Wednesday, August 12, 2026

વીજ પ્રધાન દલાલ પર હવે ભરોષો નઈ કે ?

2022 સુધીમાં 30,000 મેગાવોટ ગ્રીન એનર્જી પેદા કરાશે. સોલાર રૂફટોપ પોલિસીમાં બે લાખ પરિવારો જોડાશે, 2022 સુધીમાં આઠ લાખ પરિવારો તેમની અગાસી પર 2000 મેગાવોટ સોલાર વીજળી પેદા કરશે. ગુજરાત સરકાર આવો દાવો કરી રહી છે. પણ તેના પર લોકોને ભરોશો નથી. કારણ કે અગાઉ આવી અનેક વખત જાહેરાતો કરાઈ છે. પણ તે તમામમાં લોકો છેતરાયા છે. ગુજરાતના 3 મોટા શહેરો અને ગાંધીનગર...

અમદાવાદ શહેરના ૨૬ વિસ્તારોમાં લોકો પ્રદુષિત પાણી પીવે છે

અમદાવાદ, અમદાવાદ શહેરમાં બે માસની અંદર કોલેરા જેવા ચેપીરોગના કુલ ૧૬ જેટલા કેસ નોંધાયા છે.જુન માસમાં બાર કેસ અને આ માસમાં અત્યારસુધીમાં કુલ ચાર કેસ નોંધાવા પામ્યા છે.શહેરના સૈજપુર,વ†ાલ,દાણીલીમડા અને નિકોલ એમ કુલ ચાર વિસ્તારમાં એક-એક એમ ચાર કેસ કોલેરાનાન નોંધાવા પામ્યા છે.આ તરફ શહેરમાં ૨૬ વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પી રહ્યા છે.ઝાડા ઉલ્ટી,કમળા અને ...

ભાજપના નેતા દશરથ પટેલ સામે બિલ્ડીંગ કૌભાંડમાં કોઈ પગલાં ન લેવાયા

અમદાવાદ - શહેરના શિવરંજની પાસે વસ્ત્રાપુર રોડ પર કેશવબાગ પાર્ટી  પ્લોટથી માનસી સર્કલની વચ્ચે આવેલી શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.ના ગેરકાયદે બાંધકામનો મુદ્દે એક વર્ષ થયું છતાં કોઈ પગલાં લેવાયા નથી. લડત સમિતિના સભ્યોએ કોમ્પલેક્ષમાં બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ જશુ પટેલ દ્વારા પાંચમાં  માળે અને ગ્રાઉન્ડ ફલોર પર કરવામાં આવેલા ગેરકાયદે બાં...

આર્થિક પછાત માટે ગુજરાત યુનિવર્સિટીની લોલક જેવી સ્થિતી

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય દિવસથી કોમર્સ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં EWS ના અમલને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એબીવીપી દ્વારા  ત્રીજા રાઉન્ડમાં નવેસરથી ૨૫ ટકા EWS લાગુ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. બીજીબાજુ યુનિવર્સિટી સત્તાધીશો આ મુદ્દે હજુસુધી કોઇ નિર્ણય ન કરી શકતાં દિનપ્રતિદિન પરિસ્થિતિ વણસે તેવી શકયતાંઓ ઉભી થઇ રહી છે. ...

કચ્છમાં ટ્રક,રિક્ષા અને બાઇક વચ્ચેના  અકસ્માતમાં 12 લોકના કમકમાટીભર્યા...

કચ્છ - કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ  લોકોના મોત થયા છે. તેમજ અન્ય છ  લોકો ઘાયલ થયા છે. અને તમામ ઘાયલોનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ,કચ્છના માનકુવા અને સામત્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક, બાઈક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો. બંને ગાડીઓ વચ્ચેની ટક્કર  એટલી જોરદાર હતી ક...

રાઈડમાં પછડાયેલા અપંગ દર્દીઓ કઈ રીતે જીવશે ?

15 જુલાઈ 2019, અમદાવાદ : એલજી હોસ્પિટલના આરએમઓ ડો.લક્ષ્મણ તાવિયાડના જણાવ્યા અનુસાર હાલ  દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. એક દર્દીને બે મહિનાનો ફ્રેક્ચરનો પાટો આવ્યા હતો પરંતુ તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. 28 દાખલ દર્દીઓ માંથી ત્રણ દર્દીઓ ગંભીર હાલત હોવાના કારણે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેઓ આજીવન માટે અપંગ રહેશે કે સમય જતા સા...

યોગ્ય જાળવણીના અભાવે રાઈડ દુર્ઘટના બની : મિકેનિકલ ઈજનેર

અમદાવાદ: અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે. શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બ...

ખુબસુરત ખુશ્બુએ કોન્ટેબલ પ્રેમીને ગોળી મારીને પોતે કેમ મરી ?

કોન્સ્ટેબલ-ASI મૃત્યુ કેસમાં વળાંક, ASI ખુશબુએ 4 ફૂટ દૂરથી રવિરાજ પર ગોળી ચલાવી હતી 11 જુલાઈ 2019એ રાજકોટના સરકારી આવાસમાંથી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજ જાડેજા અને મહિલા એએસઆઈ ખુશબુ કાનાબારનો ગોળી વાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું પ્રાથમિક અનુમાન એવું હતું કે રવિરાજે ખુશબુની સરકારી પિસ્તોલમાંથી ખુશ...

રાઈડની મજા સજા બની, 10ની કરોડ રજ્જુ તૂટી અનેક જીવનભર અપંગ રહેશે

અમદાવાદના હોટપિકનિક સ્પોટ કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે રાઇડ તૂટી પડતાં બેનાં મોત થયાં હતાં જ્યારે 29 ઇજાગ્રસ્ત બન્યાં હતાં. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની હાલત કેવી છે તેની માહિતી મેળવવામાં આવી હતી તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. 10ને કરોડરજ્જુ અને 7ને ફ્રેક્ચર અને 3 ઓપરેશન કરવા પડ્યા દુર્ઘટનાનાં મૃતકોનાં નામ મનાલી વિપુ...

રાઈડની શરતો સાથે મંજૂરી માર્ગ અને મકાન વિભાગે આપી હતી

આ અંગે અમદાવાદ ડિવિઝનના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) અરજન માલીવાડે જણાવ્યું હતું કે, અમે ગત ડિસેમ્બર માસમાં આ રાઈડ અંગે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને તેના ફિટનેસની ચકાસણી કરી હતી. તે સમયે આ રાઈડ બરોબર ચાલતી હતી. જેથી અમે શરતોને આધીન ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું.  આ શરતોમાં (1) કંપની કે મેન્યુફેકચરરે આપેલી ગાઈડલાઇન મુજબ તેનું ...

રાઈડમાં રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની બેદરકારી જવાબદાર 

અમદાવાદના કાંકરીયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં લાગેલી રાઈડનું સ્ટ્રકચર તેમજ મિકેનિઝમ ચકાસવાની તમામ જવાબદારી રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની હોય છે. રાઈડની યોગ્ય ચકાસણી નહી કરાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરએન્ડબી વિભાગે વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું હતું કે નહી તેની પણ તપાસ પોલીસ અધિકારી કરી રહ્યા છે. આરએન્ડબી, ફાયર ડિપાર્ટમેન્ટન...

રાઈડમાં પોલીસે એક સાથે બે વર્ષનું લાયસન્સ ઈસ્યુ કરી દીધું

કાંકરીયા રાઈડ ઘટનામાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં સામાન્ય રીતે કોઈપણ લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે, પરંતુ આ કેસમાં અમદાવાદ શહેર પોલીસની લાયસન્સ બ્રાંચે બે વર્ષનું લાયસન્સ રિન્યુ કરી દીધું હતું. જે શંકાના દાયરમાં આવે છે. આરએન્ડબી અને ફાયર ડિપાર્ટમેન્ટ દર વર્ષે એનઓસી આપતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્ધારા એક સાથે બે વર્ષનું લાયસન્સ ક...

૧૮ જુલાઈએ કાંકરીયા તળાવ મોડીરાત સુધી ખુલ્લું રહેશે, 2 લાખ લોકો આવશે

અમદાવાદ - કૃત્રિમ તળાવ "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ"ના કાંઠે રાઈડ દુર્ઘટના બની ત્યારે કાંકરીયા બંધ કરી દેવામાં આવ્યું હતું. આગામી ૧૮ જુલાઈના રોજ જયાપાર્વતીના વ્રતનું જાગરણ હોવાથી કાંકરીયા લેકફ્રન્ટ પરિસર રાત્રિના આઠથી ત્રણ સુધી ખુલ્લો રાખવામાં આવશે. આ સમય દરમિયાન માત્ર બાલિકાઓ અને મહીલાઓને પ્રવેશ વિનામુલ્યે આપવામાં આવશે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટ...

પાર્ટસ ક્યાંથી લાવ્યા અને રાઈડ એસેમ્બલ કોણે કરી તેની માહિતી નથી

અમદાવાદના કાંકરીયામાં ડીસ્કવર રાઈડના અકસ્માત બાદ હવે આ રાઈડ એસેમ્બલ હોવાની વાત સામે આવી છે. વિદેશથી પાર્ટસ મંગાવીને રાઈડને એસેમ્બલ કરવામાં આવી હોવાની જાણકારી તો કોર્પોરેશન અને પોલીસને મળી છે, પરંતુ પાર્ટસ ક્યાંથી લવાયા અને કોણે એસેમ્બલ કરી તેની કોઈ માહિતી સરકારી તંત્ર પાસે નથી. પોલીસને આ માહિતી તપાસ માટે જરૂરી છે અને આ વિગતો એકઠી કરવા આરોપીઓના ઘર ત...

અત્યાચારના કાયદાનો પહેલા દૂર ઉપયોગ કર્યો હવે ગુના પાછા ખેંચવા ગાંધીનગર...

ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં એબીવીપી અને એનએસયુઆઇ બન્ને વિદ્યાર્થી સંગઠનોએ સામસામે એટ્રોસિટીની ફરિયાદ કરી છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં આ ફરિયાદના સંબંધમાં પોલીસ કાર્યવાહી શરૂ કરે તે પહેલા ગુજરાત રાજય અનુસૂચિત જાતિ અને જનજાતિ કોલેજ અને યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા મુખ્યમંત્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ બન્ને એટ્રોસિટીની ફરિયાદ તાકીદે રદ કર...