ફેસબુક કે ફેકબુક, ભાજપના સૌથી વધું બોગસ ફેસબુક છતાં કોઈ પગલાં નહીં
એપ્રિલ 2019 મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સાચા સમાચારો, નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવા કેન્દ્રના ઈન્ફર્મેશન ટિકનોલોજી અને પ્રસારણ પ્રધાન રવિ શંકર પ્રસા સાથે વોટ્સએપના સીઈઓ ક્રિસ ડૈનિયલે મુલાકાત કરી હતી. વોટ્સએપ પર ખોટા સમાચારો ફેલાય છે, તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ કે રિવેન્જ પોર્ન અંગે કેટલીક સૂચનાઓ આપી હતી. ભ...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાનું ધારાસભા પદ જોખમમા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે, તેમની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ હતી, અને મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે, આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી 327 મતે...
વિજય રૂપાણી સામે ચોકીદાર ચોર છેના નાર લાગ્યા, મુખ્ય પ્રધાન કેમ સર્કિટ ...
મુખ્ય પ્રધાન વિજય રુપાણી 7 સ્થળોએ સરકારી હેલી કોપ્ટર લઈને પ્રજાના ખર્ચે ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાવવા ગયા હતાં. અગાઉ ગુજરાતના કોઈ મુખ્ય પ્રધાને આ રીતે નીચી પાયરી પર ઉતરવાનું કામ કર્યું નથી. તેઓ જ્યાં જાય છે ત્યાં કલેકટર કચેરી અને સરકારી અતિથિ ગૃહનો કબજો લઈને આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. 4 એપ્રિલ 2019માં પાલનપુરમાં બનાસકાંઠા લોકસભાની બે...
ભાજપની સરકારોએ ગુજરાતમાં 1 લાખ હોર્ડીંગ પાછળ રૂ.50 કરોડનું ખર્ચ કર્યું...
લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં
૫૧,૬૭૭ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૪૪,૯૪૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આ...
ચૂંટણી ખર્ચની રૂ.1000 કરોડની હેરાફેરી આંગડિયા પેઢીથી થઈ રહી છે
ગુજરાતમાં પૈસા અને કિંમતી માલની રોજની રૂ.500 કરોડની હેરાફેરી કરતાં આંગડિયામાંથી 40 ટકા આંગડિયા પેઢી બંધ પડી ગઈ છે. ચૂંટણી આચારસંહિતાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. મુંબઈમાં આંગડિયા પેઢીઓ પણ બંધ થઈ તેથી ગુજરાતની પેઢીઓ પણ બંધ થઈ છે. ફોન પર રોજ રૂ.500 કરોડના હવાલા પડતાં હતા. જોકે કેટલાક રાજકીય પક્ષોની મદદ માટે હાલ પણ ખાનગીમાં આવી પેઢીઓ કરોડો રૂપિ...
સુરતની હિન્દુસ્તાન સાઈનાઈડ કેમિકલ કંપની પ્રદુષણના કારણે તાળા મરાયા
સુરતના ઓલપાડમાં આવેલી હિન્દુસ્તાન સાઈનાઈડ કેમિકલ કંપનીને GPCB દ્વારા બંધ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા GPCB અધિકારીને કંપનીની આસપાસના ગામના લોકોએ જણાવ્યું હતું કે, આ કંપની દ્વારા કેમિકલના બગાડને કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ગામડાઓમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે GPCBએ આ કંપનીને નોટીસ પાઠવવામાં આવી હતી. આ નોટીસ બાદ પણ કંપની દ્વારા સાઈનાઇડના ઝેરી કચરાન...
800 કરોડના જમીન કૌભાંડમાં મુખ્ય પ્રધાન રૂપાણી આરોપી
મહેશ પટેલ દ્વારા લાખો રૂપિયાની સ્ટેમ્પ ચોરીનાં કેસમાં ફરિયાદ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપની દ્વારા તદ્દન કોરા ગીરો દસ્તાવેજો કે જેના પર એક રૂપિયો પણ સ્ટેમ્પ ડ્યૂટી સરકારમાં ભરવામાં આવી નથી, તેને પુરાવામાં લઇને સુરેન્દ્રનગરના જીતેન્દ્ર શાહના રહેણાંક મકાનનો કબ્જો લેવાનો હુકમ તત્કાલિન અધિક કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યાએ કરેલો હતો, આ અંગે ફરિયાદી જ...
રાજકોટ એરપોર્ટના 200 જમીન કૌભાંડમાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્ય...
ગુજરાતની રૂપાણી સરકારમાં સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ હવે 52 દિવસથી ભાગતાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરની અદાલતમાં તેને રજુ કરવામાં આવ્યો છે. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં કરોડો રૂપિયાની 800 એકર સરકારી જમીન પાણીના ભાવે વેચી દેવાના કૌભા...
માલ અને સેવા વેરામાં 88 કરોડની ખોટી ઈનપુટમાં કુશળ કંપનીનાં સંદીપ અગ્રવ...
સીજીએસટી અમદાવાદ દક્ષિણની કચેરી દ્વારા બનાવટી બિલો બનાવી જીએસટીની ખોટી ટેક્સ ક્રેડિટ માટે ચાલી રહેલા રેકેટનો પર્દાફાશ સેન્ટ્રલ જીએસટી અમદાવાદ સાઉથ કમિશનરેટની નિવારણાત્મક પાંખે બોગસ-બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કરવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં જીએસટીની ચૂકવણી નહીં કરીને ગેરલાયક ઇનપુટ ટેક્સ ક્રેડિટની મોટી રકમનો ગોટાળો બહાર આવ્યો છે. મેસર્સ કુશલ લિ...
મહેસાણા ડેરીના છૂટક દૂધ વિતરકો 10 ફેટના બદલે 6 ફેટ આપી લૂંટે છે
દૂધસાગર ડેરી મહેસાણાની 1300 દૂધ મંડળીઓ છે. દૂધ સાગર ડેરીએ અમુલ સાથે મર્જ કર્યું છે. તો બીજી બાજુ દૂધ મંડળીઓમાંથી ગ્રાહકોને જે છૂટક દૂધ વેચવામાં આવે છે એમાં ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. છૂટક વેચવામાં આવતું દૂધ 10 ફેટ નું હોતું નથી. 6 કે 7 ફેટ સુધી જ હોય છે. પરંતુ એ દૂધને10 ફેટના ભાવે ગ્રાહકોને વેચવામાં આવે છે. કેટલાક દૂધ મંડળીના સંચાલકોને ગેરર...
ફેસબુકે કોંગ્રેસના પેજ દૂર કર્યા ભાજપના નહીં
લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા વાંધાજનક 687 પેજને ઓપન પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. તેની સામે ભાજપના સૌથી વધું ફેક ફેસબુક પેઝ જોવા છતાં તેમની સામે કોઈ પગલાં લીધા નથી. એ વતાવે છે કે ભારતની ચૂંટણીમાં ફેસબુકનો અત્યંક ખરાબ રોલ સમે આવ્યો છે અને ભાજપને ચૂંટણી જીતવા માટે મદદ ક...
સિંહના 14 નહોર સાથે તુલસીશ્યામ પાસે એક વ્યક્તિ ઝડપાયો
14 ફેબ્રુઆરી 2019ના દિવસે તુલસીશ્યામ જંગર રેંજમાં નાનદીવેલા વિસ્તારમાંથી એક નર સિંહના મૃતદેહ પરથી 14 સિંહ નખ (નહોર) કાઢી લેનાર 45 વર્ષના વશરામ સાર્દુલ ધાપાની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગના 11 લોકોની એક ખાસ તપાસ ટુકડી બનાવવામાં આવી હતી. એક કિ.મી. વીસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. સોનારીયા અને પચપચીયા ગામના વાડી વિસ્તારમાં ચોકી ગોઠવવામાં આવી હ...
મોરબીના 16 ટાઈલ્સ કારખાઓએ 89 કરોડના ખોટા બિલો બનાવી વેરા ચોરી કરી
મોરબીની 16 સિરામિક ટાઈલ્સ બનાવતી ફેક્ટરી દ્વારા માલ વેરો નહીં ભરતાં રૂ.17.76 કરોડની છેતરપીંડી, કાવતરું અને સરકાર સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાની ફરિયાદ સરકારી ખાતાએ કરી છે. જોકે પ્રજાને સુવિધા ન આપતાં મોરબી શહેરના અધિકારીઓ અને રાજકીય નેતાઓ પ્રજાના પાસેથી વેરાના પૈસા ઉઘરાવીને ઉપર જે કલમો લગાવેલી છે તે જ કલમો તેમની સામે લગાવીને સરકાર ફરિયાદ કરી શકે ત...
ટ્વીટર અને ફેસબુક ભાજપને મદદ કરે છે, મેવાણીના ખોટા સમાચાર છતાં કોઈ પગલ...
ગુજરાતની વડગામ બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે લોકો સાથે ઘર્ષણ કરતા જોવા મળે છે. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જિગ્નેશ મેવાણી અને તેના સાથીઓની બેગુસરાયના યુવાનોએ ખૂબ પિટાઈ કરી હતી. આ ફોટોને ટ્વીટર પર મુરારી શરણ શુક્લએ ટ્વીટ કરી હતી. સમગ્ર દેશમાં ભાજપને ભારે પડી રહેલાં જીજ્ઞેશ મેવાણીની છાપ...
થાળી વગાડી નરેન્દ્ર મોદીની યોજનામાં ભ્રષ્ટાચાર સામે અદાવાદના બોપલમાં આ...
અમદાવાદના બોપલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનાનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ યોજનામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓઆ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. મૂળ યોજના TP 241માં શરૂ કરવાના બદલે એકાએક સ્થળ બદલીને ટાઉન પ્લાનિંગ - TP 232 પર શરૂ કરી દેવામાં આવી છે. રાતો-રાત રાજકારણીઓની મિલી ભગતના કારણે આવું થયું છે. એ લોકોએ ખોટું કર્યું છે, પણ ખોટુ...

English