Thursday, August 13, 2026

બળાત્કારી નારાયણ સાઈ ભગવાન મટી કેદી નંબર 1750 બની ગયો

અત્યાર સુધી નારાયણ સાઈ કાચા કામનો કેદી હતો. હવેથી તેનું સરનામું સુરતની લાજપોર જેલ છે. બેરેક નંબરસી-6 તેનું નિવાસ બની ગયું છે. જેલમાં કેદી નંબર 1750 તરીકે તે ઓળખ થઈ છે. નારાયણ સાઈને જેલના મેન્યુલ પ્રમાણે જેલનું જ જમવાનું આપવામાં આવે છે. 6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાઈ સહિત તેની મદદગા...

સૌરાષ્ટ્રના 36 શહેરો અને હજારો ગામોને પિવાનું પાણી 10 દિવસથી 2 દિવસે મ...

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે. ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય...

પોતાને કૃષ્ણનો અવતાર કહીને યુવતિઓને નારાયણ સાંઈ ફસાવતાં હતા

ગુજરાતના ઢોંગી સંત નારાયણ આશારામને આજીવન સજા થતાં  પીડિતા સાધિકાએ જણાવ્યું હતું કે, નારાયણને ફાંસીની સજા થઇ હોત તો એને એક જ વખત દુઃખ થાત પછી જે ખતમ થયો હોત. પણ તેને ફાંસી થઈ નથી તેથી તે જીવીત છે. હવે તે જીવનભર કારાવાસમાં સજા ભોલવશે. જિંદગી પોતાના કુકર્મો યાદ આવશે, કુકર્મોને કારણે સજા ભોગવી રહ્યો હોવાનો અહેસાસ થશે. મને એકને નહિ પણ મારી જેવી અનેક પીડ...

ભ્રષ્ટ આવકવેરા અધિકારી દિનેશની ગેંગને 3 વર્ષની સજા

દાહોદમાં રૂ.65 લાખની લાંચ માગવાના કેસમાં દાહોદ અદાલતે તત્કાલીન આવકવેરા અધિકારી દિનેશ મીણાને 4 વર્ષ કારાવાસ ધકેલી દેવામાં આવ્યો છે. 9 માર્ચ 2017માં દાહોદ, મહીસાગર અને પંચમહાલ ઉપરાંત વડોદરાની આઇટી વિભાગની ટુકડીઓએ નોટ બંધી દરમિયાન થયેલા નાંણાકીય વ્યવહારોને પગલે રણછોડરાય પેટ્રોલિયમ પર દિનેશ લખનલાલ મીણાની ટુકડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે મહેશ મોરીને ...

મોદીનો 100 સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ નિષ્ફળ માંડ 10 ટકા કામ થયું

100 સ્માર્ટ સિટી બનાવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સદંતર નિફ્ષળ રહી હોવાનો મત નિષ્ણાંતોએ વ્ક્ત કરીને જાહેર કર્યું છે કે 96 સમાર્ટ શહેરોમાં 10 ટકા પણ કામ થયું નથી. સુરત, પૂણે, ઈન્દોર, ભુવનેશ્વર સ્માર્ટ સિટી પ્રોજેક્ટો વિકસાવવામાં અન્ય શહેરોથી થોડા આગળ છે, જ્યારે બાકીના સ્માર્ટ સિટી વિકસાવવાની બાબતમાં માંડ દસ ટકા કે તેનાથી ઓછી પ્રગતિ થઈ છે. તેન...

ગુજરાતમાં પાણી માટે પાણીપત થાય તે દિવસો ભગવાન ન દેખાડે

છેલ્લાં બે દિવસથી પાણીની ભયંકર તંગી અને વકરતી જતી સમસ્યા વિષે જે લખાયું એનો જાણે કે આજના અખબારોમાં પડઘો પડતો હોય તેમ ‘ગાર્ડન ઓફ ગુજરાત’ એટલે કે ગુજરાતનો બગીચો કહેવાય એવા દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની વિકરાળ તંગીએ દેખા દીધી છે. નવસારીમાં પાણીની સમસ્યા વિકટ બને, વલસાડમાં પાણી મુદ્દે હોબાળો થાય, નર્મદા સૂકાય, ઉકાઈ બંધનાં પણ તળિયાં દેખાવા માંડે એવી પરિસ્થ...

નારાયણ સાંઈને આજીવન જેલમાં પસાર કરવાની સજા, પિતા આશારામનું જીવન પણ જેલ...

આસારામના પુત્ર નારાયણ સાંઇને સુરતની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા 6 વર્ષે આપી છે. સાધિકા દુષ્કર્મ કેસમાં આ ચૂકાદો આપવામાં આવ્યો છે. આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતુ. પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ હતી. નારાયણે ધાર્મિક સંસ્થામ...

તળાવો ઉંડા કર્યાનો દાવો પણ તેનું શું પરિણામ આવ્યું ? ફરી એજ જુઠું બોલત...

ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.330 કરોડના 13,834 કામો થશે. જેમાં 14,000 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું ફરી એક વખત નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાને આ માટે એક બેઠક બોલાવીને સમિક્ષા કરી હતી. સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવા...

અમદાવાદનો પ્રદુષિત પહાડ એક કરોડ ટન સુધી, ફેફસાના રોગથી 5 હજાર લોકો મોત...

અમદાવાદ સહિત રાજ્યમાં ઘન કચરો તથા પર્યાવરણના પ્રશ્ને  અંગે સંતોષજનક પગલાં ન લેવાતા હોવાની ગંભીર નોંધ લઈને  નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વિજય રૂપાણીની સરકારની આકરી ટીકા કરી છે. શું પગલાં લેવામાં આવે છે તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. અમદાવાદની પીરાણા સોલીડ  વેસ્ટ ડમ્પ સાઈટ 95 લાખ મેટ્રિક ટન થઈ ગયો છે. 6 મહિનામાં ડુંગર 1 કરોડ મેટ્રિક ટનને આંબી જશે....

મોદી-રૂપાણીની સૌની યોજના ઘરમૂળથી કેમ ખોટી પૂરવાર થઈ રહી છે

રાજ્યનાં 204 જળાશયોમાં સરેરાશ 34.41 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં તો માત્ર 11.82 ટકા પાણી બચ્યું છે.  બે બંધમાં 80 ટકા પાણી છે બાકી સૌરાષ્ટ્રના 80 બંધમાં સહેજ પણ પાણી રહ્યું નથી. કચ્છના 20 બેધોમાં 14 ટકા જેવું પાણી છે. ઉત્તર ગુજરાતમાં 15 બંધમાં 17 ટકા પાણી છે. પાણીની ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકી સાથે આફત ઉતરી આવી છે.  ગુજરાતના પ...

રૂપાણીના પોલા વચનો, 1000 કરોડનું ખર્ચ છતાં પાણી માટે અલવલ્લીમાં વલખા

ગાંધીનગર : એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 10 મે 2018ના દિવસે અરવલ્લી જિલ્લાના મેઘરજના બાંઠીવાડા ગામે તળાવ ઊંડુ કરાવવાનો પ્રારંભ કરાવતાં જાહેરમાં પ્રજાને વચન આપ્યું હતું કે, પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાતની પાણી સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. ચારીયા નદી અને કોતરને પુન: જીવિત કરવાનાં સુ...

ગુજરાતની ગાયીકા ભૂમિ પંચાલની ધરપકડ

2016માં અમદાવાદમાં ભૂમિ પંચાલે 2016માં આત્મહત્યા કરી હતી. જે આર જે કનાલની પત્ની હતી. તેથી તે બનાવે સમગ્ર અમદાવાદને આંચકો આપ્યો હતો. આવો જ એક બનાવ ગુજરાતની લોકગાયીકા ભૂમિ પંચાલનો બન્યો છે. ગુજરાતી ગાયિકા ભૂમિ પંચાલ, તેના પિતા ડાહ્યાભાઇ પંચાલ, ભાઇ લાલો અને મિત્ર કિરપાલસિંહ વિહોલીની ધરપકડ અમદાવાદની રામોલ પોલીસે કરી હતી. આ બધાએ મળીને અમિત નામના એક ય...

ઊંઝા જીરૂ જીએસટી કૌભાંડ દબાવવી દેવાતા કેન્દ્રની એજન્સીઓ સક્રિય થઈ

ઊંઝામાં ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરાવા અને દસ્તાવ...

ઊંઝામાં GSTનું ગુજરાતનું સૌથી મોટું ઓપરેશન, 24 સ્થળે દરોડા

ગુજરાતના આજ સુધીના સૌથી મોટું GST સર્ચ ઓપરેશન ઊંઝામાં આજે સવારથી હાથ ધરાયું છે. જેના પર વેચાણ વેરા કમિશ્નર પી ડી વાધેલા અને નાણાં પ્રધાનની સીધી દેખરેખમાં કડક અધિકારી શુક્લ દ્વારા તપાસના કરવાના આદેશો કરાયાછે. રાજકોટ કરતાં પણ મોટું બોગસ બિલિંગ કૌભાંડ હોવાની શક્યતા છે. વેરા કૌભાંડના પડદા પાછળના સૂત્રધાર છટકી જશે. કારણ કે તે બીજાના નામે કેન્દ્ર સરકાર અ...

દ્વારકામાં રશીયાની કંપનીના 30 કરોડના કોલસા ચોરીમાં કોના હાથ કાળા ?

દ્વારાકાના વાડીનારમાં આવેલી ન્યારા એનર્જી કંપનીમાં 5 દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસા જેની કિંમત રૂ. 30 કરોડની ચોરી થઈ છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં 26 માર્ચ 2019ના ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંભાળીયાથી 16 કિ.મી. દૂરના નાના માંઢા ગામે આવેલા એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ...