હું ચોકીદાર છું નહીં, ચોકીદાર ચોર છે, મોદી સરકારમાં રૂ.400 કરોડના ભ્રષ...
હું ચોદાકીદાર છું એવી ઝૂંબેશ ભાજપે શરૂ કરતાં ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતાં હું ચોકીદાર કેમ્પેઈનને ફટકો પડ્યો છે. લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલ...
કચરાપેટીમાં ચૂંટણી કાર્ડ કોણે ફેંકી દીધા
મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં આવેલા ડ્રાઇવરના રૂમની પાછળ કચરામાં ફેંકી દેવાયેલી હાલતમાં ચૂ઼ંટણીકાર્ડનો જથ્થો મળી આવતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું. જોકે, આ ચૂંટણીકાર્ડ જૂના હતા. જેમાં મહેસાણાના નાગલપુર, પ્રશાંત સિનેમા નજીક, કસ્બા, ગોઝારિયાના સરનામા હતા. ફોટો આઇડી મતદાર લેવા ન આવ્યા કે વિતરણમાં સરનામે મતદાર જ ન મળતા પરત આવેલા છે કે ભૂલ ભરેલા છે કે પછ...
રાહુલનું અસરકારક ચોકીદાર ચોર છે રહેતાં ભાજપ પહેલી વખત કોંગ્રેસની વ્યૂહ...
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ચૌકીદાર ચોર હૈનું સૂત્ર વહેતું કરી દીધું અને તે લોકપ્રિય થયું છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચૌકીદાર ચોર હૈ સૂત્ર ખાસ્સુ ગાજ્યું હતું તો તેનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતાઓએ પોતાના ટવિટર હેન્ડલ પર ચૌકીદાર શબ્દને જોડી દીધો છે અને આ માટે સમગ્ર દેશમાં કેમ્પેઈન પણ કરવામાં આવી ર...
ભાજપને ધમકી આપ્યા બાદ ચીરાગ પટેલ વિધાનસભાની ચૂંટણી લડશે ? પાસના નેતાઓન...
પાટીદાર અનામત આંદોલનમાં એક ડઝન યુવા નેતાઓ એવા હતા કે જેમની પાસે આંદોલન પૂરું થયા બાદ તેઓ રાજકારણમાં ગયા હોત તો તેઓ ધારાસભ્ય બની શકે એવી ક્ષમતા ધરાવતાં હતા. પણ તેમને ભાજપે લગભગ રાજકીય રીતે ખતમ કરી દીધા છે. તેમાં ચિરાગ પટેલ છેલ્લું ઉદાહરણ છે. તેઓ હવે ભાજપની નીતિઓથી પરેશાન છે અને પક્ષ છોડવા તૈયાર થયા છે. તેમનું રાજકીય ભવિષ્ય ભાજપમાં અંધકાર ભરેલું છે. ...
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કોઈનો અભિશ્રાપ લાગી ગયો છે ? ચોથી વખત હડતાલ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની દેખરેખ અને વ્યવસ્થામાં લાગેલા 100 જેટલાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકાર સામે અનેક સવાલ ઉભા થયા છે. વાત એવી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની UDS કંપનીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો. જેના વિરોધમાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. મુજબ પગાર ન આપવા માટે તેઓ PMને જવાબદાર ઠેરવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2...
ભાજપના છબીલ પટેલની અમદાવાદમાં ધરપકડ પછી કોઈનું નામ કેમ જાહેર ન થયું
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડનાર છબીલ પટેલ હત્યામાં સામેલ નથી, તેવું બતાડવા માટે હત્યાના ચાર દિવસ પહેલા જ ભારત છોડી ફરાર થઈ જાય છે. પરંતુ હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે SIT સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી હતી. ગુરુવારની વહેલી સવારે ત્રણ વાગે આરબ અમીરાત ફ્લાઈટ...
લીવર અને કિડનીના રોગ વધારતું ટોલુએન કેમિકલ ખોરાકના પેકીંગમાં વપરાય છે
બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ફુડ પેકીંગ માટે વપરાતી શાહી હાનિકારક કેમિકલથી બનાવવામાં આવે છે. જેમાં ટોલુએન કેમિકલનો પણ ઉપયોગ થાય છે. જેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. ટોલુએનનો ઉપયોગ પેઈન્ટના થીનર માટે કરવામાં આવે છે. જે લીવર અને કિડની માટે ખુબ જ જોખમી છે. આ અંગે ગુજરાતનું ખોરક અને ઔષધ વિભાગ અત્યંત બેદરકાર છે. ગુજરાતમાં નાની કંપનીઓ અને મો...
ઝેરી સાઈનાઈડ સુરત માટે જોખમી બની શકે, જોખમી કચરો પકડાયો
સુરતના ઓલપાડમાં આવેલા હિન્દુસ્તાન કેમિકલ્સ ફરી એક વખત વિવાદમાં આવી છે. પોલીસે તેને જોખમી કચરો નાંખતા પકડી પાડી છે. એવી જાહેરાત કરી છતાં હજુ સુધી આ કંપનીને GPCB દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી નથી. તેથી ગઠબંધન જાહેર થયું છે. ગુજરાત સરકારની કાઈન્સીલ દ્વારા જેને સલામતીના 12 એવોર્ડ મળેલા છે તે લોકો માટે અસલામતી કરાવતી પકડાઈ છે. છતાં તેમની સામે કોઈ પગલ...
ખેડૂતોની ઉઘાડી લૂંટ, ખેડૂતો પાસેથી નાણાં લીધા અને દુષ્કાળ છતાં 32 ટકા ...
2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રીમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂા. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે. 7 હજાર કરોડ ખેડૂતો પાસેથી ખંખેરી લીધા 2017 અને વર...
મોરબીમાં કોલસાની ખપત 95 ટકા ઘટી, કોલસાનું પ્રદુષણ બંદરને ભરખી ગયું
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ મૂકવા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રદુષણ ઓકતો આ ઉદ્યોગ હવે પોતે આફતમાં આવી પડ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં દર મહિને રૂ.400થી 450 કરોડનો કોલસો વાપરતો હતો તે હવે 5 ટકા વપરાસ થઈ ગયો છે. નવલખી બંદરથી દરરોજ 800 થી 950 ટ્રક ...
ચૂંટણીમાં 85 ટકા લોકોના હથિયાર કેમ લઈ લેવામાં આવે છે ?
રાજ્યમાં 57 હજાર જેટલા સ્વયં સંચાલિત હથિયાર માટે પરવાના આપેલા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જિલ્લા કલેક્ટરની સમીક્ષા સમિતિની સમીક્ષા બાદ 85 ટકા લોકો પાસેથી હથિયાર જમા લેવામાં આવે છે. જે જમા નથી લેવાતાં તે લોકો કોણ છે તે અંગે કલેક્ટર ક્યારેય જાહેર કરતાં નથી. તેથી તે શાસક પક્ષ ભાજપને ફાયદો કરાવી શકે એવી શંકા પણ છે. ચૂંટણીમા પરવાનેદારોના હથિય...
ભાજપની ત્રણ સરકરોની ભૂલ બુલેટ ટ્રેનને નડી, એક વર્ષનો વિલંબ થતાં કરોડોન...
ખેડૂતોની જમીન બળજબરીથી લેવા માટે ગુજરાત સરકારે કામ કરતાં જમીન ગુમાવતાં 6 હજાર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેથી અમદાવાદ મુંબઈ વચ્ચેની ઉદ્યોગપતિઓ માટેની બુલેટટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડી ગયો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેર કર્યું છે. ડિસેમ્બર 2018માં પાટા નાંખવાનું કામ શરૂ થવાનું હતું. માર્ચ 2019માં તેનું કામ ચાર મહિના વિલંબ થયો છે. હ...
ભાજપના નેતા વનરાજસિંહ સામે બળાત્કારની ફરિયાદ
ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે. આવું સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. વઢવાણના ભાજપ નેતા વનરાજસિંહ જાદવ સામે બળાત્કારની ફરિયાદ એક યુવતીએ આપી છે. ભાજપના નેતા વનરાજસિંહ જાદવે 8 માર્ચ 2019માં એવી ફરિયાદ આપ...
વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ
રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર લેતી નથી કે ડેરી તેની ત...
કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.100નો દંડ પોલીસે ફટકાર્યો
અમદાવાદના કાર ચાલકને ટ્રાફિક પોલીસ હેલમેટ વગર વાહન ચલાવવાનો મેમો આપી દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક ઝુંબેશના નામે રસ્તા ઉપર ઉતરી પડતી પોલીસ જાણે આતંકવાદીને પકડવા આવી હોય તેવો વ્યવહાર વાહન ચાલકો સામે કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલ કરો ઝુંબેશમાં પ્રમાણભાન પણ રહેતું નથી. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત દેસાઈ પોતાની કાર લઈ સેટેલા...

English