Sunday, August 16, 2026

કોંગ્રેસના ધારાસભ્યનું જમીન કૌભાંડ, પક્ષનું મૌન, સરકાર ચૂપ, ધાખામાં ધો...

બનાસકાંઠાના પાલનપુર નજીકના ધાખામાં ખેતી માટે ફાળવેલી ગૌચરની જમીનમાં ધાનેરાના ધારાસભ્યએ  શરતભંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલે સરકાર પાસેથી 1995માં ગૌચરની જમીન ખેતી કરવા માટે લીધી હતી. સરકારે કૃપા કરીને તેમને જમીન આપી પણ હતી. જ્યારે દલિત પરિવારો જમીન ...

રૂ.639 કરોડના આવાસ યોજનાના વડોદરામાં કૌભાંડ પર લીપણ

રાજીવ આવાસ યોજ (RAY)ના , BSUP, અને મુખ્યમંત્રી ગૃહયોજના (MGY) અતર્ગત કોન્ટ્રકટર એમવી ઓમની (MV omni Pvt.Ltd) દ્વારા કરેલા કામોમાં મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો જેમાં RAY માં રૂ.235 કરોડ અને BSUPની આવાસોમાં રૂ.249 કરોડ અને MGY માં રૂ.155.76ના કામો મળીને કૂલ રૂ. 639.76 કરોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તે અંગે પગલાં લેવા માટે કોંગ્રેસના કોર્પ...

સખી મંડળને બદલે ગાંધીનગરની એજન્સીને કોન્ટ્રાકટ આપતા વિરોધ

July 12th, 2018 ગુજરાત રાજ્ય સરકાર મહિલા સશક્તિ કારણ ના બણગા ની ફૂકે છે અને મહિલાઓ ને પગભર બનવવા સહિતા ના પ્રયાસોની મોટી મોટી વાતો કરે છે પણ એજ મહિલાઓ ને હડધુત કરવાનો,35 થી વધુ પગભર બનેલી મહિલાઓ ને કાઢીમુકવા નો કિસ્સો નર્મદા જીલ્લામા બન્યો છે. નર્મદા મા સરકાર ના જ પ્રયાસો દ્વારા ગામેગામ સખીમંડળ,સેલ્ફ હેલ્ફ ગ્રુપો સરુ કરી મહિલાઓ મા શસક્તિ કારણ કર...

ભાવેશ્રી દાવડાનો આરોપ આવાસ કૌભાડમાં કલેકટર બી.કે.કુમાર સહિત ACS હોમ પણ...

ભ્રષ્ટાચાર ના આરોપમાં પકડાયેલી NGO સંચાલિકાનો આક્ષેપ થયો તેનો યોગ્ય જવાબ રજુ થયો નથી. ડાંગ જીલ્લા સહિતના એરિયામાં વડાપ્રધાન આવાસ યોજનામાં ગોબાચારીની ફરિયાદ 28 જુન 2018માં થઈ હતી.જેના પગલે આ વિસ્તારમાં એનજીઓના ભ્રષ્ટાચાર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી.એવું લાગે છે કે સરકારી યોજનાઓમાં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.આ દરમિયાન પોલીસે તપાસમાં સહ...

સાગી લાકડા ચોરવાનું કૌભાંડ, તપાસ અધુરી

વઘઇ તાલુકા ના કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પર આવેલા ઢુઢુનિયા ગામ પાસેથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા ભરેલો છોટા હાથી ટેમ્પો ઝડપી પાડી કુલ 2.20 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પણ હજું તેની જોઈએ એવી તપાસ થઈ નથી. ઉંડી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. મળતી માહિતી મુજબ કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નેતાઓના પ્રચારમાં સરકારે કર્યું રૂ.2.62 કરોડનું ...

દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન સમારોહના પ્રચાર દરમિયાન જ કેન્દ્ર સરકારે 2.64 કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ ખર્ચ કરી દીધી છે. RTI માં આ માહિતી બહાર આવી છે. મંત્રાલયે 9 જાન્યુઆરીના જવાબમાં કહ્યું હતું કે સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમોશન પર રૂ. 2.62 કરોડ અને પ્રિન્ટ મીડિયામાં રૂ. 16.84 લાખથી વધુ ખર્ચ કર્યા છે. તેમાં ઉદઘાટન સ...

મેદાન ન હોવાથી 250 શાળઓને મંજૂરી નહીં મળે

રમાતનું મેદાન નહીં તો શાળાને મંજૂરી નહીં, 250 શાળાને મંજૂરી નહીં મળે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં નવી સ્કૂલની મંજુરી માટેની પેન્ડિંગ અરજીઓની સુનાવણીમાં પહેલા તબક્કામાં 19 શળાની અરજીઓને નામંજૂર કરી દેવામાં આવી હતી. બીજી 300  અરજીઓ પેન્ડિંગ છે. સ્કૂલ મંજૂરી માટેના નવા નિયમો લાગુ કરાયા બાદ 300માંથી 50 જેવી...

રાજકોટ એરપોર્ટ પાસે રૂ.280 કરોડના જમીન કૌભાંડમાં આખરે તપાસ શરૂ

બામણબોર ખાતે બની રહેલાં આંતરરા।ટ્રીય હવાઈ મથક પાસેનું જમીન કૌભાંડની તપાસ શરૂ થઈ છે. ચોટીલા તાલુકામાંથી વિભાજીત થઇ રાજકોટમાં ભળેલા બામણબોર તેમજ જીવાપર ગામે રૂ.280 કરોડની 400 એકર જમીન ખાનગી ઠેરવી દેવાના ચોટીલાના તત્કાલીન મામલતદારે આપેલા એક વર્ષ પહેલાંના હુકમને રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લઇ પક્ષકારોને નોટીસ કાઢી મુદતે હાજર થવા સમન...

નિયમો વગર રોડ પહોળો કરતાં રૂ.500 કરોડ વડોદરામાં ચૂકવવા પડશે

2017ની ચુંટણી પહેલાં વડોદરાને સ્માર્ટ સીટી રહેવાસીઓની પ્રાઇવેટ મિલકતોને તોડીને બિનજરૂરી રસ્તાઓ નિયમોનો ભંગ કરી પહોળા કર્યા. સમગ્ર ઠરાવ મુજબ લોકોએ જમીનની જંત્રીના નિયમ પ્રમાણે ભાવથી ડબલ કિંમતની માંગણી કરી લોકોને તે જ સ્થળે વધારાની FSI લેવાનો વિકલ્પ આપ્યો.. જેમાં લોકોને જરૂર ન હોવાથી નકારી કાઢ્યો. જેથી કોર્પોરેશન મુંઝવણમાં મૂકાતા નવો વિકલ્પ ટ્રાન્સફર...

1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર  

17 જાન્યુઆરી 2013માં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભરૂચ જિલ્લામાંથી કુલ રૂ.16,400 કરોડના 1300 એમઓયુ સાઇન થયાં હતાં. નાના પાયાના ઉદ્યોગો માથી રૂ.16,452 કરોડના 1100 અને મોટા કદના ઉદ્યોગો તરફથી રૂ.452 કરોડના 200 કંપનીઓએ એમઓયુ કર્યા હતા. જેમાંથી આજે કોઈએ રોકણ કર્યું હોવાનું સરકાર તરફથી કહાવામાં આવ...

જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા

જમીન માપણી માટે કંપનીઓ સાથે ભ્રષ્ટાચાર કરનારા ગાંધીનગરના રાજનેતાઓ દ્વારા જમીન દસ્તાવેજો ખોટા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ન લેવાતાં હવે સરકારી કર્મચારીઓ સરકાર સામે મેદાને આવ્યા છે. ખાટી જમીન માપણી બાબતે રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી કામગીરી કરી રહ્યાં છે. ડિસેમ્બર દરેક જિલ...

21 હજાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી પણ કેમ ન મળી

ગુજરાત સરકારે 19 ઓક્ટોબર 2017માં રૂ. 10,400 કરોડના ત્રણ કંપનીઓ સાથે પ્રોજેક્ટસ માટે એમઓયુ કર્યા હતાં. જેમાં ફાઇબર, ગાર્મેન્ટ, એગ્રોકેમિકલ્સ તેમજ ઇન્ટરમીડિએટ સેકટર્સનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2018માં શરૂ થવાના હતા અને તેમાં 21,300 યુવાનોને કામ મળવાનું હતું. પણ આજ સુધી આ ત્રણ કંપનીઓ અને ગુજરાત ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતા...

વાયબ્રંટમાં રૂ.13000નો ભોજન થાળ, બાળનોને રૂ.6માં ખાવાનું

વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦, રૂ.૭,૦૦૦, રૂ.૩,૦૦૦ની જમવાની ડીશ બીજી બાજુ રાજ્યના ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાતા હોવાની ગતિશીલ, પ્રગતિશીલ અને વાઈબ્રન્ટ ગુજરાતની કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હત...

ગુજરાતમાં 130 કંપનીએ 15 લાખ લોકોના 25 હજાર કરોડ 18 વર્ષમાં ઠગી લીધા

ગુજરાતમાં વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ લેભાગુ કંપનીઓએ ૧૫ લાખ રોકાણકારોના ૨૫ હજાર કરોડથી વધુ રૂપિયા ડુબાડયા છે. આજ દિન સુધી એક પણ રોકાણકારને નાણાં પરત મળ્યા નથી. લોકોને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવી રાતોરાત લખપતિ, કરોડપતિ બનાવી દેવાની લાલચ આપી કરોડોનાં કૌભાંડો આચરવાની મોસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. કૌભાંડીઓ ભોળી જનતાને આબાદ ઊલ્લુ બનાવી જાય છે...

ગુજરાતને કેન્દ્ર સરકારની અન્યાયની 10 વખત થપ્પડ

ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ સદદ ટેપ વગાડતાં હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. પણ ભાજપ સત્તા પર કેન્દ્ર સરકારમાં આવતાં તે બધી વાતો ભૂલી ગયો છે અને ગુજરાતના હિતની વાતોના બદલે આપ હિતની વાતો કરવા લાગ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે ભાજપ અન્યાય કરે છે. ખરેખર ગુજરાતની પ્રજાને...