પ્લેટ પેઇન્ટર ભીખા ગજ્જરની દુકાનમાંથી લાવ્યો હોવાનું આરોપીએ કબૂલ્યું હતુ, બાદમાં પોલીસે દુકાનમાં દર...
સંતરામપુરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં થાંભલો ઉભો કરવા જતા દુર્ઘટના,...
સંતરામપુર, તા:૧૬ દેશભરમાં 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ રહી છે, તેની વચ્ચે મહિસાગરના સંતરામપુરથી એક દુ:ખદ સમાચાર આવ્યાં છે, સંતરામપુરના કેનપુર ગામે ધ્વજ વંદનના કાર્યક્રમમાં 2 વિદ્યાર્થીઓનાં મોત થઇ જતા ચકચાર મચી છે, ગામની હાઇસ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ ધ્વજ વંદન માટે તિરંગાની પાઇપ ઉભી કરી રહ્યાં હતા, ત્યારે પાઇપ ઉપરથી પસાર થતા વીજ વાયરના સંપર...
PDP નેતા મહેબૂબા મુફ્તિ બાદ તેની પુત્રી પણ નજરકેદ, ગૃહમંત્રી અમિત શાહન...
વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં મનમાણી કરનારા મુફ્તિ પરિવારને હવે ભારતની તાકાતનો અંદાજો આવી રહ્યો છે, પીડીપી નેતા અને વારંવાર પાકિસ્તાનની તરફેણ કરનાર મહેબૂબા મુફ્તિ હાલમાં નજર કેદ છે અને હવે તેની પુત્રી ઇલ્તિઝા જાવેદને પણ નજરકેદ કરી દેવાયાના સમાચાર સામે આવ્યાં છે, તેને મીડિયા સાથે વાત કરી હતી ત્યાર બાદ તેની પર સુરક્ષા એજન્સીઓની નજર છે, તેને ગૃહમંત્રી અ...
અંબાજીની મૂર્તિ પાછી આવી ગઈ
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિભાવરી બેન દવેની મુલાકાત ટાણે ગબ્બર ઉપરથી માતાજીની મૂર્તિ હટાવી લેવાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદને પગલે ફેસ ઓફ નેશને સમાચાર રજૂ કરીને મંત્રીની ખુશી માટે કરવામાં આવેલી આ કામગીરી વખોડવામાં આવી હતી. આ અહેવાલના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા જેને લઈને તાત્કાલિક ધોરણે ફરીથી માતાજીની મૂર્તિને જે જગ્યાએ હતી ત્યાં સ્થા...
પ્રધાન વાસણ આહીરે અરૂણ જેટલીને અંજલિ આપી દીધી, સરકારી તંત્રએ તે જાહેર ...
ગુજરાતનાં મંત્રી વાસણ આહીર ફરી ચમક્યા, પુર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને કૃષિ મહોત્સવમાં અંજલિ આપી દીધી, માહિતિ ખાતાએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. પોતાના અવનવા કામથી ચર્ચામાં રહેતા ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીર ફરી એકવાર ચમક્યા છે. આ વખતે તેમણે કચ્છમાં યોજાયેલા સરકારી કાર્યક્રમ કૃષિ મહોત્સવમાં લાંબા સમયથી બીમાર એવા ભૂતપૂર્વ ...
રાજ્યના 159 નગરોમાં 750થી વધુ પાણીની ટાંકી, 200થી વધુ ટાંકીઓ ભયજનક
રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલાં સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકાર દ્વારા નવું કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. જેની અમદાવાદની બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી અને 3 લોકોનાં મોત થયાં તે ઘટના બાદ પોલ ખૂલી છ...
પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત...
ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે. સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સ...

English