ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે
ગુજરાતનો પ્રાગ્-ઐતિહાસિક માનવી પહેલાં એમ મનાતું કે દખ્ખણમાંથી પ્રાગ્-ઐતિહાસિક આદિમાનવ પશ્ચિમને ઉત્તર ભારતમાં વસવાટ માટે આવ્યો હશે, પરંતુ સાંકળિયાએ પાષાણયુગનાં થયેલાં છેલ્લાં સંશોધનોને આધારે એવું અનુમાન કર્યું છે કે ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે. દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આદિમાનવનો જન્મ થયો એમ ઘણા વિદ્વાનોનું માનવું છે તો ત્યાંથી અને ...
ગરીબી મૂળ સમસ્યા, ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે
જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. તેથી પહેલું કામ ગરીબી દૂર કરવાનું કરવું જોઈએ. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે, પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. તેથી ત્યાં સુધી સરકાર ગરીબોને મફત ઘર નહીં આપે ત્યાં સુધી ગરીબી દૂર થઈ શકે તેમ નથી. 20 લાખ ઘર બનાવ...
માનવ અધિકાર આયોગને વર્ષમાં પોલીસ સામે 5000 ફરિયાદો
જાહેર જનતા પોતાની કોઈપણ પ્રકારની તકલીફમાં પોલીસને સૌપ્રથમ યાદ કરે એ સ્વાભાવિક છે, પરંતુ તકલીફ જો પોલીસથી જ હોય તો સામાન્ય માણસ કોની પાસે જાય એ ગંભીર પ્રશ્ન છે. આવા સમયે સામાન્ય નાગરિક કોર્ટ અથવા માનવ અધિકાર આયોગનું શરણું લેતા હોય છે. પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથના મામલે કોર્ટે આજીવન કેદની સજા આપતા પોલીસબેડા માં સોપો પડી ગયો છે....
વેરાના 50 હજાર કરોડ બાકી, વસૂલ કરવા તૈયાર નથી
ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાક...
15 વર્ષમાં 15,000 શાળા વધવી જોઈતી હતી તેના બદલે 1400 વધી
અસંખ્ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે. પ્રાથમિક શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો નથી. વર્ષ ર૦૦૪-૦પમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૩રરપ૮ હતી જે વધીને વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૩૬પર થયેલી છે. આમ, 15 વર્ષમાં ૧૩૯૪ નવી સરકારી શ...
ગુજરાતમાં 1 હજાર અદાલતો થઈ પણ કાયદા વિભાગ ઝડપી ન્યાય અપાવી શકતો નથી
ગુજરાતની અદાલતો અંગે સરકારે વિધાનસભામાં જાહેરાતો કરી છે. પણ ગુના નોંધાતા નથી અને કેસનો ઝડપી નિકાલ કેટલો થાય છે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉપરાંત કેટલાક પ્રશ્નનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો નથી. જેમાં કેટલા ગુનેગારો પકડાયા અને કેટલાને સજા થઈ, કેટલા કેસ પડતર છે, સજા કરવાનો રેસ્યો કેટલો છે. કેટલા ન્યાધિશ છે, દેશ દ્રોહના કેસ કેટલાં છે, પોલીસ અત્યાચ...
ભાજપ સરકારે નર્મદાની નહેરો 50 ટકા જ કામ કર્યું છતાં રૂ.50 હજાર કરોડનું...
નર્મદા પ્રધાને જણાવ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા યોજનાની કેનાલોનું આજે 10795.81 કિ.મી. લંબાઈનું કામ આજે પણ બાકી છે. આ લંબાઈ પૈકી શાખાઓનું 110.98 કિ.મી., વિશાખાઓનું 209.82 કિ.મી., પ્રશાખાઓનું 1691.44 કિ.મી., પ્રપ્રશાખાઓનું 8783.57 કિ.મી.નું કામ આજે પણ બાકી છે. નર્મદા યોજના માટે કુલ રૂ. 70167.55 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. તે પૈકી રૂ. 42793.79 ક...
દેશની સાંસદ લાઈવ પણ ગુજરાત વિધાનસભામાં વિડિયો ઉતારવા પ્રતિબંધ, ક્યાં છ...
ગૃહ રાજ્ય પ્રધાન અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપ જાડેજાએ, પ્રશ્ન ઊભો કરીને વિધાનસભાની કાર્યવાહીનો વિડિયો ન ઉતારવા માટે અધ્યક્ષે આદેશ આપ્યો હતો. દેશમાં બીજા રાજ્યોમાં વિધાનસભા અને સંસદની કાર્યવાહી ટીવી પર જીવંત બતાવવામાં આવે છે. પણ ગુજરાતમાં તો વિડિયો ઉતારવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી લોકો ખૂશ નથી. પોતાના ધારાસભ્યો વિધા...
સોમનાથ કોસ્ટલ હાઈવેમાં ભ્રષ્ટાચાર
ઉના કાગવદર નેશનલ હાઇવે માં અધિકારીઓની મીઠી નજર હેઠળ ભષ્ટ્રાચારની આશંકા,* _ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય વિજિલન્સ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ઉચ્ચ કક્ષાની તપાસ ની માંગ કરી_ ઉનાના યુવા સામાજિક અને રાજકીય આગેવાન રસિક ચાવડા દ્વારા સૌપ્રથમ ઉના કાગવદર નેશનલ હાઇવે માં નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપર...
જૈનો માટે 250 કરોડની પગદંડી, તો અંબાજી અને ડાકોર માટે કેમ નહીં ?
રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડીના રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો થશે. મુખ્ય પ્રધાને સાંપ્રત સમયમાં અહિંસા, અપરિગ્રહ, તપોનિષ્ઠા માટે આવા ભવનોને ચેતના કેન્દ્ર ગણાવતાં તેરાપંથ ભવનનું નિર્માણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ ઉમેર્યુ હતું. અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે ન...
અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીં...
ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો. સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન. ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ. ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર ...
રોયલ અને શિવશક્તિ પાણીના બોટલ પ્લાંટ પર ISIના દરોડા
ISI માર્કાનો ઉપયોગ કરાતો હોવાની બાતમીના આધારે તારીખ 10-07-2019ના રોજ પેયજળ ઉત્પાદક મેસર્સ શિવશક્તિ બેવરેજિસ, પ્લાન્ટ સંખ્યા 865, કલોલની સાંતેજ ટાઈલ્સ પાસે તથા ખાતરજની મેસર્સ રોયલ બેવરેજીસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દૂરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા લગભગ 1003 કાર્ટૂન તેમજ 200 લેબલ વાળા રોલ...
ગુજરાતના ખેડૂતો વર્ષે રૂ.2250 કરોડ દેવુ ભરી શકતા નથી, નાણાં પ્રધાન
ખેડૂતો દર વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું એક વર્ષની લોન લે છે અને ૯૫ % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેનો મતલબ કે દર વર્ષે રૂ.2250 કરોડ ગુજરાતના ભરી શકતા નથી. રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭ % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા...

English