Wednesday, August 12, 2026

400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, ...

ગાંધીનગર : ધારાસભ્યોને પેન્શન આપવાનો મુદ્દો ગુજરાતમાં હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય (એક્સ એમ.એલ.એ.) કાઉન્સિલની ૨૪મી સામાન્ય સભા ગાંધીનહરમાં મળી તેમાં ફરી એક વખત રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની પેન્શન વધારાની સરકાર સમક્ષ માંગણી પડતર છે તેનો અમલ કરવામાં આવે. પણ સરકાર પેન્શન માટે વિલંબ કરી રહી છે. પ્રક્રિયા લંબાવવાના બદલે તેની જાહેરાત કરી ...

વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

વિવાદ અને વિપુલ ચૌધરી એકબીજાનાં પર્યાય બની ગયાં હોય એવું લાગી રહ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. આ વખતે કોર્ટમાં પોતાનો કેન્સલ પાસપોર્ટ જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરવાનો વિવાદ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ ચૌધરી સામે થયેલાં કેસ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવવા કહ્યું હતું, પરંત...

ધારાસભ્યોની ફરી એક વખત ખરીદી અને લાલચ ભાજપ આપી રહ્યો છે ?

ભાજપની પ્રદેશ નેતાગીરીએ 5મી જુલાઈએ રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન થાય એ પહેલાં કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખેરવવાની રણનીતિ તૈયાર કરી છે. જેનાં કારણે પેટાચૂંટણીમાં કોંગ્રેસને સીધો પરાજય મળે. નાણાં આપી કોંગ્રેસનાં પાંચથી છ ધારાસભ્યોને ભાજપમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે. આગામી ત્રીજી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક અમિત...

અલ્પેશની સેના કેમ તૂટી, આ રહ્યું રહસ્ય

મહેસાણા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહીત તેમના ટેકેદારોએ રાજીનામાંઓ આપીને રાષ્ટ્રીય ઠાકોર સેના નામનું નવું એક સંગઠન ઉભું કર્યું છે. પ્રમુખ પદ પર રામજી ઠાકોરને નિયુક્ત કરાયા છે. ઠાકોર સેનાના આ નવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની કેટલીક માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. અલ્પેશ ઠ...

5 કરોડ વસુલવા 4 પ્લેનની હરાજીમાં કોઈ ન આવ્યું, વાંચો આખી ઘટના

મહેસાણામાં સીલ કરેલા ૪ પ્લેનની હરાજી કેન્સલ કરવામાં આવી છે. મહેસાણામાં ૪ પ્લેનની હરાજીમાં એક પણ બીડર હાજર ન રહેતા પ્લેનની હરાજી રદ્દ કરાઇ હતી. મહેસાણામાં ૪ પ્લેનની હરાજી માટે ૩ એજન્સીની નોંધણી કરાઈ હતી. પરંતુ કોઇ કારણસર ત્રણેય એજન્સીની સૂચક ગેરહાજરી નોંધાઇ હતી. હવે આગામી સમયમાં ફરી હરાજી હાથ ધરાશે. ન.પા.ના સત્તાધીશો દ્વારા પ્લેનની હરાજી કરવાની હ...

એસટી બસમાં ફાયર સેફ્ટીની બોટલ નકામી, આગમાં મોત નક્કી

એસટી બસ અને તેમાં મુસાફરી કરી રહેલાં લાખો મુસાફરોની જાન-માલ કે જિંદગીની જાણે સરકારી તંત્રને મન કઈ પડી ન હોય તેવો ઘાટ જોવા મળ્યો જ્યારે અમદાવાદના એસટી ડેપોમાં આવતી રાજ્ય ભરની બસોનું રિયાલિટી ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે. સ્પષ્ટ થયું હતું કે, બસની અંગદ આગ લાગે તો તેને કાબુમા કરવા માટે ફાયરસેફ્ટી કામ આપી શકે તેમ ન હોવાથી મુસાફરોના મોત થઈ શકે છે. સુ...

અમદાવાદનો નવો રિંગરોડ 10 વર્ષ સુધી નહીં બની શકે

ભારતમાં અમદાવાદ જ એક એવું શહેર છે કે જેની પાસે સંપૂર્ણ રિંગ રોડ છે. દિલ્હી, ચંદીગઢ અને ગાંધીનગર શહેરમાં આવા રિંગ રોડ છે પણ તે નવા શહોરો હોવાથી છે. અમદાવાદમાં સરદાર પટેલ (એસપી ) રિંગ રોડ બન્યા પછી વધુ એક 150 કિ.મી.નો રિંગરોડ બનાવવા નક્કી કર્યું હતું. જેનાથી ગાંધીનગર અને અમદાવાદ ખૂબ ઝડપથી એકબીજામાં ભળી જઈને એક શહેર બની જવાનું હતું. હવે રિંગ રોડ 10 વર...

વન વિભાગમાં અનુભવી અધિકારીઓની તંગી, ટોચની 12 જગ્યાઓ ખાલી

વન વિભાગમાં માત્ર 81 આઈ એફ એસ અધિકારીઓ વન વિભાગમાં કામગીરી કરે છે.  રાજ્યમાં કુલ ૧૨૫ આઈ.એફ.એસ.ની પોસ્ટ મંજુર થયેલી છે. રાજ્યમાં 3 આઈએફએસ અધિકારી પ્રોબેશન પર છે. ટોચની ગણાય એવી 30 જગ્યાઓ છે. જેમાં 12 ખાલી પડી છે. જેના કારણે વન વિભાગને ગંભીર અસર થઈ રહી છે. 81 અધિકારીઓમાંથી 11 અધિકારીઓ પ્રતિનિયુક્તિ પર નવી દિલ્હીમાં ફરજ બજાવે છે, તેમાંય એક અધિકારી  બે...

બરડા અભયારણ્યમાં ખનિજ ચોરીથી કરોડોનું નુકસાન

બરડા અભયારણ્ય વિસ્તારમાં ખનન થતું હોવાથી ભાણવડ પંથકમાં ડી.સી.સી. કંપનીના ગેરકાયદેસર ખનન પર ગાંધીનગરથી ટીમ ત્રાટકી અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોજ ૨૦૦ જેટલા ડમ્પરો ભરીને ખનીજ લઈ જવાય છે. આ અંગે તપાસ કરવા માટે કોંગ્રેસે સમિતિ બનાવી છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે. બરડા અભયારણ્યમા વિસ્તારમાં લાંબા સમયથી વિરામ લઈ રહેલ અને ગેરકાયદેસર ...

શેત્રુંજય નદીમાં પૂર આવશે તો 20 સિંહ તણાઈ જશે

તમામ તસવીરો - દિલીપ જીરૂકા હાલ વરસાદી સિઝન માથે દસ્તક દઈ રહી છે અને વાયુ વાવા જોડા ની અસર હાલ સમગ્ર ગીર અને સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે વર્તાઈ રહી છે જેથી અહીં વરસાદ ના વધામણાં થયા છે ત્યારે અમરેલું ના બૃહદ ગીર માં આવેલ શેત્રુંજી નદી ના પટ માં  વસતા 20 થિ વધુ સાવજો ને વરસાદ પહેલા અહીં થિ ખસેડવા જરૂરી છે . અહીં અમરેલી ના ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી...

0 વર્ષથી વીજળી તો આવી પણ તાર બદલાયા નથી – કિસાન કોંગ્રેસ

રાજ્ય સરકાર જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી ગ્રામ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં 8 કલાક થ્રિ ફેસ અને બાકીના સમયમાં ઘર વપરાશ માટે 24 કલાક વીજળી આપવાના દાવા તો કરે છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું. પીજીવીસીએલ અને પહેલા જીઈબી હતી ત્યારે વર્ષો પહેલાં આયોજન વગર અણઘડ રીતે નખાયેલી...

શિક્ષકોએ ચારિત્ર્યનું પ્રમાણપત્ર કોર્પોરેટરો અને પોલીસ પાસેથી લેવું પડ...

શિક્ષકો માટે એક નવી જ પરેશાની સામે આવી છે જિલ્લાના શિક્ષકોએ હવે પોલીસ વેરિફિકેશન કરીને શિક્ષણ તંત્ર સમક્ષ પોતે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી એના પોલીસ સ્ટેશન ના લેખિત દાખલ રજુ કરવા પડશે એક તરફ રાજ્યના શિક્ષકો એક પછી એક જુદી જુદી પળોજણ માં ભરાતા જતા હોય છે અને જેને લઇને અનેક વિવાદો સામે આવતા હોય છે ત્યારે શિક્ષણ તંત્ર આ વિવાદો માંડ માંડ સમાવતું હોય ...

બાલાસિનોરમાં નિયમની ઐસીતૈસી કરી ધમધમી રહ્યા છે ટ્યુશન કલાસીસ.

સુરત ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસના સંચાલકો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્ર અચાનક જાગ્યું છે અને તાકીદે પગલા ભરવા  માટે રાજ્યભરના ટ્યુશન ક્લાસ નિયત સમયમર્યાદા સુધી બંધ રાખવાના આદેશો અપાયા છે. મહીસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડે સરકારી અધિનિયમ 144 હેઠળ હુકમ બહાર પાડી જિલ્લામાં આવેલ તમામ ટ્યુશન કલાસીસ 23મી જૂન સુધી બંધ રા...

બુલેટ ટ્રેનની બધી વિગતો જાહેર કરો, સંહઠનની ફરી માંગણી

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય સંબંધિત અધિકારીઓની 7 અને 8 ડિસેમ્બર, 2018ના રોજ ગુજરાતની મુલાકાત પછી, વિગતો અને દસ્તાવેજોનો આ પ્રકારનો વહેંચણી અસરગ્રસ્ત-સંબંધિત ગ્રામજનો, આ વિસ્તારોમાં કામ કરતી સંસ્થાઓ અને અમને, સમયસર, પારદર્શક અને વ્યાપક રીતે કરવામાં આવતી ચિંતાઓને ઉકેલવામાં મદદ કરશે. મુલાકાતી દરમિયાન અમારી સાથે તમારી સાથેની મુલા...

5 લાખ લોકોને બેકાર બનાવનાર દવાના વેપારીઓનો ઓન લાઈન બજારનો મોદી સામે ગુ...

દવાઓનું ઓનલાઈન વેચાણ એટલે કે ઈ-ફાર્મસીઓ મોટાપાયે શરૂ કરવામાટે નીતિનિયમો ઘડી કાઢવા કેન્દ્ર સરકારે તૈયાર કરેલો સૂચિત ડ્રાફ્ટ જનતાના આરોગ્ય તેમજ મેડિકલ સ્ટોર બંને માટે ખતરાની ઘંટડી છે. તેનો અમલ તત્કાળ સ્થગિત કરવામાં આવે અને ફાર્માસીસ્ટોની રજૂઆતોને સાંભળવામાં આવે એવો મત વિવિધ શહેરોના દવા બજારોના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. ફાર્માસીસ્ટો તરફથી સૂચિત ડ્રાફ...