ગાંધીનગરમાં કેસરીસિંહે રૂ.120 કરોડનું કૌભાંડ સરકારી કર્મચારીઓ સાથે કર્...
ગાંધીનગરના પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં જમીનો ખરીદી પ્લોટિંગ સ્કીમના નામે 9 હજાર જેટલા સભાસદો સાથે રૂ.120 કરોડની ઠગાઇ કરવામાં આવી છે. 2011માં કેસરીસિંહ ચૌહાણ અને તેના ભાગીદારોએ સાથે મળીને એક સ્કીમ બહાર પાડી હતી. આ ઉપરાંત કેસરીસિંહ ચૌહાણની સાથે રહેલા અન્ય ભાગીદારોએ સાથે મળીને સભાસદો પાસેથી જમીનની મૂળ કિંમત જેવી કે, આઠ લાખ, નવ લાખ જેવી રકમ પણ ઉ...
ચૂંટણનું પરિણામ આવ્યું નથી ત્યાં ખેડૂતોની વિજળીમાં કાપ
ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી સમયે 12 કલાક વીજળી આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી જે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવતી હતી તે ખેડૂતોએ હવે તંત્ર દ્વારા 8 કલાક વીજળી આપવામાં આવી રહી છે. તેમાં પણ અનેક ગામ એવા છે કે જ્યાં બે કલાક પણ વિજળી મળતી નથી. એક તરફ ગુજરાતમાં પાણીની અછતના કારણે ઘણા ખેડૂતો વાવેતર નથી કરી શક્યા અને...
બનાસકાંઠાના EVMમાં ગરબડ થઈ હોવાનો આરોપ, ઉમેદવારે ધરણા કર્યા
બનાસકાંઠા લોકસભા સીટના ઇવીએમ જગાણા ખાતે સટ્રોન્ગ રૂમમાં છે. ત્યારે પોતાનું નસીબ અજમાવનાર એક અપક્ષ ઉમેદવાર ઇવીએમમાં ગરબડીની આશંકા જતાવતા કલેકટર કચેરીએ ધરણાં પર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
બનાસકાંઠા લોકસભા સીટ પર વાવ તાલુકાના તખતપુર ગામના ભરતકુમાર ખેમાભાઈ ચરમટાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ઇવીએમમાં ગરબડીની આશંકાએ જગાણા સ્થિત સટ્રોન્ગ રૂમ ખાત...
વૈશ્યાવૃત્તિ માટે બદનામ વાડિયામાં કુંવારી યુવતીઓના લગ્ન થવા લાગ્યા
બનાસકાંઠાનાં થરાદનાં અંતરિયાળ ગામ વડિયા ગામ મહિલાઓના દેહ વ્યાપાર માટે દેશભરમાં બદનામ હતું. વાડિયામાં બદલાવ આવે, ત્યાંની દીકરીઓ પરણે અને સામાન્ય પરિવારની જેમ સાસરે જાય અને પોતાનો સંસાર શરૃ કરે એવા સ્વપ્ન સમગ્ર ગુજરાતના સમજુ લોકોનું હતું. હવે આ ગામ સુધારા પર છે. અહીં યુવતીઓ લગ્ન કરવાના બદવે વેશ્યાવૃત્તિ કરાવવા માટે તેના પિતા અને ભાઈ દલાલ બની જતાં હતા...
ગુજરાતના 10 મોટા બંધોનું પાણી પિવા માટે રાખી સિંચાઈ બંધ કરો – કે...
કેન્દ્ર સરકારે પત્ર લખી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુને એક અઠવાડિયા પહેલાં સલાહ આપી છે કે, પાણીનો ઉપયોગ સમજી-વિચારીને કરે. કેન્દ્રિય જળ આયોગે કહ્યું છે કે તેઓ ગુજરાતનાં 10 મોટા બંધો પર નજર રાખે છે. જ્યાં સુધી બીજા બંધો સરકાર ન બનાવે ત્યાં સુધી આ બંધનું પાણી સિંચાઈ માટે વાપરવાના બદલે માત્ર પિવાના અનામત જત્થા માટે જ...
4 વર્ષ પછી ફરી એક વખત તૂવેરદાળમાં ભડકો થશે
ગુજરાતમાં 2.55 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરીને 3.30 લાખ ટન ઉત્પાદન ગયા વર્ષે થયું હતું. જેમાં ઉત્પાદકતાં 2380 કિલોથી ઘટીને હેક્ટર દીઠ આ વખતે 1800-1700ની આસપાસ રહે એવી ધારણા કૃષિ વિભાગની છે. ગુજરાતમાં ઉત્પાદન નીચું જેવાના કારણે તુવેર દાળનું ઉત્પાદન ઓછું કરવાથી પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયા જેટલી કિમંત થશે. ગત વર્ષની સરખામણીએ તુવેર દાળના ઉત્પાદનમાં ...
હું જીવું છું, મારા મોતનો દાખલો કેમ નિકળે, પતિએ કરી છેતરપીંડી
દ્વારકામાં રહેતા રૂડીબેન નામના મહિલાનું તેના પતિ નાથાલાલ સાથે SBIમાં સંયુક્ત ખાતુ હતું અને ખાતામાં રૂડીબેને તેમના છોકરાઓના સારા ભવિષ્ય માટે પૈસા જમા કરાવતા હતા. ખાતામાં જમા થયેલા પૈસા પર રૂડીબેનના પતિ નાથાભાઈની નજર બગડી અને તેણે તમામ પૈસા ઉપાડી લેવાનું નક્કી કર્યું હતું. જો પૈસા ઉપાડવા હોય તો પત્નીનું નામ સંયુક્ત બેંક ખાતામાંથી કઢાવવું પડે તો જ ...
ગાંધીનગરમાં પાણીના મીટર કાઢી નાંખ્યા, હવે રાજ્યમાં લગાવાશે
ગુજરાતમાં પાણીનું રેશનાલાઇઝેશન કરીને 1.22 કરોડ ઘરમાં પાણી વપરાશના મીટર લગાવાશે. જેમાં 67.75 લાખ ગ્રામ્ય વિસ્તારમાં અને 54.74 લાખ શહેરી વિસ્તારમાં ઘર આવેલા છે. 6 હજાર ગામ એવા છે કે જ્યાં પિવાનું પાણી નળ મારફતે પહોંચતું નથી. શહેરોમાં 20 લાખ ઘર એવા છે કે તેઓ નળ નહીં પણ ટેપ કે કુવામાંથી પાણી મેળવે છે. તેમને મીટર નહીં લગાવી શકાય. જોકે મીટરથી પાણી આપવાની...
ગાંજો પિનારા પતિ અને પુત્રો સામે અમદાવાદની મહિલાઓનો જંગ
અમદાવાદમાં ઈસ્કોન મંદિર પાસે આવેલી રામદેન નગર વસાહતમાં દારુ અને ગંજાનો ભારે વિરોધ મહિલાઓ કરી રહી છે. અહીં ગાંજો અને દારુ પિવાનું મોટું પ્રમાણ છે. દીકરા અને પતિ દારુ અને ગાંજો પીતા હોવાથી તેમને વહેલા મોત થઈ રહ્યાં છે તેથી અહીં વિધવાઓનું પ્રમાણ વધું છે. તેથી મહિલાઓએ નક્કી કર્યું છે કે આ બદી સામે લડીને સુધારો લાવીને પોતાના કુટુંબનું આરોગ્ય સારું કરવુ...
રસ્તા પર કચરો નાંખવાના મુદ્દે દુકાનદારે કોર્પોરેટરને ફટકાર્યા
અમદાવાદના મેઘાણીનગર રત્નસાગર ચાર રસ્તા નજીક દુકાન ચલાવતા શ્રીધર ગિરધારીલાલ નામનો દુકાનદાર દારૂ પીને ચાર રસ્તા પર કચરો નાંખવા ગયો હતો, ચાર રસ્તા પર કચરો નાંખવા બાબતે સફાઈ કર્મચારી અને શ્રીધર વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યારે આ બોલાચાલી થઇ રહી હતી ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના કોર્પોરેટર બીપીન પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેના કારણે બંને વચ્ચેનો ઝઘડો...
બે પત્નીઓની હત્યાનું રહસ્ય 18 વર્ષ પછી ખુલ્યું, બળાત્કાર જવાબદાર
18 વર્ષ પછી પોલીસને જાણ થઈ કે પત્નીઓના બે હત્યારા પૈકીનો એક મુનેશસિંગ મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાં ફરી રહ્યો છે. અમદાવાદ પોલીસ મધ્યપ્રદેશ ગઈ અને મુનેશસિંહની ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ઓનર કિલિંગમાં બીજો આરોપી નરેન્દ્રસિંગ પોલીસ પકડી શકી નથી. 1997માં મધ્યપ્રદેશના ભવાનપુરાનો રહેવાસી મુનેશસિંગ ભદોરિયા તેની પત્ની વંદના લઇને અમદાવાદ...
70 વર્ષ જુની લોકમાન્ય વી.એસ. હોસ્પિટલને હથોડામારી તોડવાનું શરૂ, 80 ટકા...
સરદાર પટેલે દાતાઓની મદદથી ઊભી કરેલી 70 વર્ષ જુની વાડિલાલ સારાભાઈ હોસ્પિટલને આખરે તાળા મારી દેવા માટે ભાજપના નિષ્ઠુર નેતાઓએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ 80 ટકા બંધ કરી દીધી છે. હોસ્પિટલમાં કોઈ ન જાય તે માટે સીડીઓ પર હથોડા મારીને તોડી નાંખવામાં આવી છે. પત્રકારોને અંદર જવા દેવા પ્રતિબંધ મૂકી દેવાયો છે.
વી.એસ. હોસ્પિટલની ટાંકણી પણ ખસેડવામાં નહીં આવે અને...
સોમાલિયન ચાંચિયાઓ કેમ ગુજરાતી લોકો પર હુમલા કરે છે ?
કુવૈતના દરિયામાં ફરી એક વખત ગુજરાતી માછીમારોને નિશાન બનાવાયા છે. માછીમારી કરી રહેલા બીલિમોરાના ખાપરવાડાના દલસુખ ટંડેલ પર ચાંચિયાઓએ આડેધર ફાયરિંગ કર્યું હતું. તેમને 3 ગોળી વાગતા તેમનું સારવાર દરમ્યાન 11 મે 2019માં મોત થયું હતુ. ચાંચિયાઓએ દલસુખભાઈની બોટમાંથી 80 કુવૈતી રોકડા દિનાર, માછલીઓ અને કોમ્પ્યૂટરની લૂંટ ચલાવી હતી. કેરળની એનજીઓ અને ભારતીય દૂતાવા...
કંડલામાં વાહન અને મશીન કૌભાંડ
કંડલા બંદરમાં 2700 કર્મચારીઓને માટે 40 વાહનો લેવામાં આવેલા છે. અધિકારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય સુવિધા માટે પણ વાહનના ફાળવણી કરવામાં આવી હતી. છતાં 3 વર્ષમાં ભાડેથી વાહન ચલાવીને રૂ.7 કરોડ ચૂકવી દેવાયા છે. પેટ્રોલ-ડીઝલનો લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. દર વર્ષે રૂ.2 કરોડથી વધું ખર્ચ કરેલો છે. ડ્રેજીંગ વાહન કૌભાંડ કંડલાની ખાડીમાં દરિયાઈ માર...
સુરત હવાઈ મથક પાસે 90 ઊંચી બિલ્ડીંગો બનાવવાની મંજૂરી આપનારા અધિકારી સા...
કુલ 90 ઈમારતો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ છે તે પૈકી વેસુ એન્ડ પરની 18 ઈમારતો એવી છે કે જે રહેણાંક છે. પરંતુ આ ઈમારતોના કારણે રન-વેનું વિસ્તરણ થઈ શકતું કે નથી. રન-વેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નથી. કુલ 2,905 મીટરના રન-વેમાંથી 2,250 મીટરના રન-વેને જ ઉપયોગમાં લઈ શકાય છે. લાંબા સમયથી અહીં ઊંચી ઈમારતો ન બનાવવા માટે હવાઈ મથકે નિયમો બનાવેલા છે. તેમ ...

English