Thursday, August 13, 2026

નટુ પિતાંબર કેસ, ભાજપે ખોદ્યો ડૂંગર કાઢ્યો ઉંદર

રાજકીય રીતે ઉત્તર ગુજરાતમાં નડી રહેલાં કોંગ્રેસના મજબૂત સહકારી આગેવાન નટુભાઈ પિતાંબરભાઈ પટેલ કે જે 24 વર્ષ ગુજકોમાસોલના અધ્યક્ષ અને 32 વર્ષ ડિરેકટર રહ્યાં હતા. મહેસાણા જિલ્લા સહકારી બેંક, મહેસાણા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષો સુધી રહ્યાં હતા. તેમની સામે ભાજપના નેતા નીતિન પટેલે રૂ.1200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેને હવે ભાજપમાં લાવવા મા...

પોશક આહાર મિથાઇલ કોબાલ્માઇન પર પ્રતિબંધ પણ ઓન લઈન વેચાણ

પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફુડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા ‘મિથાઇલ કોબાલ્માઇન’ના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે રાજ્યવ્યાપી દરોડા કરીને 4 કંપનીમાંથી રૂ.17.70 લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે. ગુજરાતની કંપની સામે તો પગલાં લેવાયા પણ ઓન લાઈન પર તો આ દવા ગુજરાતમાં વેચાઈ રહી છે. ત...

ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષાંતર કરતાં 99થી વધીને 105 થયા

ગુજરાત વિધાનસભામાં ભાજપાના ધારાસભ્યો 99થી વધીને 105 થયા છે. 6 ધારાસભ્યોની સંખ્યા વધી તે તમામ કોંગ્રેસથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા છે. આમ હવે કોંગ્રેસનું ગોત્ર ધરાવતાં હોય એવા 40 ટકા ધારાસભ્યો થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી બનેલા ભાજપાના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા ...

ફરી એક વખત શાળામાં નવરાત્રી વેકેશન, શું ગણેશઉત્સવમાં વેકેશન હોવું જોઈએ...

ઈ.સ. 2018-19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલી છે. પણ રમજાન, ક્રશ્મસમાં આ રીતે વેકેશન રહેતું નથી. ગણેશ ઉત્સવમાં શાળાઓ ચાલુ હોય છે. આદીવાસી પ્રજામાં આવા ઉત્સવો દિવસો સુધી હોય છે ત...

પોરબંદર એરપોર્ટ સત્તામંડળ સાથે ચર્ચા, પણ જમીન વિવાદ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે એરપોર્ટના હાલના 1372 મીટર રન-વે ને 2600 મીટર જેટલો લાંબો કરવા તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા વધારવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિચાર વિમર્શ કર્યો હતો. પોરબંદર શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા ઉપરાંત પ્રવાસન સ્થળ છ...

27 વર્ષ પહેલા થયેલા વૃક્ષ કૌભાંડની તપાસ ગુજરાત પોલીસ હવે કરશે

ગુજરાતની પોલીસ મગર અને કાચબા જેવું કામ કરી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બહાર આવ્યું છે. ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા 8 વર્ષ પછી જાહેર કરાયું છે કે, વડોદરાની ગાયકવાડ પ્લાન્ટેશન લિમિટેડ કંપની દ્વારા રાજ્યના  રોકાણકારોને લાલચ આપી નાણા એકત્રિત કરી છેતરપીંડી આચારી હોવાની ફરીયાદ મળી છે. કોઈ ગાંધીનગર ખાતે 9537578868 ફોન નંબર પર સંપર્ક કરી શકે છે. આ ક...

નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા

નીલગાયની સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. બિહાર સહિત, ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં નીલ ગાયની મોટી સંખ્યામાં વસ્તી છે. વન અને પર્યાવરણ મંત્રાલયે નીલ ગાય પર અંકુશ મેળવવા તેને મારી નાખવાની છૂટ આપી છે. ગુજરાતમાં તો વર્ષોથી નીલ ગાયને બંદૂકથી મારવાના પરવાના આપવામાં આવે છે. નીલ ગાય જંગલી પ્રાણી છે તે જંગલમાં રહેવાના બદલે ખેતરો અને ખરાબાની જમીન પર રહે છે અને ખે...

બાંગલાદેશીઓને ગુજરાતથી હાંકી કાઢવાનું વચન 32 વર્ષે પણ ન પાળ્યું

અમદાવાદ પોલીસે વર્ષોથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે, નહીં તે બાબતે તપાસ શરૂ કરી છે. SOGએ અમદાવાદના ઇસનપુર, ચંડોળા તળાવ, દાણી લીમડા, નરોડા પાટિયા, વટવા, અંબિકા બ્રિજ, અને જુના વાડજ વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન નજીક તપાસ કરીને 47 જેટલા બાંગ્લાદેશી મજૂરોની ધરપકડ કરી હતી. બા...

ફિલ્મી કલાકારોને આગળ કરી ગુજરાતમાં 2 લાખ લોકો પાસે પૈસા પડાવ્યા

ક્યુનેટ વિહાન ડાયરેક્ટ સેલિંગનું ઓનલાઇન બિઝનેસમાં 1 ડોલરના પ્રોડ્કટને 500 ડોલરમાં વેચવામાં આવતી હતી. ધંધો કઈ રીતે કરવો તે અંગે લોભામણી સ્કીમ રજૂ કરી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રોકાણ કરાવી પરત ન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. દેશમાં 12 લાખ લોકો અને ગુજરાતમાં 2 લાખ લોકોએ રોકણ કર્યું હોવાનુ માનવામાં આવે છે, તેથી ગ...

પ્રધાને ખાતર કૌભાંડમાં જવાબદારી ન લીધી, પણ સેનેટરી નેપકીન આપવામાં સન્મ...

કેન્દ્રીય રોડ વાહનવ્યવહાર, ધોરીમાર્ગ, વહાણવટા, રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતમાં થયેલાં GSFC ખાતર કૌભાંડ અંગે તો કોઈ પગલાં લીધા નથી. કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવા છતાં ખેડૂતોને તેનું વળતર આપવામાં આવ્યું નથી. તેમણે યુરિયાનો જથ્થો પૂરતો હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્યમાં બે લાખ મે. ટનની જરૃરિયાત સામે 2.15 મે. ટન યુરિયા ઉપ...

સુરત વીજ કંપની સહિત અનેક જવાબદારોને છોડી મૂકાયા

સૂરતમાં ટયૂશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટનાનો શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પુરીએ પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને આપી દીધો છે. જેમાં વિજ કંપનીઓને ઓવરલોડ, ટ્રાન્સફોર્મર, સેફટી અને વ્યવસ્થિત વાયરીંગ કરવા માટે સઘન ઝૂંબેશ કરવા ભલામણ કરી છે. જેથી ભવિષ્યમાં શોર્ટ સર્કીટની શકયતા ઘટાડી શકાય અને આવી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય. વીજ કંપનીના કેબલ સતત સળગતાં રહ્યાં હતા...

ભ્રષ્ટાચાર અંગે વન પ્રધાન વસાવા સામે પગલાં નહીં, ફરિયાદી સામે ફરિયાદોન...

વન પ્રધાન ગણપત વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થઈ હતી. પ્રધાન વસાવાની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. પ્રધાન વસાવાની કુલ સંપત્તિ રૃ.77  કરોડથી પણ વધુંની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધ...

23 મોત પછી બીજા દિવસે સુરતમાં 17 માળની સીડી આવી, વહેલી આવી હોત તો બચાવ...

સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આ આગમાં 23 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ ફાયરને થયા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર હતી, તેમાં બે માળ કરતા વધારે ઉપર જઈ શકે તેવી સીડી ન હતી. જેના કારણે કેટલાક બાળકોએ પોતાનું જીવ બચાવવા માટે ચોથા માળ પરથી છલાંગો લગાવી હતી. છલાંગ લાગવા...

37 હજાર બાળકો ગુજરાતમાંથી ગુમ થયા

બાળકો ગુમ થવાના મામલે ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવે છે. આ સમગ્ર મામલે વાત કરવામા આવે તો 2 જુન, 2015થી 21 ડિસેમ્બર, 2018 સુધીની મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી દર મહિને 882 જેટલા બાળકો ગુમ થાય છે. આંકડાઓ અનુસાર ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 37,06૩ બાળકો ગુમ થયા છે અને દુઃખની વાત એ છે કે તેમાંથી મોટાભાગના બાળકો ક્યારેય પાછા મળતા નથી. ગુજરાત...

ગોડસેને દેશભક્ત કહેનારા વિષ્ણું પંડ્યાને ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી હા...

આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલગીરીનો આરોપ પ્રજ્ઞાસિંહ ઠાકુર પર છે. દેશ માટે આતંકવાદીઓ માટે લડીને સહિદ થયેલા અધિકારી કરકરેને પાકિસ્તાન સાથે જોડી રહ્યાં છે. ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યાં હતા. પછી, સુરતમાં ગોડસેની છબી સામે હિન્દુ મહાસભાએ આરતી ઊતારી હતી. હવે નરેન્દ્ર મોદીના ચાહક અને ટીવી પર ચર્ચા દરમિયાન ભાજપ કે સંઘની વિચારધારા ધરાવતાં વિષ્ણુ પંડ્યાએ કહ્...