Wednesday, August 12, 2026

સુરતમાં એફ.એસ.આઇ. વધારવાની રર દરખાસ્તો મંજૂર કરાઇ

સુરત શહેરની નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારવા સદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સરકારે જણાવ્યું હતું કે, ‘ધ ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ- ૧૯૭૬’ની કલમ ૨૯-૧ હેઠળ સુરત શહેરની  જુદી જુદી નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારીને વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં ૨૨ દરખાસ્તો આવી હતી. વર્ષ-૨૦૧૭-૧૮માં આવેલી આ ૨૨ દરખાસ્તોન...

પોલીસ એક સીસીટીવી કેમેરા માટે રૂ.4.70 લાખનું ખર્ચ કરે છે

સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રૂા. ૩૨૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા ૬ સુપ્રસિધ્ધ યાત્રાધામોને અને સ્ટેચ્યુ ઓફ યુનીટી, કેવડીયા ખાતે અદ્યતન ટેક્નોલોજીયુક્ત સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરવા માટે એક કેમેરા દીઠ રૂ.4.70 લાખનું જંગી ખર્ચ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા કરવા જઈ રહ્યાં છે. આ ખર્ચ વધું પડતો હોવાનો મત છે. તેના માટે કંટ્રોલ રૂ...

દારુ, બિયર અને દેશી દારૂ પિનારા કેમ વધી રહ્યાં છે ?

રાજ્‍યમાં દારૂબંધી પ્રવર્તતી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ કયા સંજોગોમાં પકડાયો ? રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં વિદેશી દારૂની ૩.13 કરોડ બોટલ પકડાય એટલે રૂ. 404 કરોડ પકડવામાં આવ્‍યો. બિયરની બોટલો રૂ. 67 કરોડ બોટલો પકડાઈ. દેશી દારૂ રૂ. ૯.૨૯ કરોડ લિટર પકડાયો હતો. દેશી દારૂના કેસોમાં ...

તમે રૂ.20નો દારૂ પિઓ છો ? બે વર્ષમાં રૂા. ૨૫૦ કરોડનો દારૂ પકડાયો

બે વર્ષમાં રૂા. ૩૫૦ કરોડના વાહનો અને રૂા. ૨૫૦ કરોડનો દારૂ પકડાયો હતો. ગુજરાતને મધ્યપ્રદેશને જોડતા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓ  ૧૯ ચેક પોસ્ટો કાર્યરત છે. તમામ ચેક પોસ્ટોને સી.સી.ટી.વી. રખાયા છે. ચેકપોસ્ટોનું એસ.પી., રેન્જ આઇ.જી. અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત મોનીટરીંટ કરવામાં આવી રહ્યું છે. આ માટે ઇન્ટીગ્રેટેડની વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરીને ...

અસલામત ગુજરાતમાં શહેરોને સુરક્ષા ગામોને કેમ નહીં ?

રાહદારી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગના બનતા ગુનાઓ અટકાવવા કાયદાને વધુ અસરકારક બનાવી હવે ૭ થી ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ એક વર્ષ અગાઉ કરેલી છે. 10 વર્ષમાં 16 હજાર મહિલાઓ પોલીસ દળમાં ભરતી કરાઈ છે છતાં આજે ગુનાખોરી અટકતી નથી. સેફ સિટી મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેફ સીટી માટે રૂા.૧૫૭ કરોડ આપવામાં આવ્યા છે. પણ ગ...

સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...

લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...

અસલામત ગુજરાતમાં રોજ 5000 મહિલાઓ મદદ માંગે છે, કેમ ?

મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારો સામે ફરિયાદ કરવા ૧૮૧-અભયમ્ મહિલા હેલ્પ લાઇન 4 ફેબ્રુઆરી 2014માં અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં અભયમ શરૂ થઈ હતી. 8 માર્ચ 2015થી સમગ્ર ગુજરાતમાં તેનો અમલ શરૂ થયો હતો. 6 ઓગસ્ટ 2018માં મોબાઈલ ફોન એપ શરૂ કરી હતી. શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી 52 લાખ કોલ મળ્યા મળ્યા છે. ૧૮૧ – અભયમ્ મહિલા મોબાઇલ એપનો ઉપયોગ પણ સારી રીતે થઈ શકે છે. ગૃહ...

જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?

અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ પ્રત્‍યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માએ ધમકી સ્‍વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્‍ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્‍ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે.  જયભારત સહ જણાવવાનું કે, હું દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારમાં કોંગ્રેસના ધા...

ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્ય...

અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી  

અધિકારીઓનું ધારાસભ્‍યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્‍યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્‍યા છે પરંતુ સામાન્‍ય વહીવટ વિભાગ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્‍યોના પોતાના વિસ્‍તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તે...

1996માં જેટલાં કર્મચારીઓ હતા એટલા આજે છે

વર્ષ ૨૦૧૯માં રાજ્‍ય સરકારના કર્મચારીઓની સંખ્‍યા ૫,૪૫,૭૬૭ જેટલી છે, તેમાંથી ૪૪,૩૮૩ કર્મચારીઓ ફીક્‍સ પગારથી, આઉટ સોર્સીંગથી અને કરાર આધારિત છે એટલે સરકારના ફુલ પગારના કર્મચારીની સંખ્‍યા ૫,૦૧,૩૮૪ છે. ૧૯૯૬માં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે રાજ્‍યમાં કર્મચારીઓની સંખ્‍યા ૫,૧૧,૦૦૦ની હતી અને ત્‍યારે ગુજરાતની વસ્‍તી અંદાજે ૩ કરોડ જેટલી હતી. આજે વસ્‍તી ૬ કરોડ ...

શહેર બાદ હવે ગામડાંના ગેરકાયદે બાંધકામો કાયદેસર કરાશે

સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે.  આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇ...

બે લાખને બાંધાલા પગારથી નોકરી આપી કાયદાઓનો ભંગ

બે લાખ જેટલા યુવાનોએ સરકારી નોકરી માટે વર્ષો સુધી સંઘર્ષ-મહેનત કર્યો. સરકારે તેમને વર્ષ ૨૦૦૬થી નોકરી તો આપી પરંતુ ફીક્‍સ પગારથી. ૨૦૧૨માં નામદાર કોર્ટે ‘સમાન કામ, સમાન વેતન'નો ચુકાદો આપ્‍યો અને ફીક્‍સ પગાર પ્રથા ગેરબંધારણીય છે તેમ જણાવ્‍યું, છતાં આ ભાજપ સરકાર નામદાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ અને સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાન...

શામળાજી નજીક ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી  ચરસનો જથ્થો ઝડપી પાડી ૨  કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શામળાજી રતનપુર ચેકપોસ્ટ ડ્રગ્ઝ માફિયા અને બુટલેગરો માટે ગુજરા...

ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણ...

રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્‍ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્‍ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્‍ટની માલિકી રાજ્‍ય સરકારની તો ગણાશે જ નહીં. ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્‍લાન્‍ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજે...