Friday, August 14, 2026

અમિત શાહના ઈશારે રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...

મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર ...

તુલસીશ્‍યામાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્‍ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી.  સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ. વ...

8 વર્ષ પછી સરકારે કહ્યું 33 હજાર નહીં 1 હજાર કરોડની સહાય ટાટા નેનોને ક...

10 વર્ષ પછી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, નેનોને 33 હજાર કરોડ નહીં પણ રૂ.૧૦૦૦ થી રૂ.૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. એવું વિધાનસભામાં સરકાર દ્વારા કહેવાયું હતું. સરકારે 2008માં જમીન આપી હતી. જેનું આજે મુલ્ય 3300 કરોડ થવા જાય છે. વ...

સોશિયાલ મિડિયામાં સ્વપ્રસિદ્ધ માટે પ્રજાના પૈસા લૂંટતા નેતાઓ

અમદાવાદ મ્યુનિવિપલ કોર્પોરેશન – AMC - ના હોદ્દેદારો અને અધિકારીઓના ટ્વીટર, ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધે તે માટે 2019માં દિલ્હીની સકુરા નામની એજન્સીને રોકી હતી.. અગાઉ સોલરમેન એન્જી. પ્રોજેક્ટ લિ.ને સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીને માસિક રૂ.96 હજાર ચૂકવાતા હતા. હવે દિલ્હીની એજન્સીને માસિક રૂ.65 હજાર ચૂકવવ...

બે વર્ષમાં 194 વખત નર્મદાની નબળી નહેર તૂટી, ભ્રષ્ટાચાર જવાબદાર

ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના બે વર્ષમાં નર્મદા નહેર તૂટવાના 194 બનાવો બન્યા છે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પૂછેલા પ્રશ્નનો તેઓ 20 ફેબ્રુઆરી 2019ના રોજ જવાબ આપી રહ્યા હતા. તેમણે પહેલી વખત કબૂલ કર્યું હતું કે નહેર નબળી બની હોય ત્યાં તૂટે છે. નહેર તૂટવાના વિચિત્ર કારણો આપ્યા હતા. ખેડૂતો ...

રાજ્યમાં 30 લાખ કામ પડતર હોવાનો અંદાજ, અધિકારીઓ કામ કરતાં નથી

4 જિલ્લાઓમાં 360537 અરજીઓ લોકોના પ્રશ્નો માટે આવી હતી. તેનો મતલબ કે દરેક જિલ્લામાં 1 લાખ લોક પ્રશ્નો પડતર રહે છે. જેનો નિકાલ અધિકારીઓ કરતાં નથી. આવા 30 લાખથી વધું કામો આ રીતે પ્રજાના અટવાઈ પડતાં હોવાનો અંદાર લગાવી શકાય તેમ છે. વિધાનસભામાં 4 જિલ્લાની આપવામાં આવેલી વિગતો પરથી આ ફલિત થાય છે. ૨૦૧૮ દરમિયાન અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૬૨ સેવાસે...

બાબરાનાં મોટા દેવળીયામાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીનું કામ નબળી ગુણવતા વાળું થયેલ હોય પાણી ભરવા માટે ઉપયોગ લઈ શકાય તેમ ન હોવાથી હાલ તો તે શોભના ગાઠિયા સમાન બની ગયેલ છે. ત્યારે આ બાબત ની જાણ મોટા દેવળીયા ગામના જાગૃત યુવા આગેવાન વિક્રમભાઈ ડેર તેમજ હસુભાઈ જાવિયા ને થતાં તેમણે આ અંગે તપાસ  આદરતા પાણીની ટાંકીનું કામ નબળી ગુણવત...

ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર નિયુ...

રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર

રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આ...

અમદાવાદની આબાદ ડેરીના 1200 કરોડોના જમીન કૌભાંડમાં 10 વર્ષથી તપાસ નહીં

એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરુ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુન...

નિવૃત્ત સૈનિક 26 વર્ષથી ખેડા કલેક્ટર કચેરીના ન્યાય માટે ધક્કા ખાઈ રહ્ય...

મૂળ ખેડા જીલ્લાના નાનકડા ગામથી સૈન્યમાં જોડાયા હતા. 17 વર્ષ ફરજ બજાવી હતી. બેંગલોર, મેરઠ, હરીદ્વાર, નૈનિતાલ, જયપુર, રાંચી, બિહાર, અમદાવાદ અને ચીન બોર્ડર પર લદાખમાં 1987માં કડકડતી ઠંડીમાં દેશની રક્ષા માટે ફરજ બજાવનાર અમદાવાદનાં વતની કામિલભાઈ કે. સુતરિયા આજે 63 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. 37 વર્ષે નિવૃત્ત થયેલા સૈનિક કામિલભાઈને ખેતી માટે સરકાર તરફથી જ...

કચ્છના દરિયાકાંઠેથી ઘુસણખોરી વધી, 60 કિ.મી.ના વિસ્તારમાં પોલીસ નથી

પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. કચ્છમાંથી ક્યારેય આતંકવાદીઓ પકડાયા નાથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ આપવામાં આવ્યું હોવા છતાં દર...

ગુજરાતને થયેલા અન્યાની 27 થપ્પડની ગુંજ લોકસભામાં સંભળાશે

કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...

રાજકીય કિન્નાખોરીથી ગુજરાતની સૌથી મોટી GIDC રદ, મોદીએ પ્રસિદ્ધિ લીધી, ...

રાધનપુર અને સાંતલપુર તાલુકામાં  ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી બનાવવા 2007 અને 2009માં વાયબ્રંટ ગુજરાત વખતે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ MoU કર્યા હતા. 10 વર્ષથી ઔદ્યોગિક વસાહત તો ન બની પણ તે પ્રોજેક્ટ જ રદ કરી દેવાનો નિર્ણય વિજય રૂપાણીની ભાજપ સરકાર અને આ વિસ્તારના નેતા અને GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપુતે લીઘો હોવાથી લોકોમાં ભારે રોષ છે. અહીંના ...

કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં 500 કરોડના ગોટાળાના આરોપ

અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામીનારાયણ મંદિર  વિવાદોમાં ઘેરાયું છે. સ્વામીનારાયણ મંદિરના હિસાબોના રૂ. 500 કરોડના ગોટાળાનો વિવાદ છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે તકરાર થતા એક ટ્રસ્ટીને માર મારતા તેમને હોસ્પીટલ ખસેડવામા આવ્યા છે. આ ઘટનાને લઈને કાલુપુર પોલીસે કૌશલેન્દ્રપ્રસાદ સહિત 3 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દ્રશ્યોમા જોવા મળતા આ વ્યકિત ...