વિનય શાહને નેપાળ પોલીસ પકડી શકી ગુજરાત પોલીસે જવા દીધો હતો
રૂપિયા 260 કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ જનાર મહાઠગ વિનય શાહની નેપાળમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. ગુજરાતમાં લાવવા માટે ટીમ રવાના થઈ છે. તેની પત્નીને ગુજરાત પોલીસ હજુ સુધી પકડી શકી નથી પણ નેપાળ પોલીસે શાહને પકડી પાડ્કોયો છે. અમદાવાદમાં લોકોને લોભામણી લાલચ આપીને વિનય શાહે એજન્ટો મારફતે રૂ. 260 કરોડ એકત્ર કર્યા હતા. વિનય શાહ એજન્ટોને પણ રોકાણ ...
બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર
નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ. 50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જૂના બારદાન છે. ભાવનગરમાં આવી જૂના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના બારદાન આવી રહ્યાં છે. પૂરવઠા પ્...
હાઈવે માટે જમીન જપ્તીમાં એક લખ ખેડૂતોને ફાયદો
ભાવનગર-વેરાવળ હાઈવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોની જમીન જપ્ત ન કરવા વડી અદાલતે આદેશ કર્યો છે. એક લાખ જેટલા ખેડૂતોને રાહત આપી છે. જમીન સંપાદન માટે જંત્રી અને માર્કેટ વેલ્યુના તફાવતને ગણતરીમાં લેવામાં આવે છે. તેમજ તફાવત ગણતરીમાં લીધા વિના વળતર નક્કી થઈ શકે નહીં. જેથી જંત્રીની ઓછી કિંમતનું પુન:મૂલ્યાંકન કરવામાં આવે. તેમજ જમીન સંપાદનના...
દૂધસાગર ડેરીની હાલત ખરાબ
શ્વેતક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના 26 નવેમ્બર જન્મ દિવસને રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. એશિયાની બીજા નંબરની મહેસાણા દૂધસાગર ડેરીની સ્થિતિ બહુ જ કપરી બની છે. વર્ષ 1960મા ફક્ત રૂપિયા 5,200થી દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી અને ફક્ત અગિયાર મંડળીઓ સાથે ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. માનસિંહભાઈ ચૌધરી દ્વારા દૂધસાગર ડેરીની સ્થાપના કરવા...
અન્નપૂર્ણા યોજના બંધ થવાની તૈયારીમાં
ગુજરાતમાં ગયા વર્ષથી શરૂ કરાયેલી ‘અન્નપૂર્ણા યોજના’માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. રાજ્યમાં ‘અન્નપૂર્ણા યોજના ના ૧૧૯ જેટલા કેન્દ્રો ઉપર રોજ એક સમયે ૨૨ થી ૨૪ હજાર શ્રમિકો બપોરના ભાણાંનો લાભ લેતા હતા, તે સંખ્યા અત્યારે ઘટીને માંડ ૨,૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. જો કે બચાવ એવો થઇ રહ્યો છે કે, દિવાળી પર્વ ઉપર બાંધકામ મજૂરો તેમના વતનમાં જતાં હો...
સૌરાબુદ્દીન હત્યામાં અમિત શાહની સંડોવણી છે, તપાસ અધિકારી
તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસઅધિકારી સંદીપ તામગડગેએ બુધવારે 21 નવેમ્બર 2018ના રોજ વિશેષ CBI અદાલત સમક્ષ આ કેસના 210મા સાક્ષી તરીકે નવ કલાક સુધી જુબાની રેકર્ડ પર લેવામાં આવી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, દિનેશ એમ. એન. તેમજ રાજકુમાર પાન્ડિયન આ વિવાદાસ્પદ હત્યાના મુખ્ય ષડ્યંત્રકર્તા હતા. I...
કૌભાંડીઓને ગુજરાત ભાજપમાં રાજ્યાશ્રય, CBI, DIGના આરોપો ACB – BJP...
ગુજરાતમાં સચિવાલયના વિવિધ વિભાગોમાં, સ્વર્ણિમ સંકુલમાં અનેક 'વિપુલો'ને ભાજપ સરકારે વહિવટકર્તા નીમ્યા છે. ભાજપના શાસનમાં ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે. કરોડો રૃપિયાના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપીને ભાજપે સુવ્યવસ્થિત રીતે ધનસંગ્રહ યોજનાનું વ્યવસ્થાતંત્ર ઉભું કર્યું છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેમ ગુ...
ભાજપના ધારાસભ્યો સામે ગુના
ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સને ભાજપે ચૂંટણી જીતવાનું હથિયાર બનાવ્યું છે. એવો આક્ષેપ વારંવાર કોંગ્રસ કરી રહી છે. ૪૫ ભાજપી ધારાસભ્યો સામે કેસો નોંધાયેલા છે. ગુજરાતની જનતાનો આક્રોશ જાણી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આક્ષેપ કરીને છબી સુધારવા પ્રયાસો કરી રહ્યાં છે. પણ વાસ્તવમાં ભાજપે જ હત્યા-અપહરણ સહિતના કેસોમાં સંડોવાયેલાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંઓને કેસ...
ચોકીદાર મોદી અને હવાલદાર રૂપાણી, બન્ને ચોર – કોંગ્રેસ
રાષ્ટ્રના ચોકીદાર અને રાજયના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્યહવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. તેમ ધાનાણીએ જણાવ્યું હતું. સીબીઆઈની તપાસ સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહ...
300નું ખાતર 1500માં વેચાય છે
માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ખેડૂતોને આપવા માટેના રૂ. ૩૦૦ના સબસિડીયુક્ત યુરિયા તથા પોટાશ ખાતરનું કોર્મશિયલ બેગમાં રિપેકિંગ કરી પાંચ ગણા રૂ.૧પ૦૦ના ભાવે વેચાણ કરવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે નંબર ૮ ઉપર માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલ સંજયભાઇ હરિભાઇ પટેલના પરિશ્રમ ફાર્મ હાઉસના...
મગફળી માટે 650 કરોડની સબસીડી આપવા 800 કરોડ રૂપિયા ખર્ચ થશે
વેદના - ખાસ અહેવાલ રાજ્ય સરકારે વર્ષ 2018માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે અત્યારે આ યોજનાનો લાભ લઇ મગફળી વેચવા માંગતા ખેડુતોની લાંબી લાંબી કતારો નોંધણી કેન્દ્રો ઉપર જોવા મળે છે. 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશન ચાલુ થયું છે ને 15 નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડુતોને તો મજબૂરી...
અદાણીનું જ્યા કારખાનું નથી ત્યાં ભાજપનું રૂ. 233 કરોડની ડીઝલ સબસિડી આપ...
સામાન્ય માણસ જ્યારે ડીઝલ ની કિંમતો વધી રહી હોવાથી પરેશાન છે ત્યારે ભાજપના નેતાના દોસ્ત અદાણી ને ડીઝલ ઉપર ટેક્સમાં ખોટી રાહત આપવામાં આવી રહી છે. RTI માં ડેવલોપમેન્ટ કમિશનર મુદ્રા sez દ્વારા જવાબ આપવામાં આવ્યું છે કે અદાણી સેઝમાં એકપણ ઔદ્યોગિક યુનિટ ડીઝલ ઉપર ચાલતો નથી. જ્યાં કોઈ અદાણીની ફેક્ટરી જ નથી ચાલતી ત્યાં અદાણીને sezમાં ડીઝલ યુનિટના નામે 2...
શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર ...
બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે કલેકટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું આવ્યું છે. તમામને દસ્તાવેજો સાથે 12 ડિસેમ્બર 2018ના દિવસે હાજર રહેવા આદેશ કર્યો છે. ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી ...
અદાણીને સરકારે આપેલી 500 હેક્ટર જમીન પરત લઈ લેવા આદેશ થતો નથી
કચ્છ જિલ્લા કલેકટર સાથે બેઠક કરીને CRZ ના નિયમોનો ભંગ કરતા માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલા બાલાજી સોલ્ટ અને વિનોદ સોલ્ટ (વિનોદ વી.દનીચા) મીઠાની લિઝ રદ કરવા રજુઆત કરવામાં આવી હતી. આ જમીનોને ચેરના દરીયાઇ વૃક્ષો - મૅગ્રોવસ પ્લાન્ટેનસ માટે રાખવામાં આવી છે. અદાણી ઉપર થયેલી ફરિયાદમાં અદાણી દ્વારા પર્યાવરણના નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટે દ્વારા બન...
ભાજપના નેતા શંકર ચૌધરીની સામે રૂપાણી સરકારે એક વર્ષથી કેમ તપાસ ન કરી ?...
સફેદ દૂધનો કાળો કારોબાર - દિલીપ પટેલ
પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા શંકર ચૌધરીની જોહુકમી, દાદાગીરી અને તાનાશાહીથી બનાસકાંઠા સમગ્ર જિલ્લો ત્રસ્ત છે. સરકારી કર્મચારીઓ ઉપર જોહુકમી ચલાવી મતપેટીઓ બદલાવીને ખોટી રીતે પોતે બનાસ ડેરીના ચેરમેન બની ગયા હતા. શંકર ચૌધરીએ જિલ્લાના ગરીબ પશુપાલકોના લોહીના પૈસા ચૂસી રહ્યા છે. એવા આક્ષેપો સાથે તપાસ કરવા માટે મ...

English