Sunday, August 16, 2026

ભાજપની પાંખે ઉડતા ગુજરાત , નશાની ફરી દાણચોરી ગુજરાતમાં શરૂ

ખાસ અહેવાલ – દિલીપ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના 22 વર્ષના રાજ બાદ 23 વર્ષથી સત્તા પર આવેલા ભાજપના રાજમાં અનેક પ્રકારની બદી આવી ગઈ છે. જેમાં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. ભાજપના એક નેતાના ભાઈ આ વર્ષે સુરેન્દ્રનગરથી અફીણની ખેતી કરતાં પકડાયા હતા.  સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકે...

નવા વર્ષની પાર્ટી – 1000 કરોડનું હોરર ડ્રગ્ઝ ગુજરાતમાં બન્યું હતું  ?

હોરર ગુજરાત – દિલીપ પટેલ ક્રિસમસમા ઈસુના નવા વર્ષમાં આ વખત ભાજરતમાં નવા નશા માટે હોરર ડ્રગ્ઝ ગુજરાતમાં મોટા પાયે તૈયાર થયું છે. યુનાવો તેનો ઉપયોગ કરીને નશાખોર બની રહ્યાં છે. ગુજરાતમાં દવા બનાવતો ઉદ્યોગ સમગ્ર ભારતમાં સૌથી વધું હોવાથી તેના ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. કારણ કે આ દવાનો ઉપયોગ ગુજરાતના મેડિકલ દવા બનાવતી ફેક્ટરીઓ કરી રહી છે. આવું રૂ.1000...

90 લાખના લાંચ કૌભાંડમાં મારો અવાજ ફેબ્રીકેટેડ છે, ભાજપના નેતા સ્વપ્નીલ...

અમદાવાદ કે કર્ણાવતી ભાજપના યુવા નેતા સ્વપ્નીલ સુરેન્દ્ર રાજપુતની 300 કરોડના પોન્ઝી કૌભાંડના આરોપો થતાં તેમણે બદનક્ષીની ફરિયાદ વિનય શાહ સામે કરી છે. વિનય શાહે પોલીસ અધિકારીઓ અને અમદાવાદના ગુજરાતી ટીવી ચેનલોના તંત્રીઓને લાખો રૃપિયાની લાંચ આપી હોવાના આરોપો ઓડિયો ક્લિપમાં છે તેનો તેમણે ઇનકાર કર્યો હતો. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે એવું સ્વપ્નીલ રાજપુ...

એકના ડબલમાં 10,000 કરોડ ગુજરાતની ગરીબ પ્રજાએ ગુમાવ્યા છતાં ગૃહ પ્રધાન ...

અમદાવાદમાં 260 કરોડના ચિટફંડ કૌભાંડ મિડિયામાં પ્રસિદ્ધ થતા સરકાર તાબડતોબ કામ કરતી થયેલ હોય અને ગુજરાત ના ગ્રુહ મંત્રી દ્રારા નિવેદન આપી સમગ્ર મામલે પિડિત રોકાણકારો ને હૈયાધારણ આપવામાં આવી છે કે ચિટફંડ પિડીતોને તેમના નાણાં પરત મળશે. આવા રૂ.10,000 કરોડના કૌભાંડો ભાજપની તમામ સરકારના સમયમાં થયાં છે. જે અટકી શકે તેમ હતાં છતાં તમામ ગૃહ પ્રધાન ચૂપ રહ્યા છ...

મુંદરા તાલુકાના હાર્યો ભર્યો જંગલને અદાણીના વિકાસનો કુવાળો સાફ કરી નાખ...

માનવીની તૃસણા અને સ્વાર્થી ઈચ્છા અને અપેક્ષાઓને કોઈ વ્યક્તિ કે સરકાર પણ સંતોષી શકે તેમ નથી. તેવી જ રીતે અદાણી ને પણ સરકાર દ્વારા આપવામાં આવેલ હજારો એકર જમીન ઓછી લાગી રહી છે. અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની  જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉ...

TAT-લોકરક્ષક દળના પેપર ફોડનારો અવધેશ પટેલ ભાજપનો કાર્યકર, સંજય ચૌધરી પ...

રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પી.એ.જલુનો ખાસ વ્યક્તિ સંજય ચૌધરી મોટા ભાગની પરીક્ષાઓના પેપર ગુડગાંવથી લાવતો અને સંતોષ નામનો શખ્સ તેને આ પેપર આપતો, TATની પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડના એક અધિકારીએ 2 કરોડ રૂપિયા લીધા હતા.આ રૂપિયા સંજય ચૌધરીએ આપ્યા હતા,TAT પેપર લિક કૌભાંડને લઇને જ 2 કરોડ રૂપિયા મનહર પટેલ,જતિન,અરવિંદ પટેલ,વિષ્ણુ પટેલ,જીતુ પટેલ અને અવિન...

રૂ.135 કરોડ અને 1200 કરોડ માનવ કલાક પેપર ફુટવાથી ખરાબ થયા ને ભાજપે 1 ક...

લોકરક્ષકની પરિક્ષામાં નવ લાખ ઉમેદવાર પરીક્ષા આપવા પોતાના જીલ્લાથી અલગ અલગ જીલ્લામાં જવા આવવા, જમવા, રહેવાનો ઓછાંમાં ઓછો એક  ઉમેદવારનો રૂ.1500નો ખર્ચ થયો છે. જે હિસાબે  900000 ઉમેદવાર  × રૂ.1500 = રુ.1350000000 (135 કરોડ) એકસો પાંત્રીસ કરોડ રુપિયા ઉમેદવારોના પાણીમાં ગયા અને છેલ્લા પાંચ છ મહિનાના રાત દિવસ વાંચવાનો સમય પણ ખરાબ થયો છે. 1200 કરોડથી પણ ...

ભાજપના નેતાએ ચાઈના ક્લેની ચોરી કરવા ખેડૂતોને ધમકી આપી

કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ નિયતિ પોકારના પતિ કીર્તન પોકાર દ્વારા ખેડૂતોને મારી નાખવાની ધમકી આપી છે. સ્થાનિક પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. પોકાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. ચાઈનાક્લે માટીની ચોરી કરવામાં આવી રહી છે, આ અંગે ખેડૂત માવજીભાઈએ હરૂડી ગામમાં ખનીજની ચોરી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકીને તેમને જાનથી મારી નાખવાન...

વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ ભ્રષ્ટાચારી નિકળ્યા! હવે શું બોલશે રૂપાણી ...

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તેમના વતન અમરેલીમાં ભાઈઓ અને ભત્રીજા તથા ભાઈબંધને ફાયદો કરાવી આપતા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એક ફાર્મ હાઉસ તરફ જતા રસ્તા પ્રજાના પૈસાથી બનાવી દેવાયો છે. પોતાની ખેતીની જમીન પર પણ આર.સી.સી.રોડ અમરેલી નગરપાલિકાના ખર્ચે બનાવી દેવાયો છે. તેથી તેમની સામે આરટીઆઇ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીય...

રામ સામે રાફેલ અને ચોકીદાર જ ચોરની કોંગ્રેસની વ્યુહરચના સફળ થઈ, ભાજપ સ...

સુપ્રીમ કોર્ટમાં કેગ સંદર્ભે ટાઈપીંગ ની ભુલ હોવાની એફીડેવીટ હકીકતમાં “ ચોકીદાર ચોર " હોવાની કબુલાત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્વયંને પ્રામાણિકતાનું સર્ટીફિકેટ આપનાર ભાજપે રાહુલ ગાંધીની પ્રેસવાર્તા બાદ કોર્ટમાં રજુ કરેલ રીપોર્ટ ટાઈપીંગની ભુલ હોવાની એફિડેવિટ દાખલ કરી. ભાજપ સરકાર જાણે કે ટાઈપીસ્ટ અને કારકુનો જ ચલાવતા હોય એવી બાલીશતા આ એફીડેવીટ રજ...

34 કરોડના ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવા વડી અદાલતનો આદેશ

અમરેલી શહેરમાં નવા બનેલા રૂં.34 કરોડના રોડ રસ્તામાં વડી અદાલત દ્વારા તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. 6 અઠવાડિયામાં સરકારે અહેવાલ કરીને વડી અદાલતમાં જણાવવા કહેવામાં આવ્યું છે. અમરેલીના નાથાલાલ સુખડીયાએ એસ સી એ કરી હતી. અમરેલી નગરપાલિકાના રોડ રસ્તાના ભ્રષ્ટાચાર બાબતે રજુઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ...

રદ થયેલી ચલણી નોટો પકડી પાડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ

નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન 64 લાખની રદ કરેલી જૂની ચલણી નોટો મૂકી પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જોકે આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી ના સંયુક્ત ઉપક્રમે ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નાસતા ફ...

રૂપાણીની અપ્રામાણિક સરકાર, કોંગ્રેસ

ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગથી ગુજરાતના ૧૫ લાખ યુવાનોનું આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે. તો મધ્ય પ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટા ભરતી કૌભાંડ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાને જ પ્રમાણ પત્ર આપીને કહે છે કે મારી સરકાર પ્રમાણીક સરકાર છે. ગુજરાતના નવ લાખ યુવાનો એ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે કેટલા...

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ગામમાંથી 46 બંધક બોન્ડેડ મજૂરો છોડાવાયા

મહેસાણા જિલ્લાના બેચરાજી નજીક અલ્પેશ ઠાકોરના ગામ એંદલા ગામે ચાલતા M.S. બ્રિક્સ નામના ઈંટો બનાવવાના ભઠ્ઠા પર કામ કરવા માટે ઉત્તરપ્રદેશથી લાવેલા આશરે 46 જેટલા લોકોને છોડાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે બેચરાજીના એંદલા ગામે ચાલતા ભઠ્ઠા ખાતે સસ્તા વેતન દરે કામ કરવા માટે ભઠ્ઠાના માલિક દ્વારા વચેટિયાઓના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં કાસગંજ જિલ્લા...

2018 વર્ષની વિદાય – ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ

2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જો કોઈ પોતાના હક્ક માટે સૌથી વધું કોઈ લડ્યું હોય તો તે બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવી રહી છે તે ખેડૂતો લડ્યા છે. આ એક વર્ષમાં ખેડૂતોનો જંગ કેવો રહ્યો તે વિદાય થતાં વર્ષ માટે યાદગાર બની રહ્યો છે. 196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. કોઈ સ્થળે એકી સાથે તેન...