શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાની સંચાલકો સાથે સાંઠગાંઠ
થોડાં સમય પહેલાં રાજ્યની ખાનગી શાળાઓમાં બેફામ રીતે વાલીઓ પાસેથી વસૂલાતી ફી સામે વાલીઓએ મોરચો માંડ્યો હતો. જે આજે પણ ચાલુ છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં હજુ આખરી સુનાવણી માટે પેન્ડીંગ છે. જે રીતે ખાનગી શાળાઓ ફી વસૂલતી હતી તેની સામે રાજ્ય સરકારે ફી નિયમન ધારો લાગુ કર્યો, પરંતુ શાળા સંચાલકોની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મિલીભગતનાં કારણ...
શિક્ષણના વેપારમાં સુરત પ્રથમ નંબર પર
અમદાવાદનાં મણિનગર, ઈસનપુર, જીવરાજપાર્ક તેમ જ પૂર્વ વિસ્તારમાં ઘણી શાળાઓ છે જે કોમર્શિયલ કોમ્પેલેક્ષમાં ચાલે છે અને શિક્ષણ વિભાગનાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટીને લઈને એક ઝૂંબેશ ચલાવવામાં આવી અને ખાનગી ક્લાસીસ પર તવાઈ લાવવામાં આવી અન...
5 હજાર કરોડનો ધંધો કરતી 16 હજાર શાળા
રાજ્યમાં અંદાજે 16 હજાર જેટલી શાળાઓ છે. શાળાઓને હાલ શરતોને આધિન છૂટ આપવામાં આવી છે. ગત વર્ષની ફી મુજબ હાલ ફી વસુલવા છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં 5 હજાર કરોડનો ધંધો શાળામાંથી થાય છે. આટલો નફો બીજા વ્યવસાયમાં નથી. જે શાળાઓ છે તે મોટા ભાગે ભાજપના નેતાઓની છે.
છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં શિક્ષણને સેવા નહિ પરંતુ એક વ્યવસાય તરીકે પ્રસ્થાપિત કરી દેવામ...
મગફળી કૌભાંડની રૂપાણી કે ફળદુએ કોઈ તપાસ ન કરી
મગફળી કૌભાંડમાં 6 દિવસ વિતવા છતાંય કોઇ કાર્યવાહી નહીં, ભાજપની વિજય રૂપાણીની સરકાર આ કૌભાંડને દબાવવા માંગે છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ મગફળી કૌભાંડ અંગે કંઈ કરવા તૈયાર નથી. જે બતાવે છે કે, 3500 કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓ બચાવ કરે છે. તેથી ખેડૂતોએ નનામી કાઢીને સરકારને મૃત્યુ જાહેર કરી છે. વર્ષ 2017-18માં રાજ્ય સરકાર -કેન્દ્ર સરકાર દ્વારા...
અમદાવાદમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતી શાળાઓ ઉદ્યોગ જેટલો નફો કરે છ...
અમદાવાદ શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતી શાળાઓ ઉદ્યોગ જેટલો નફો કરે છે 1) શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સાનિધ્ય શોપિંગ સેન્ટરમાં આવેલી ડી.એલ. રાવલ શાળા
2) વેજલપુરમાં આવેલી નીલકંઠ હાઇસ્કૂલ અને સાબર હેમ સ્કૂલ
3) નારણપુરામાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં સુમન વિદ્યાલય
4) AEC ચાર રસ્તા નજીક આવેલી સૂરજ હિન્દી સ્કૂલ
5) વસ્ત્રાપુરમાં આવેલી ગ્રાન્ટ...
નર્મદા બંધથી કંપનીઓને ફાયદો સાથી રાજ્યોને નહીં
સરદાર સરોવર ડેમ પર સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં "જૂઠાણું" છે, જે સૂચવે છે કે, સરદાર સરોવર બંધનો અર્થ ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી આપવા માટે હતો, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સૂકા વિસ્તારો માટે, પણ ખરેખર એવું બન્યુ નથી. તેમ નર્મદા બચાવો આંદોલન (એનબીએ) એ કહ્યું હતું. સરદાર સરોવર ડેમના નિર્માણમા...
બ્રહ્મ સમાજે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા સરકારોને આદેશ આપ્યો
ભારતમાં અમુક નિર્માતા જાણી જોઇને એવી ફીલ્મો બનાવે છે કે,જેમાં વિવાદ થાય અને પોતાનો ધંધો ચાલે,"આર્ટીકલ-15"આવી જ ફીલ્મ છે. આમાં બ્રહ્મ સમાજ ને હલકો પાડવા ની વાત છે.આ તબક્કે એટલું તો થવું જ જોઈએ કે આવા નિર્માતા ની સાન ઠેકાણે આવે. તો આનુ પ્રદર્શન અટકવું પડે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી પી.એમ.હોય અને સૌજન્યશીલ અને સર્વધર્મ માંઉંડી શ્રધ્ધા ધરાવનાર, તથા સર્વ ...
સાબરમતી નદી રહી નહીં, હવે સ્વિમિંગ પુલ બની
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ન પાણી થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 7 કિ.મી. લાંબો સ્વિમીંગ પૂલ હોય એ રીતે તેમાં પાણી ભરવામાં આવે છે. બાકીની નીચેના વિસ્તારની 120 કિલોમીટર નદીમાં પાણી નહીં પણ કેમીકલ વહે છે. જે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આમ સાબરમતી નદીને હવે "મૃત" જાહેર કરીને કેમીકલની ગટર જાહેર કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નદીની સફાઈ શરૂ ક...
GSTમાં 50 લાખ રૂપિયાની લાંચ કોણે લીધી ?
GSTના ઉચ્ચ અધિકારીએ રૂપિયા 50 લાખની લાંચ લીધાના પુરાવા, ગાંધીનગરનો મહાવીર નામનો અધિકારી કોણ ? એક તરફ PM મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન ટેક્સ ડિપાર્ટમેન્ટના લાંચિયા અધિકારીઓને ફરજીયાત નિવૃતિ આપીને ભ્રષ્ટાચાર પર સકંજો કસી રહ્યાં છે, બીજી તરફ પીએમ મોદીનાં ગુજરાતના જીએસટી ડિપાર્ટમેન્ટનાં કેટલાક અધિકારીઓ બેફામ બની ગયા છે, છેલ્લા ચાર મહ...
ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને ઝડપી લેતી પોલીસ
રાજ્યમાં નાશાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. અન્ય રાજ્યોની સરખામણીએ હવે ગુજરાતમાં પણ નશીલા દ્રવ્યોનું સેવન સામાન્ય બની ગયું છે. ગુજરાતમાં નશીલા પદાર્થોની ખેતી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગાંજા જેવા નશીલા પદાર્થોની ખેતી કરવી ગુનો બને છે. તેમ છતા ગુજરાતમાંથી અનેકોવાર ગાંજા અને અફીણ જેવા નશીલા પદાર્થોની ખેતી કરતા ખેડ...
સ્માર્ટ સિટી મિશનમાં ગુજરાતનું એક પણ શહેર નહીં
સ્માર્ટ સિટી મિશનની પ્રગતિ - ટેન્ડર આપવામાં આવેલી પરિયોજનાઓ
111 ભારતીય શહેરોને સામેલ કરીને જીવન નિર્વાહને વધુ સહજ બનાવવાનો સૂચકાંક 13 ઑગસ્ટ, 2018થી શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય, વિવિધ શહેરી પહેલોના માધ્યમથી શહેરી માહોલમાં થયેલી પ્રગતિનું આકલન કરવામાં શહેરોને સમર્થ બનાવવાનો છે. આ માળખુ 4 સ્તંભ – સંસ્થાગત, સામાજિક, આર્થિક અને વસ્તુગતમાં જીવન...
300 નવા CNG સ્ટેશનથી મારૂતી સૂઝુકી અને હ્યૂન્ડાઇને મોટો ફાયદો
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થપાશે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં રૂ.૧નો વધારો થયો છે અને નવો ભાવ પ્રતિ કિલો ૫૫.૯૫ થયો છે. જ્યારે પીએનજી (પાઈપ દ્વારા ઘરે પહોંચાડો ગેસ)માં પ્રતિ કિલો રૂ.૨નો વધારો થયો છે. આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ૨૬.૨૪ થયો છે. ગુ...
રાજ્યસભાની બન્ને બેઠક કોંગ્રેસ હારી, ભાજપની જીત, ચૂંટણીનો બહિષ્કાર એકમ...
ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠકો પર એક જ દિવસે 5 જુલાઇના રોજ ચૂંટણી થવાની છે, જેમાં કોંગ્રેસે અલગ અલગ બેલેટથી ચૂંટણી ન કરાવવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે.અને ચૂંટણીપંચની પ્રકિયાને યોગ્ય ગણાવી છે. દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો આપીને આ ચૂકાદો આપવામાં આવ્યો છે. જેથી હવે બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નક્...
ભાજપે JNUને દેશદ્રોહી ગણી, તેમાં ભણેલા જયશંકર ગુજરાતના સાંસદ બનશે, મુખ...
કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતમાંથી ગુજરાત બહારના ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે એવી અપીલ ન કરી હતી કે તેમને ગુજરાત વિધાનસભામાંથી રાજ્યસભામાં ચૂંટીને મોકલવામાં આવે. જોકે, જયશંકરને ઉમેદવારી કરવા માટે ગુજરાતના બે ટોચના નેતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે....
કોંગ્રેસના રાજ્યસભાના નામો ચલાવવાનું રાજકારણ
કોંગ્રેસના પાંચ સભ્યો રાજ્ય સભા માટે લાઈનમાં છે એવા સમાચારો દરેક અખબારમાં છપાયા છે. જેમાં ખરેખર તો 4 નામો જ છે. પાંચમુ નામ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નામ મૂકવામાં આવ્યું છે. જે ખરેખર તેમનું નામ ક્યાંય ન હતું. પણ તેમને ટીવીના પત્રકારો અને છાપાના પત્રકારો સાથે સારા સબંધો હોવાના નાતે નામ ચલાવવામાં આવ્યું છે. આવું કોંગ્રેસમાં જ શક્ય બને ભાજપમાં ન...

English