હાઉસીંગ બોર્ડના જૂના મકાનો તોડવા રાષ્ટ્રપતિની મંજૂરી, પણ નવા ન બન્યા
જુના કાયદા પ્રમાણે સભ્યોની સર્વસંમતિ મેળવી ગુજરાત હાઉસીંગ બોર્ડના જુના મકાનો પુન:વિકાસ કરવો શક્ય ન હતો. આવા મકાનોનો સમયસર પુન:વિકાસ કરવામાં ન આવે, તો તેમા રહેતા લોકોનું જીવન જોખમમાં મૂકાય તેવી સંભાવના હોવાથી, આ મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી કાયદામાં યોગ્ય સુધારાને રાષ્ટ્રપતિએ માન્ય કર્યા છે. ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧ને વધુ સુધા...
100 કલાક પછી વડોદરા પહોંચતા મુખ્ય પ્રધાન, શાળામાં જઈ પરત ફર્યા
3 દિવસ સુધી વડોદરાની પ્રજાની ખબર અંતર પૂછવા ન જનારી ભાજપ સરકાર એકાએક વડોદરા ઉપડી જઈને એક શાળાની મુલાકાત લઈને પરત ફરી હતી. માત્ર કંટ્રોલ રૂમમાં બેસીને ટીવી સ્ક્રીન પર વડોદરાને જોતા રહેલાં મુખ્ય પ્રધાન રૂપાણી 100 કલાક પછી તેઓ વડોદરા પહોંચ્યા હતા. પ્રજામાં ટીકાપાત્ર બનતાં તેઓ વડોદરાની હાલત જોવા ગયા હતા. દેશના વડાપ્રધાનને ચૂંટીને મોકલનારા નરેન્દ્ર મોદી...
વડોદરામાં 35 વર્ષ બાદ તારાજી
વડોદરામાં બુધવાર બપોરથી મેઘરાજાએ તોફાની બેમીન્ગ કરતા સમગ્ર શહેર બેટ માં ફેરવાયું હતું. બુધવારે ગણતરી માં ૮ થી ૧૦ કલાકમાં ૨૦ ઇંચ સાંબેલાધાર વરસાદ ખાબકતા ૩૫ વર્ષનો રેકોર્ડ છે. મોસમના સરેરાશ ૯૮૯ મી.મી સામે ૫૦ ટકા વરસાદ એક જ દિવસમાં થયો હતો.
વડોદરામાં ૧૯૨૭ માં જુલાઈ મહિનામાં રેકોર્ડ વરસાદ સાથે વિશ્વામિત્રી નદી બહાર પાણી આવી ગયું હતું. બાદમાં વડોદરામા...
એકના ડબલ કરી આપતા માયાવી સ્કીમના ધુતારાના પોલીસ સમક્ષ ૭૪ ઘટનાઓ
નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગરવાલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ''રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર એસ.કે.પાણીગ્રહી, ગુજરાત રાજ્યના ડીજીપી (સીઆઇડી-ક્રાઇમ એન્ડ રેલ્વે) આશિષ ભાટિયા, નાણાવિભાગના સચિવ મિલિન્દ તોરવણે, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એમ.કે.શાહુ, જોઈન્ટ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ્સ ઓફ સોસાયટીઝ આર.એમ.આસોડીયા,...
હનુમાનજીને આદિવાસી ગણાવનાર સાઈ ગાંધીઆશ્રમ કેમ પહોંચ્યા
અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇએ અમદાવાદ આઇઆઇએમ અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આઇ.આઇ.એમ.ના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ, જમવાની સુવિધા શિષ્યવૃત્તિ, ઉપલબ્ધ બેઠકો વગેરે અંગેની જાણકારી મેળવી સાંજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પોતાના શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા હતા. આશ્રમ...
અમદાવાદમાં ફલેટ વેચી મારતી બિલ્ડર ટોળકી
અમદાવાદના એસ.જી.હાઈવેની પાછળ આવેલી ઓપ્ટીમાઈઝ એલીગન્સ સ્કીમમાં ફર્ચરના વેપારીએ ખરીદેલા બે ફલેટ બિલ્ડર ટોળકીએ બારોબાર વેચી દેતા વસ્ત્રાપુર પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ઓપ્ટીમાઈઝ ઈન્ફ્રાકોન કંપનીના ભાગીદારો સહિત 10 લોકો વિરૂધ્ધ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. શાહપુર દરવાજા બહાર ગાંધી બ્રિજના છેડે મહેશ ફર્નિચર નામની દુકાન ધરાવતા રાજેશ રામચંદ સવ...
૬૦ કરોડના બ્રિજ પર 1 મહીનામાં ગાબડાં.
૩ જૂલાઈએ ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લા મુકેલા નવા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજમાં બુધવારે પડેલા વરસાદને પગલે ઉસ્માનપુરાથી બ્રિજના શરૂ થતા ભાગમાં ગાબડુ પડી ગયુ હતુ.બ્રિજનો ભાગ બેસી ગયો હતો.રૂપિયા ૬૦ કરોડના ખર્ચે આ ફલાયઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.આ બ્રિજમાં રૂફટોપ કરવાનુ હતુ.જે પણ આર્કીટેકટ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ ન...
Photo Story: શિવરાજની ચાર રસ્તા પાસે આવેલ કેમ્બેય હોટેલ પાસે ફરી થી ભુ...
શિવરાજની ચાર રસ્તા પાસે આવેલ કેમ્બેય હોટેલ પાસે ફરી થી ભુવો પડ્યો:
Photo Story: નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વા...
નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વાહન ફસાયું હતું:
Photo Story: પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાં...
પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાંથી વાહન પસાર થવું પડે છે જે તંત્ર ની બેજવાબદારી દેખાડે છે:
Photo Story: આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠન...
આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠના છેડે પડેલ ભુવાને AMC દ્વારા પુરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી:
સત્યાગ્રહ છાવણીના મારબલના વેપારી પાસે 15 લાખની ખંડણી માંગનાર ઝડપાયો
બે વખત ફોન કરનારા શખ્સે પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી સેટેલાઈટ સત્યાગ્રહ છાવણીમાં રહેતા મારબલના એક વેપારીના મોબાઈલ ફોન નંબર પર બબ્બે વખત ફોન કરી લાખો રૂપિયાની ખંડણી માટે ધમકી અપાઈ હતી. આ ઘટનાની જાણ ક્રાઈમ બ્રાંચને થતા 15 લાખ આપવાનું નાટક રચી ખંડણીખોરને અમદાવાદમાંથી ઝડપી લેવાયો છે. સેટેલાઈટ પોલીસે આ મામલે ગુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ...
હાઈકોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવાના મામલામાં બે વકીલની ધરપકડ
કચ્છના એક જમીન વિવાદમાં હાઈકોર્ટમાં રાહત મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનારા બે વકીલની સોલા પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના નિર્સગ શાહ અને ભુજના સંજય પટેલ નામના બે વકીલ ઉપરાંત આ કેસમાં અન્ય આરોપીઓ સામેલ છે. જેની તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે. કેટલાક મહિનાઓ અગુ કચ્છના માનકુવા ગામ ખાતે આવેલી એક જમીનના વિવાદમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ રદ્દ કરાવવા મ...
ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રએ વડોદરાને ડૂબાડયું, કરોડોનો ખર્ચ અને પ્લાન ...
અડધો અડધ સોસાયટીના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જૂન પહેલા 90 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કર્યાનો દાવો પણ બધું પાણીમાં. આજવાની સપાટી ૨૧૨ ફૂટે અને વિશ્વામિત્રીની ૩૦ ફૂટે પહોંચી અને ૩૨ ફૂટને પાર કરે તો અડધું વડોદરા પાણીમાં ગરકાવની સ્થિતિ, ૨૦૦૫માં ૪૦ ફૂટ સુધી વિશ્વામિત્રી પહોંચી ગઈ હતી અને શહેરમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા...
સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડ માટે અહેમદ પટેલ ફરી એક વખત આફતમ...
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે.
રૂ.5 હજાર કરોડ ...

English