મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...
ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...
નિવૃત્ત થાય તેના કરતાં ઓછા કર્મચારીઓની ભરતી કરતી ગુજરાત સરકાર
2019-20માં રાજ્ય સરકાર 35 હજાર કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે જાહેરનામું બહાર પાડશે. જેમાં 50 ટકાથી વધું શિક્ષકો અને પોલીસની હશે. મહેસૂલ અને આરોગ્ય વિભાગ ઉપરાંત જાહેર સાહસના કર્માચારીઓ અને અનુદાન મેળવતી સંસ્થાઓની જગ્યાઓ ભરવા આદેશો કરાયા છે. 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરી સકાઈ હતી. લોકસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે સત્...
પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે
સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...
સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત
છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે. કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...
1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...
NCPના પાંખ વગરના પ્રમુખ બબલદાસ આવ્યા અને બબાલ ચાલું
NCPની ઘડીયાળના કાંટા હવે ઉંધા ફરવાનું શરૂં થયું છે. શંકરસિંહના કહેવાથી કાર્યકારી પ્રમુખ તો આવી ગયા. પૂર્વ પ્રમુખ જયંત બોસ્કી હવે પ્રમુખ પદે રહ્યાં નથી. પણ નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે જ રાખવામાં આવી છે. બબલદાલ જે કંઈ નિર્ણય લેશે તે શંકરસિંહને પૂછીને નહીં પણ જયંત પટેલને પૂછીને લે એવી લેખિત એપોઈન્ટમેન્ટ ઓર્ડરમાં ખાસ નોંધ મૂકવામાં આવી છે. આમ શરદ પવ...
કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત
કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્...
યુકેના લેસ્ટરશાયરની એક છબીએ અમદાવાદની ગંદી આદત સુધારી
allgujaratnews.com દ્વારા આ અહેવાલ 28 એપ્રિલે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો પત્રકાર સંજય ત્રિવેદીએ પોતાની માસીએ યુકેના લેસ્ટરશાયરથી મોકલાવેલી એક તસવીરને ટ્વીટર પર મૂકીને અમદાવાદાના કમિશનર વિજય નહેરાને ટ્વીટ કરતાં તે બાબતને ગંભીર લઈને અમદાવાદ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પહેલા લંડન રહેતા તેમના માસી સ્મિતાબેન જોશીએ લેસ્ટરશાયરનો એક ફો...
ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ
ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...
રૂપાણીના પ્રધાન કુંવરજી બાવળીયાએ પોતાના ગામ અમરાપુરમાં જમીન કૌભાંડ કર્...
ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા સામે સરકારી 20 એકર જમીન પચાવી પાડવાના કેસમાં 7 વર્ષની સજા થઈ છે. તે જમીન જ્યાં આવેલી છે તે અમરાપુર ગામ છે અને આ ગામ કુંવરજી બાવળીયાનું ગામ છે. જ્યાં તેમની શૈક્ષણિક સંસ્થા આવેલી છે. કોંગ્રેસને દગો ભારે પડી શકે 2018માં કુંવરજી બાવળીયાએ જસદણની બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસ અને મતદારોને દગો દઈને ...
પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...
રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા. અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...
કૃષિ પ્રધાન રણછોડ-રૂપાલાના વિભાગના ખાતર કૌભાંડની ચૌંકાવનારી વિગતો વાંચ...
ખાતર કૌભાંડ એક લોટમાં થયું હતું ? આખરે 705 ગ્રામ વજન ઘટ નિકળી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપની - GSFCના સરદારનું DAPની એક થેલીએ રૂ.150થી રૂ.200નો ગોટાળો થયો છે. રાજ્યના પૂરવઠા વિભાગે જેતપુરમાં 50 થેલીનું વજન કર્યું હતું. જેમાં 10 મે 2019માં રાજના 12.30 કલાકે જાહેર કર્યું હતું કે, 50 કિલોની એક બોરીએ 585 ગ્રામ ઓછું વજન છે. તેમાં બોરીની પ્લાસ્ટીકની ...
અમિત ચાવડાએ જનતા રેડ કરીને ખાતર કૌભાંડ પકડી પાડ્યું
ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં મગફળી કૌભાંડ, તુવેર દાળ કૌભાંડ જેવા અનેક કૌભાંડો બાદ હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સત્તાધારીઓની મિલીભગતથી ગુજરાતના કાળી મહેનત કરીને દેવામાં ડૂબેલા ગરીબ અને ભોળા ખેડૂતોને છેતરીને ખાતરની થેલીમાં ઓછા વજનનું ખાતર આપવામાં આવે છે. જગતના તાત ખેડૂત ભાઈઓને હેરાન કરવામાં ક્યાયથી પણ બાકી ના રાખનારી ભાજપ ...
કેતન કેબલ ઈન્ડસ્ટ્રીઝ પર બોગસ માર્ક વાપરવા દરોડા
ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના પીવીસી ઇન્સુલેટેડ વાયરનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 10-05-2019ના રોજ કેબલ ઉત્પાદક મેસર્સ કેતન કેબલ ઈન્ડસ્ટ્રીઝ, 118/8, વિદ્યા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રંગ કેમિકલ્સની સામે, અંબિકાનગર પાસે, ઓઢવ, અમદાવાદ-382415ના પરિસરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિ...

English