Wednesday, August 19, 2026

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગા...

ગુજરાતની વડી અદાલતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચૂંટણી અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તેમનુ ધારાસભ્ય પદ જોખમમાં આવી ગયું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇલેક્શન પીટિશનને પડકારતી અરજીને ફગાવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઇકોર્ટમાં પડકારી હતી. ધોળકા વિધાનસભ...

ખેડૂતોની આત્મહત્યા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા ખેડૂતને જ દેવું ભરી ...

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, પાટડી, દસાડા, ચોટીલાના તમામ ગામોમાં અછત-દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. વળી 2017માં ચોમાસામાં પુર હોનારતમાં ખેડૂતોને નુકસાન થયુ હતું, તે સમયે બેંકો દ્વારા પ્રિમિયમ વસુલ કરવામાં આવ્યું હતું. પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નાણા ચુકવવામાં આવેલાં ન હતાં. આ વર્ષે 2018માં પણ તમામ ખેડતોનો...

દ્વારકા પાસે પ્રદૂષણ સામે 13 દિવસથી આંદોલન કરતાં ખેડૂતોની સરકારે કોઈ ખ...

નયારા એનર્જી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદુષણ સામે 13 દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની સમસ્યા દૂર કરવા સરકાર કે કંપની દ્વારા આજ સુધી કંઇ જ કરવામાં આવ્યુ નથી. કંપનીના દરવાજા સામે જામનગર હાઇવેથી કાઠી દેવરિયા જવાના માર્ગે પર આંદોલન ચાલી રહ્યું છે. નયારા એનર્જીથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી લડત શરૂ કરી છે. નયારા એન...

ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર મગફળીથી ભરેલી ટ્રકમાં આગ

ગુજરાત રાજ્યમાં ઘણાં સમયથી મગફળી કાંડના પડઘાં પડ્યાં કરે છે અને તેની વચ્ચે વધુ એક મગફળી કાંડ સર્જાયો કે કેમ એ પ્રશ્ન ઊભો થયો છે. કરોડો રૂપિયાના મગફળી કાંડનો વિવાદ હજુ શાંત પડ્યો છે, ત્યાં જ ઊંઝા-સિદ્ધપુર હાઈવે ઉપર મગફળી ભરેલી ચાલુ ટ્રકમાં આગ લાગતા વિવાદ છંછેડાયો છે. ઊંઝાના મકતુપુર ગામ નજીકના ગોડાઉનમાંથી ભરેલી નીકળેલી ટ્રક હજુ તો ઝડપ પકડે એ પહેલાં જ...

ભાગી ગયેલા 21,000 આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ

ગુજરાત પોલીસ ભાગતાં ફરતાં આરોપીઓને પકડવામાં સદંતન નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં 21 હજાર આરોપીઓ એવા છે કે જેને પોલીસ પકડી શકી નથી. સરકારે રાજ્યમાં ર૧૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓને રાજ્યવ્યાપી સઘન ઝૂંબેશ હાથ ધરી પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટીમ બનાવીને હ...

IAS અધિકારી વી. જે. રાજપૂત કૌભાંડ બદલ ફરજમોકૂફ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનર ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. અધિકારી વી. જે. રાજપૂતને તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે આચરેલી ગેરરીતિઓ સંદર્ભમાં તાત્કાલિક અસરથી ફરજમોકૂફ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સનદી અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ તપાસના પણ આદેશો કર્યા છે. રાજપૂત સામે મ્યુનિસિપલ કમિશન...

અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના કૈાભાંડની તપાસ સી.આ...

અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપની દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના આર્થિક કૈાભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાગરિકોને શાંતિ અને સલામતિ પુરી પાડવી તે અમારી પ્રાથમિકતા રહી છે. ત્યારે લોકોને છેતરનાર તત્વોને પણ નશ્યત કરવા રાજય સરકાર કોઇ કચાશ રાખશે નહી. આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના ડા...

છોટાઉદેપુરમાં જર્જરિત હાલતમાં આંગણવાડી, નાનાં ભૂલકાંઓ માટે જોખમી છત

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આલ્યાઘોડા ગામે આંગણવાડીના બાળકોને બેસવા માટે છેલ્લા 7 વર્ષથી  મકાન નથી. જેના કારણે નાના ભૂલકાંઓને કાચા અને જર્જરિત મકાનમાં બેસવાની ફરજ પડી રહી છે. તો અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આલ્યાઘોડા ગામે આંગણવાડી કાર્યકર બહેન પોતાના કાચા મકાનમા...

મગફળીમાં ફરી અચાનક આગની ઘટના

મહેસાણાના ઊંઝાથી ગોંડલ લઇ જવામાં આવી રહેલ સરકારી મગફળીમાં અચાનક આગની ઘટના સામે આવી છે. ગતરોજ સોમવારે મોડી સાંજે સરકારી મગફળીનો જથ્થો ટ્રકમાં ભરીને ગોંડલ રવાના કરાયો હતો. પરંતુ, વેર હાઉસથી માંડ અડધો કિલોમીટર બહાર નીકળતા જ ટ્રકમાં ભરેલ બોરીઓમાં આગ લાગતા તંત્રની પોલ ખુલી થઇ ગઈ છે. ટ્રકમાં વધુ બોરીઓ ભરવા મુદ્દે અધિકારીઓ એક બીજાને ખો આપી પોતાની જવાબદારી...

‘જમીન જોઈશે જ’ના નારા, આદિવાસી-દલિત સમાજમાં આક્રોશ

આદિવાસી અને દલિત સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ રાજ્યભરના આદિવાસી અને દલિત સમુદાયના માટે જમીન હક્ક માટે લડત ચલાવવામાં આવશે. આ પહેલા ગાંધીનગરમાં 26 નવેમ્બરે ‘જમીન જોઈએ જ’ના નારાઓ સાથે રજૂઆત કરવામા આવશે. 26 નવેમ્બરે બંધારણી દિવસે જમીન હક્ક મામલે 1 લાખ આદિવાસી અને દલિત સમુદાયના લોકો એકઠા થઈને સરકારને જમીન ફ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જમીન પરત આપો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિક અસરગ્રસ્ત લોકોએ હલ્લાબોલ કર્યો હતો. નોકરી આપવાના બહાને તેમને છેતરવામાં આવી રહ્યાનાં આક્ષેપ સાથે ગામ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય દરવાજા પર ધસી આવીને હલ્લાબોલ કર્યો હતો. આજે અરુણાચલ પ્રદેશનાં રાજ્યપાલ બી.ડી. મિશ્રાએ તેમની પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને તેની થોડી વાર પછી અચાનક 200થી વધુ યુવા...

પાંચ વર્ષમાં નર્મદા નહેર 200 વખત તૂટી

કેનાલના બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪૩ વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ એક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત તૂટવાનો સિલસીલો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા કેનાલોમાં ૨૦૫ વાર ગાબડાં પડયાં છે.આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણ...

ગુજરાતમાં બાળકો શાળા છોડી રહ્યાં છે

ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેટ ઘટયો હોવાનો ખોટો પ્રચાર કરે છે. ભારત સરકારના જ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન U-DISE-ના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો ડ્રોપ આઉટ રેટ ઉચ્ચ પ્રાથમિકમાં, માધ્યમિકમાં અને ઉચ્ચ માધ્યમિકમાં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ છે. ગુજરાતમાં શાળા છોડી જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોર...

ડીસામાં મગફળીની ખરીદી માટે નોંધણીમાં ગેરરીતિ

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૂઆત થશે. ત્યારે હાલમાં નોંધણી કરાવવા ખેડૂતોની લાઇન લાગી રહી છે. પરંતુ નોંધણી કરવામાં ગેરરીતિ થઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડી નાસી ગયા હતા. રાજ્ય સરકારે ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી હતી. જેમાં સરકા...

પાકિસ્તાનીઓએ ભારતની પકડેલી બોટો ખરીદી, ગુજરાત પર ખતરો

પાકિસ્તાનની જેલમાં ભારતના ૪૫૦ માછીમારો સબડે છે. તેમને છોડાવવા કોઈ ગતિવિધિ ન થતા માછીમારોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. વળી પાકિસ્તાને કબજે કરી ૧૦૬૦ ભારતીય બોટો પૈકી અમુક બોટો પાકિસ્તાને કોડીની કિંમતે હરાજી કરી નાખતા તે બોટો ઉપર ભારતીય કલર તથા ઝંડા યથાવત રખાતા તે બટ થકી પાકિસ્તાની માછીમારો આસાનીથી દેશમાં પ્રવેશી શકે તેમ હોઈ દેશની સુરક્ષા ઉપર મ...