Thursday, August 13, 2026

નર્મદા નહેર ફાટતા પાણીનો વગાડ થયો, હવે પાણી નથી

નર્મદા નહેર ફાટવાના કારણે મોટા પ્રમાણમાં પાણી રૂપાણી સરકાર બગાડી રહી છે. 2001થી 2019 સુધી નર્મદા નહેર 800 સ્થળોએ ફાટી છે. જેમાં સૌથી વધું તો 2014-15થી ળઈને 2018 સુધી 295 સ્થળે 12 જિલ્લામાં નર્મદા નહેર તૂટી હતી. તે રૂપાણી અને આનંદી પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તૂટી છે. આ બધી નહેર પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં બની હતી. 2019માં નહેર ફટવાની...

ગરીબોની છાસમાં 5 અને દૂધમાં 2નો ભાવ વાધારો, પણ શ્રીમંતોના ઘીમાં માંડ ર...

દૂધમાં રૂ.2 અને છાસમાં રૂ.5 ભાવ વધારો કરાયો છે. પણ શ્રીમંતો ખાય છે તે ઘીના ભાવમાં માત્ર રૂ.5નો જ વધારો કરાયો છે. ઘી ખરીદીને ગરીબ કે મધ્યમ વર્ગ ખાતો નથી. શ્રીમંત લોકો જ ઘી ઘાય છે. તેમ છતાં ભાવ તો ગરીબ લોકો પાસેથી જ વધારે લેવાની નીતિ ભાજપ સંચાલિત અમૂલ ડેરીએ અપનાવીને ડો.કુરીયનના વિચારોની હત્યા કરી છે. ખરેખર તો દૂધમાં એક રૂપિયો વધારીને, છાસમાં કોઈ વધાર...

મસ્જિદના સ્થાને રેસ્ટોરાં અને કબ્રસ્તાનની જગ્યાએ મોંઘા ફ્લેટ અમદાવાદમા...

અમદાવાદના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલી સીમરન રેસ્ટોરન્ટના માલિક આસિફ અયુબખાન પઠાણ, મોહમ્મદ આમીન પઠાણ, મોહમ્મદ ફારૂક પઠાણ અને અબ્દુલવહીદ શેખે મસ્જિદના નામે ખોટા દસ્તાવેજો ઊભા કરીને મદરેસાની જગ્યા પર રેસ્ટોરન્ટ બનાવી તેનું લાયસન્સ મેળવી લીધું છે. પોલીસે તમામ આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે. મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ હસ્તક હતી. મસ્જિદન...

પાક વિમો લેવા ખેડૂતોની 35 કિ.મી.ની પદયાત્રા, વીમા કંપનીઓ ઠંડી કચેરીમાં...

અછતની સ્થિતિ હોવા છતાં પણ ખેડૂતોને પાકવીમો આપવામાં આવ્યો નથી. આ પાક વીમો ન ચુકવાતા ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકવીમો વહેલી તકે આપવામાં આવે તે માટે સુરેન્દ્રનગરના ખેડૂતોએ 35 કિલોમીટર પગપાળા ચાલીને કલેક્ટરને આવેદન પત્ર આપીને વહેલામાં વહેલી તકે પાક વીમો આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના...

વડાપ્રધાને ઉદઘાટન કર્યા બાદ એસવીપી હોસ્પિટલ નિષ્ફળ, કાવાદાવા શરૂં

વી.એસ.હોસ્પિટલનાં દાતા ટ્રસ્ટીઓને કાયમ માટે દૂર કરી દેવા માટે. મડિકલમાં ફંડ મળી રહે તથા જંગી ચૂંટણીફંડ પ્રાપ્ત થાય તેવા હેતુથી શહેરીજનોનાં નામે અમપાએ રૂ.750 કરોડનાં ખર્ચે 18 માળની અતિઆધુનિક હોસ્પિટલ બનાવી દીધી છે. જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ ભાજપના સત્તાધિશો ગરીબ વિરોધી એક પછી એક નિર્ણયો લઈ રહ્યાં છે. મોદીએ ઉદઘાટ...

ગોડસેનું વોટ્સએપ ગૃપ ચલાવનારા સામે પગલાં નહીં, આરતી ઉતારનારા સામે ફરિય...

મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કરનારા તત્વો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. તમામની અટકાયત પણ કરાઇ છે. ગુજરાતે પૂજ્ય બાપુની જન્મભુમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં તે માટે પોલીસે ફરિયાદ દખલ કરી છે. ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે. મહાત્મા ગાંધીની ગુજરાતમા...

દ્વારકાના લોકોનું અડધુ પાણી એસ્સર કંપનીને ભાજપ સરકાર આપી દે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કર્યો હતો. 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલો છે તેમ છતા 6 મહિના પસાર થઈ ગયા પછી પણ અને સામે ચોમાસુ એક મહિના પછી શરૂ થવાનું છે ત્યારે અછતગ્રસ્તોને સરકારે ઓછી મદદ કરી છે. અછતગ્રસ્ત વિ...

108ને વીએસ હોસ્પિલમાં ન લઈ જવા અમપાએ આપી સૂચના

સત્તાનાં મદમાં આવી ગયેલાં સત્તાધીશોએ 108 નાં કર્મચારીઓને પણ દર્દીઓને હવે સીધા એસવીપીમાં જ લઇ જવાની સૂચના આપી દીધી છે તેના કારણે વી.એસનો એક સમયે ભીડથી ઉભરાતો ટ્રોમા વોર્ડ આજે ખાલીખમ થઇ ગયો છે. 9 સેવાઓ બંધ કરી દીધા બાદ અમપાના ભાજપના સત્તાધિશોએ હવે મનમાની શરૂ કરી છે. તમામ વોર્ડમાં ખાટલા ખાલી થઈ ગયા છે. સફાઈ થતી નથી. જુના પલંગ, વેરવિખેર ફર્નિચર જોવા...

રામદેવનગર ગાંજો વેચનારા સામે મહિલાઓની વાદળી ગેંગે દેખાવો કર્યા

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા રામદેવનગરમાં દારૂ અને ગાંજો વેચાય છે. છેલ્લાં કેટલાય મહિનાથીઓ સવાર સાંજ દારૂ ગાંજાની વિરૂધ્ધમાં રેલીઓ કાઢતી મહિલાઓની પીડા પોલીસને સંભળાતી નથી. દારૂ ગાંજામાં બરબાદ થઈ રહેલા પોતાના પતિ અને સંતાનોને બચાવવા માટે રામદેવનગરની મહિલાઓ એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને તે અંગે નિયમ પ્રમાણે સેટેલાઈટ પોલીસ પાસે ...

જાણીતા ઉદ્યોગપતિએ મિત્રની પત્નીનો પ્લોટ વેચીં મારી કૌભાંડ કર્યું

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ઓશવાળ સહિતની જાહેર સંસ્થા સાથે જોડાયેલા આર.કે. શાહે મિત્રના પત્નિની મિલકત વેચીને મોટું કૌભાંડ કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જામનગરના સાધના ટ્રાન્સપોર્ટના માલિક કિલુભાઈ વસંતના અવસાન બાદ તેમના અંગત મિત્ર રમણીક કે. શાહ દ્વારા  મિત્રના પરિવાર સાથે દગો કરીને જીઆઈડીસી ફેસ-3માં આવેલા પ્લોટનો આર.કે. શાહે બોગસ વેચાણ કરાર કરી બ...

વડોદરામાં યુવા BJPના નેતા યુવતી સાથે ગંદી ભાષામાં વાત કરતાં પકડાયા

વાતચીતનો વીડિયો વાઇરલ, બિયરની પાર્ટી પણ હતી વડોદરામાં ભાજપને લાંછન લગાડે તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેર યુવા મોરચાનો વોર્ડ નંબર 3નો ઉપપ્રમુખ આકાશ પટેલ એક યુવતી અને મિત્રો સાથે બેસીને બિયર પાર્ટી કરી રહ્યો છે. અશ્લિલ ભાષામાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. કારેલીબાગના વીઆઈપી રોડની સોસાયટીમાં રહેતો આકાશ વોર્ડ નંબર 3માં યુવા મોરચાનો ઉપપ્ર...

ગાંધીજીના હત્યારા નાકમાં નથ પહેરનાર નથુની સુરતમાં આરતી ઊતારી

સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.’ તેની સામે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.' ત્યારથી વિવાદ ઊભો થયો છે. ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સાધ્વી સામે કોઈ પગલાં લીધા નથી. કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા માટે ન...

ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીમાં ફેસબુકને ફેકબુક બનાવવા ભાડુંતી માણસો ર...

ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી 15 મે 2019 સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચાર માટે રૂ.53 કરોડ ખર્ચ કર્યો છે. ગુજરાતમાં બન્ને પક્ષોએ જંગી ખર્ચ કર્યું હતું. ફેસબુકની જાહેરાત પ્લેટફોર્મ પર 1.21 લાખ વખત રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ રૂ.26.5 કરોડ ચૂકવ્યા હતા. જેમાં ભાજપે સૌછી વધું ખર્ચ કર્યું હતું. ઉપરા...

રણકાંઠે બે મહિનાથી ગામમાં પાણી નથી આવતું, લોકો હીજરત કરી ગયા

બનાસકાંઠાના સિંગોતરિયા, અનવરપૂરા, કોડધા, તારાનગર, ફતેગંજ, ગામોના લોકોની વેદ પારાવાર છે. સિંગોતરીયા અને કૈલાસપુરામાં બે માસથી પીવાનું પાણી મળતું નથી. દિવસમાં એક વાર પાણીનું ટેન્કર સંપમા ઠાલવીને જાય છે અને દોરડા વડે ખેંચીને ઘેર લાવવું પડે છે. પાણી વગર લોકો ગામ છોડી મોટી સંખ્યામાં જતા રહયા છે. ગામમાં 150 પેકી 100 ઉપરાંત પરિવારો ઢોરઢાંખર લઈ સૌરાષ્ટ્ર ત...

ખેડૂત રગનાથ પટેલે ખેતરમાં આત્મહત્યા કરી લીધી

થરાદના માંગરોળ ગામના રગનાથભાઇ માધાભાઇ પટેલ નામના 48 વર્ષીય ખેડુતે પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી. આ ચકચારી ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી.અને મૃતદેહને રેફરલ હોસ્પીટલમાં પી.એમ. અર્થે લઇ આવી હતી.અને પીએમ બાદ વાલીવ...