Friday, August 21, 2026

ભાવનગરમાં બાળમજૂરો વધી ગયા

ભાવનગર શહેર જિલ્લામાં બાળમજુરી નાબુદ કરવા કાયદાને મંજુરી તો અપાઇ છે પરંતુ જે અધિકારીઓને કાયદાના પાલન માટે નિમાયા છે. તેના દ્વારા નથી સર્વે થતો કે નથી તપાસ થતી. જેના પગલે બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યુ છે. ભાવનગર શહેર સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચાઇલ્ડ એબોલીશન એક્ટ 1986નો અમલ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી સર્વે કરવામાં આવેલ નથી કે ચેકીંગ કરવામાં આવે...

દૂધના નમુનાઓના 29 ટકામાં એન્ટિબાયોટીક દવા મળી આવી

ગુજરાતમાં દૂધમાં એન્ટિબાયોટિકની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે. સેમ્પલમાં પૃથ્થકરણ બાદ ૨૯ ટકા સેમ્પલમાં આ માત્રા જણાઈ આવી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સર્વેમાં આ ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે. મહત્ત્વનું છે કે, એન્ટિ બાયોટિક રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ અમદાવાદ, ગાંધીનગર,...

મગફળીની ખરીદી માટે ઓનલાઇન છતાં લાઈનો

ટેકાના ભાવે મગફળી ખરીદવા સરકારનું રજિસ્ટ્રેશન ઓનલાઈન છે જ નહીં. ૭-૧૨નો ઉતારો, ૮-અનું પત્રક, પાક સંદર્ભે તલાટીનો દાખલો લઈ ખેડૂતોને સામેથી માર્કેટયાર્ડોમાં જવું પડે છે. તેમ છતાંય, સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ઢોલ પિટી વાહવાહી લૂંટી રહી છે. કહેવાતા ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં મેન્યુઅલ ઈન્ટરવેન્શને અવકાશ હોઈ ભાજપના મળતિયા પોતાના રજિસ્ટ્રેશન કરાવવામાં સફળ રહ...

ONGC, એરપોર્ટ, IOC જેવી કેન્માંદ્રની કંપનીઓમાં ગુજરાતના લોકોને નોકરી ન...

રાજ્યમાં સ્થપાતા અને કાર્યરત દ્યોગિક એકમોમાં કામદાર કક્ષામાં ૮૫ ટકા અને સુપરવાઈઝરી, મેનેજરીયલ સ્ટાફમાં ૬૦ ટકા સ્થાનિક ગુજરાતી બેરોજગારોને નોકરી આપવાના ઠરાવનું ભારત સરકારની કંપનીઓએ ઉલ્લઘંન કર્યું છે. ગુજરાતમાં ઓએનજીસી, એરપોર્ટ ઓથોરિટી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી ભારત સરકારની અનેક કંપનીઓ ઉપરોક્ત ઠરાવનો અમલ નથી કરતી તેવુ ખુદ ગુજરાત સરકારના શ્રમ અને ર...

સરકારી વીજ મથકોના ઊંચા ઉત્પાદન ખર્ચાથી પ્રજા પર કરોડોનો બોજ

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પાેરેશન લિમિટેડ-જીસેક હેઠળના ગુજરાત સરકારની માલિકીના વીજ એકમો નીચા પ્લાન્ટ લોડ ફેક્ટરે કાર્યરત હોવાને લીધે ઊંચા પડતર ખર્ચથી વીજગ્રાહકો ઉપર ઊંચું ભારણ આવે છે. સરકારી અધિકારીઓ બચાવ ખાતર એવી દલીલ કરી રહ્યાં છે કે, સરકારી વીજએકમો ૨૫-૩૦ વર્ષ જૂના હોઈ તેના પ્લાન્ટ લોડ ફેક્ટર પીએલએફ નીચા રહે છે. પરંતુ વીજ નિષ્ણાત કે.કે.બજાજ ...

ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડોને ઢાંકવા GLDCને તાળુ મરાશે

ગુજરાત જમીન વિકાસ નિગમ (જીએલડીસી)માં જળસંચયના લાખો કામોમાં કરોડોના કૌભાંડોનો રેલો ભાજપના નેતાઓ, પૂર્વ મંત્રીઓ સુધી પહોંચે તે પહેલા સરકારે તેને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી સ્તરેથી આ દિશામાં કાર્યવાહી શરૂ કરી નિગમની કામગીરી કૃષિ, ગ્રામ વિકાસ અને સિંચાઈ વિભાગને વિભાજીત કરવા પણ કહી દેવાયુ છે. ચાલુ વર્ષે એપ્રિલમાં જીએલડીસીમાં એ...

અમદાવાદ સહિત રાજયમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં દેખાવો

નોટબંધીના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીના આ તઘલખી નિર્ણયના  કારણે દેશની અકિલા આમજનતા બરબાદ થઇ અને જે હેતુ માટે આ નિર્ણય લેવાયો તે હેતુ પરિપૂર્ણ થયા નહી હોઇ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ,  ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, નડિયાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરૂચ સહિતના સ્થળોએ અકીલા ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા...

કોંગ્રેસનો ભ્રષ્ટાચાર છતાં નફ્ફટ નેતાઓ

કોંગ્રેસને કાળી ટીલી હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની નાની સિંચાઈના કામો માટે કૌભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસ બેશરમીની હદ વટાવી ગઈ છે. પોતાના ધારાસભ્યની ઓડિયો ક્લિપના પુરાવા સાથે જ્યારે ભ્રષ્ટાચાર કરતાં પકડાયા તેનો બચાવ કરવા માટે કોંગ્...

અમરેલીમાં ખાનગી બસો કેમ વધું નોંધાય છે ?

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ રાજયનાં વાહનવ્‍યવહાર કમિશ્‍નરને પત્ર પાઠવેલો છે.પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં આવેલ આર.ટી.ઓ. કચેરીમં વર્ષ ર014થી લઈ આજદિન સુધીમાં ખાનગી ટ્રાવેલ્‍સની બસો પાર્સિગ-રીપાર્સિગ માટે આ ઓફીસમાં અગાઉ ફરજ બજાવી ગયેલ ઈન્‍સ. જી. એમ. પટેલ અને ઈન્‍સ. જે. પી. મોદીનાં કાર્યકાળ દરમ્‍યાન તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ આ બ...

સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ

નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે. અહીં ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાક 70 લેવાનું શરૂ કરવાના કારણે આ સ્થિતી ઊભી થઈ છે. આવું જ ખેડાના વિસ્તારમાં થયું છે. ...

APMCનું રૂ.18 કરોડનું ભાજપનું જમીન કૌભાંડ, 8 વર્ષ પછી પણ કોઈ પગલાં નહી...

નવેમ્બર 2016માં અમદાવાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ (APMC)ના તત્કાલીન ચેરમેન અને ભાજપના અમદાવાદાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલના સમયમાં જમીન ખરીદી કૌભાંડ બહાર આવ્યા પછી 8 વર્ષ થયા છતાં રૂપાણી સરકાર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી. આ જમીન કૌભાંડના કારણે APMCને રૂ.18.85 કરોડની સીધી નુકસાની થઈ હતી. અમદાવાદ નજીકના બાકરોલ-બાકરાબાદ તથા વણઝર ગામમાં 1.94 લાખ ...

80 કંપનીઓના ઉઠમણા

ગુજરાતમાં છેલ્લા બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી એને લોકોને ઊંચા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને રફુચક્કર થઈ ગઈ છે. મધ્યગુજરાતમાં આવી જ વધુ એક કંપનીએ ઓફિસો ખોલીને ઉંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને રોવડાવ્યા છે. આ HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ ગુજરાતમાં ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ છે. સીઆઈડી...

રાજપીપળામાં મહેમાન ગૃહ ગેરકાયદે બનાવી દીધું

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનીટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમની પૂર્વે રૂ.205 કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રાજપીપળા ખાતે રૂ.6.77 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બનેલા અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું ત્યારે જમીનના મૂળ માલિકે આત્મહત્યા કરવાનું નિતીન પટેલની હાજરી વચ્ચે જાહેર કર્યું હતું. ત્યારે આદિવાસી નેતા મનસુખ...

113 કરોડના ભ્રષ્ટાચાર માટે વન પ્રધાન ગણપત વસાવાને કોણ બચાવે છે ?

એક સમયના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, વન પ્રધાન અને માંગરોળના ભાજપના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરુદ્ધ કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો 19 જુન 2018માં લાગ્યા છતાં તે અંગે વિજય રૂપાણી સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી. મંત્રી વસાવા ઉપર ગંભીર આરોપો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વતની અને પૂર્વ સનદી અધિકારી જગતસિંહ એલ. વસાવાએ લગાવ્યા હતા. વસા...

દેશના સૌથી મોટા ગેસ બંદર માટે કાયદા કેમ નેવે મુકાયા ?

સ્વાન આંદોલન – દિલીપ પટેલ બ્લાસ્ટીંગ કરીને મોટા કદના પત્થરો મેળવીને સૌરાષ્ટ્રમાં સ્‍વાન એનર્જી કંપની ગુજરાતની સૌથી મોટી જેટી બનાવી રહી છે. રોજ 300 ટકો ભરીને મોટા પથ્થરો દરિયો પૂરીને બંદર બનાવવામાં આવી રહ્યું છે. રાજુલાના દરિયા કાંઠેથી થોરડી સુધીના ભરડીયામાં રાત-દિવસ બ્‍લાસ્‍ટ કરી પથ્‍થરો કઢાય છે. ઓછી ક્ષમતાના રોડ પરથી વધું વજન વાળા ટ્રક એક મહિના...