રેલ્વે ટ્રેક પર 3 સિંહોના મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાળા ગામના રેલવે ટ્રેક ઉપર ગત મોડી રાત્રીના 2 સિંહબાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા. જેને લઈને વનવિભાગ ત્યાં દોડી ગયું હતું. આ ઘટનામાં ને લઈને ડીઆરએમ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સ્પીડ રાત્રીના સમયે 45 કિમી ની હોય છે પરંતુ વનવિભાગે આ બાબતે વધુ સંકલનમાં રહેવાની જરૂર છે...
મહેસાણાનું તળાવ 11 વર્ષથી કૌભાંડમાં ફસાયું
શું એક વિકાસનું કામ 11 વર્ષ સુધી ચાલી શકે ? અને 11 વર્ષથી ચાલતું વિકાસનું આ કામ ક્યારે પૂર્ણ થશે એ આજે પણ નિશ્ચિત નથી. જી હા, આ વાત છે મહેસાણામાં આવેલા એકમાત્ર પરાં તળાવની કે જે વર્ષ ૨૦૦૭થી બનાવવામાં આવી રહ્યું છે અને તળાવ બ્યુટિફિકેશનની હાથ ધરાયેલી કામગીરી આજે પણ પૂર્ણ થઈ નથી. કરોડો રૂપિયાથી બનતું આ તળાવ કૌભાંડમાં પણ બદનામ થઈ ચૂક્યું છે, પણ તળાવની...
મોદી માટે નર્મદાના પાણીનો બગાડ
અછતનો સામનો કરી રહેલું આખું ગુજરાત જયારે પીવાના અને સિંચાઈના પાણીની તીવ્ર અછતનો સામનો
કરી રહ્યું છે ત્યારે માત્ર પ્રધાનમંત્રીશ્રીની તા.૨૨-૨૩ ડીસેમ્બરના કેવડીયા કોલોનીની મુલાકાત વખતે પ્રધાનમંત્રીને
સ્વચ્છ પાણી બતાવવા અને ફોટોજેનીક બેક ગ્રાઉન્ડ ઉભું કરવા માટે ભાજપ સરકારે શહેનશાહની જેમ નર્મદા ડેમનું
૨૦ થી ૪૦ મીલીયન કયુબીક મીટર પાણી સ્ટેચ્યુ ...
પર્લ્સના એજન્ટોની બેઠકમાં ઉચ્ચ અધિકારીઑ પર આક્ષેપ
ભારતમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત ખૂબ જ પ્રચલિત છે. અને આવા ઠગ ભગતો કોઈકને કોઈક સ્કીમ હેઠળ ભોળા લોકોને છેતરીને કરોડોનો ચૂનો લગાવીને ફરાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, ભારતના મધ્યમ વર્ગના લોકોનું સૌથી મોટું રોકાણ છે તેવી ઉઠી ગયેલી કંપની પર્લ્સ એજન્ટોએ પોતાના બચાવને કંપનીના ઉચ્ચ અધિકારી...
નર્મદા નહેર 3000 કિ.મી. લંબાઈ ઘટાડી દેવાઈ
નહેર માળખાની કુલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ
થયેલ છે એટલે કે ૮૮% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સ...
અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ કેમ ન થઈ ?
12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રીનું ગીરની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હોવી હતી. 400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી હતી. રાજય સરકા...
ગુજરાત ભાજપના 30 કલંકિત નેતાઓ સામે કોઈ પગલાં જાહેર ન કરાયા
3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેચતાઓની યાદી જાહેર કરી હતી. તેનો 17 ડિસેમ્બર 2018 સુધીમાં ભાજપે પગલાં અહેવાલ જાહેર કર્યો નથી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં કોંગ્રેસ તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના 30 નેતાઓની યાદી જાહેર કરી હતી. અમતિ શાહને જનરલ...
નવા M-3 EVMની ચકાસણી શરુ, કોંગ્રેસ ઉદાસીન
મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં એમ-3 વર્ઝનના નવા 83,000 ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા 67,000 વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPAT) ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. VVPATમાં ખામી હોય તો તેને ચાલુ કરતી વખતે VVPAT આપોઆપ ડીસ્પ્લે પર દર્શાવે તેવી નવી વ્યવસ્થા સાથે નવા મશીનો છે. એકથી વધુ ઈવીએમ મુકવાના થાય તો પણ એક જ VVPATની જરૂર રહે છે. 51,703 મત...
1100 કરોડનો ભ્રષ્ટાચાર હવે રાજકારણીઓ નહીં પણ કલેક્ટર
જિલ્લા પંચાયતો પાસે રહેલી બિન ખેતીની જમીન માટેની પરવાનગી આપવાની સત્તા હવે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. પહેલા જિલ્લા કક્ષાએ રાજકારણીઓ NA કરતાં હતા. હવે IAS અધિકારીઓ કરી રહ્યા છે. સરકારે કબૂલ કર્યું હતું કે, NA કરાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને રાજનેતાઓએ એક મીટર દીઠ રૂ.50થી 75 લાંચ લે છે. કોઈ પણ ખેડૂત ...
બોગસ ડિગ્રીના મામલે સુપ્રિમ કોર્ટની ગુજરાતને નોટિસ
સુપ્રીમ કોર્ટમાં અમદાવાદના એક વિદ્યાર્થી દ્વારા દાખલ એક જનહિત યાચીકમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની બેંચ દ્વારા ગુજરાત સરકારને બોગસ ડિગ્રી આપતી સંસ્થા નેશનલ ઇન્સ્ટટ્યુટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ (N I E M) ના મામલે નોટિસ ફટકારવામાં આવી છે, દાખલ પીઆઈએલ મુજબ NIEM અમદાવાદ, મુંબઇ, પુણે, સહિતની સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન અને માસ્ટરની બોગસ આપી રહી છે જે મામલે ય...
જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપના બે સભ્યો ગેરલાયક
અમરેલીમાં ત્રણ નગર પાલિકા ગુમાવ્યા બાદ પરેશ ધાનાણીની આબરૂનું ધોવાણ થયું હતું. પણ 19 જૂન 2018માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમરેલીની તમામ 11 તાલુકા પંયાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતાં પરેશ ધાનાણીની આબરુ બચી હતી અને પ્રતિષ્ઠા મેળવી હતી. જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા થઈને કોંગ્રેસને સમર્થન કરનાર તાલુકા પંચાયતનાં ર સભ્યોને તેમના પર પરથી દ...
સ્મૃતિ ઈરાનીએ ભ્રષ્ટાચાર કરો પણ તપાસ ન થઈ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના દત્તક લીધેલાં મઘરોલ ગામમાં કામો માટે અપાયેલી ગ્રાન્ટમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો. મંત્રી સ્મૃતિ ઈરાનીના અંગત સચિવની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયાં હતાં. તે કામો થયા ન હોવાથી 2 જૂન 2018માં કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીની રાજીનામાની માંગ કરી હતી. તેમની સામે 5 મહિના થયાં છતાં ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા ન...
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને 12.50 કરોડ અને કોંગ્રેસને 1 કરોડ અપાયા
લોકશાહી પર જોખમ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એ બી જનરલ ઈલેક્ટોલ ટ્રસ્ટ દ્વારા રૂ.12.50 કરોડ જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર રૂ.1 કરોડ જ આપવામાં આવ્યા હતા. આમ હવે એક જ પક્ષને પૈસા આપવાનું ચૂંટણી માટે ઉદ્યોગોએ બનાવેલાં ટ્રસ્ટ દ્વારા વલણ વધી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર ખતરા રૂપ માનવામાં આવે છે. કારણ કે ઓરીસામા...
ભાજપના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કર ફરાર
પંજાબ નેશનલ બેન્કમાં કરાયેલા કરોડો રૂપિયાના સ્કેમમાં કેન્દ્રની ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન અને ગુજરાતના બનાસકાંઠાના સાંસદ હરિ ચૌધરીનું નામ સામે આવ્યું ત્યારે CBIના અધિકારીએ વિપુલ ઠક્કર નામના દલાલનો ઉલ્લેખ કર્યો છે. વિપુલ ઠક્કર દર અઠવાડિયએ વિદેશ જતો હતો. તે વિદેશ જતો ત્યારે ત્યાં શું કરતો હતો તે અંગે ગુજરાત સરકારે આજ સુધી તપાસ કરી નથી. મુખ્ય ...
હરી ચૌધરી પાસેથી ગૃહ મંત્રાલય કેમ લઈ લેવામાં આવ્યું હતું ?
હરિ ચૌધરીની પાસે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો હવાલો હતો. તેનું ગૃહ વિભાગ આંચકી લઈને તેમને ખાણ રાજ્ય પ્રધાન અને કોલસા રાજ્ય પ્રધાન બનાવી દેવાયા હતા. તેમની પાસેથી ગૃહ ખાતું આંચકી લાવાનું ત્યારે જાહેર થયેલું કોઈ કારણ ન હતું. પણ હવે લાંચ કાંડ બનતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, હરી ચૌધરીનું ખાતું કેમ બદલી કાઢવામાં આવ્યું હતું. વડાપ્રધાનને હરી ચૌધરીને બદલીને ક...

English