Friday, August 21, 2026

સરસીયા વીડી શું છે, જવાબ સાંભળી વન અધિકારી મૌન બની ગયા

ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્‍જમાં જ્યાં 16 સિંહના મોત થયા છે તેની સરસીયા વીડીમાં કેવા ગોરખ ધંધા ચાલે છે તે અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીને કહ્યું કે તમે સરસીયા વીડીની તપાસ કરો. ત્યારે અધિકારીએ પૂછ્યું હત કે સરસીયા વીડી શું છે ? તેનો જવાબ સાંભળીને અધિકારી મૌન બની ગયા હતા. શું ચાલે છે સરસીયા વીડીમાં, આ રહ્યાં 13 કારનામા 1 - સરસીયા વીડીમાં વર...

એવું શહેર જેને માટે ભાજપે 22 વર્ષથી વચન પાળ્યું નથી

જામનગર શહેરમાં ૧૯૯પ થી ભાજપે વિકાસને નામે દૈનીક પાણી આપવાનો ચુંટણી વચન આપ્યાને આજ રર વર્ષ પછી દૈનિક પાણી આપવાનો લોલીપોપ દેખાડી કદી રોજ પાણી આપેલ નથી માટે રર વર્ષમાં દૈનીક પાણી આપવામાં આવતું નથી. 6 નવેમ્બર 2018માં તેને બરાબર 22 વર્ષ થયા છે. શહેરમાં ગુલાબનગરના ઇ.એસ.આર. બનાવતી વખતે શહેરમાં નર્મદા રથ ફેરવી. નર્મદે સર્વદે આનંદો દુષ્કાળ બની ગયો ભુતકાળ...

૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લીધ...

રાજ્ય સરકારે વર્ષ-૨૦૧૮માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે. અત્યારે આ યોજનાનો લાભ લઈ મગફળી વેચવા માંગતા ખેડૂતોની લાંબી લાંબી લાઈનો રજીસ્ટ્રેશન કેન્દ્ર ઉપર જોવા મળે છે. ૧ નવેમ્બરથી રજીસ્ટ્રેશન ચાલુ થયું છે અને ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડૂતોને તો મજબુરીમાં પોતાની મગફ...

ચાતક બીજા પક્ષીનાં માળામાં ઈંડા મૂકે ત્યારે તે પક્ષીના ઈંડા જેવાજ હોય ...

કવિઓનું માનીતું પક્ષી: ચાતક સૌરાષ્ટ્રમાં એને ‘ મોતીડો ‘ કહે છે. અંગ્રેજીમાં નામ ‘ પાઈડ ક્રેષ્ટેડ કક્કુ ‘ પાઈડ એટલે કાબર ચીતરું. ખરી રીતે કાળું અને ધોળું. ક્રેષ્ટેડ એટલે કલગીવાળું. અને કકકું તો એ કૂળનું નામ છે. આ રીતે ચાતક એ દૈયડ જેવા રંગનો છે. ઉપરથી કાળો, નીચેથી ધોળો. પાંખમાં ધોળો પટ્ટો ને પૂંછડીના છેડા સફેદ. પૂંછડી માં ચડ-ઉતારી પીંછા છે. માથે કા...

વન મંત્રી ગણપત વસાવા ઉપર ભ્રષ્ટાચારના આરોપો

ગુજરાતના વનમંત્રી પર આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના આક્ષેપો પૂર્વ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ મૂકતાં રાજકીય ઉત્તેજના ઊભી થઈ છે. આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ મંત્રી તરીકેનો હવાલો સંભાળતાં માંગરોળના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરૂધ્ધ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામ વાડીના જ વતની અને પૂર્વ સનદી અધિકારી જગ...

સોનિયા ગાંધી સામે હેલિકોપ્ટર ખરીદીના ભ્રષ્ટાચારના પગલાં મોદીએ ન લીધા

ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કાયમી ઉપાયની જરૂર છે, નહીં કે બૂમબરાડા પાડવાની કે નાટકો કરવાની! ઇટાલીની સરકારે આ કૌભાંડની તપાસ પૂર્ણ કરીને દોષિતને જેલમાં પૂરી દીધા છે, ત્યારે મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં આ કૌભાંડની તપાસ પણ હજુ શરૂ કરી નથી. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભ્રષ્ટાચાર કેન્સર છે, સડો છે અને આ જ સડો ભારતને બરબાદ કરશે. વધુ કમનસીબ બાબત એ...

મોરબીમાં ત્રણ હોદ્દાની જવાબદારી એક જ અધિકારીને આપીને કરોડોનું કૌભાંડ

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે ભાજપના મળતીયાઓએ કરેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને રાજકીય કિન્નાખોરીથી કરેલી ધરપકડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં સિંચાઈ વિભાગના વર્ષ ૨૦૧૬-૧૭...

500 કરોડનું જમીન કૌભાંડમાં એક વર્ષ પછી પણ કોઈ પગલાં નહીં

29 ઓક્ટોબર 2017ના રોજ એક વર્ષ પેહલાં અમદાવાદમાં સનાથલ ગામમાં બિલ્ડર્સને ચોક્કસ રાહતો આપીને વર્ષ 2013-14માં ભાજપ સરકાર પર ઓછામાં ઓછું 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારની નીતિઓને ટાર્ગેટ કરતાં મોઢવાડિયાએ બિલ્ડરને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જમીન કપાતમાં કેટલીક રાહતો આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકાર પર બિલ...

ગીર રિસોર્ટ કૌભાંડમાં અનાર પટેલ સામે કોઈ પગલાં ન ભરાયા

વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને ગીર અભ્યારણની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી, બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરી કૌભાંડ વગેરે કૌભાંડોમાં મુખ્યમંત્રી આનંદીબહેનની પુત્રી અનાર પટેલની સંડોવણી ખુલ્લી પડી હતી. જેમાં મુખ્ય પ્રધાનની આનંદીબેન પટેલની ખુરશી ગઈ છતાં આજ સુધી તે અંગે રૂપાણી સરકારે કોઈ પગલાં ભર્યા નથી....

રાજકોટમાં રૂ.8 કરોડનું ‘ઓપો-વિવો’ હોર્ડિંગ્સ કૌભાંડ

રાજકોટ મહાનગરપાલિકામાં કરોડોનાં ઓપો-વિવો હોર્ડિંગ્સનું કૌભાંડને ખુલ્લુ પડાયા બાદ હવે કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયાએ જાહેર કર્યું હતું કે, રાજકોટ શહેરભરમાં લાગેલા ઓપો-વીવોનાં હોર્ડીંગ જીડીસીઆર કાયદાનો સરેઆમ ભંગ છે. મનમાં ધારે તો નીતિ-નિયમોને નેવે મુકીને લાગેલા હોર્ડીંગ્સ ઉતરાવી અને દંડ કરી શકાય તેમ હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. બ...

ભાજપના MLA કાકડિયા અને કોંગ્રેસના જયસ્વાલનું સહિયારું જમીન પચાવો કૌભાં...

અમદાવાદના રખિયાલની સર્વે નંબર 102 જે હાઉસિંગ બોર્ડની જમીન છે. તેના પર ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય વલ્લભ કાકડિયા તથા કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ મદન જયસ્વાલે સહિયારી રીતે ભ્રષ્ટાચાર કરી જમીન પચાવી પાડી છે. આ જમીન ઉફર 7 માળની કર્મશિયલ બિલ્ડીંગ બનાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી છતાં તેનો ...

કોલસા આયાતમાં અદાણીનું 29,000 કરોડનું કૌભાંડ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે કોલસા આયાતના મામલે 29 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ શોધી કાઢ્યું છે. જ્યાં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી આ કૌભાંડની માગણી કરી રહી છે ત્યારે જયરામ રમેશનો દાવો છે કે અદાણી જૂથની વિરૂદ્ધ તમામ પુરાવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સિંગાપુર બ્રાન્ચમાં મોજૂદ છ...

બેરોજગારીની સમસ્યા એ અજગરી ભરડો લીધો છે

લેખન : દેવશી મોઢવાડિયા ભારતને અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ મળ્યાને ૭૦ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હોવા છતાં દેશની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક એટલે બેરોજગારી આજે સરકારો માટે માથાનો દુખાવો અને યુવાઓ માટે વેદનાનો વિષય બની રહી છે, હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા આ સમસ્યા આવનારા દિવસોમાં પણ હલ થવાને બદલે વધુને વધુ વિકરાળ બનશે તેવું લાગી રહ્યું છે ત્યા...

સરદારના કરમસદ ગામને વિશેષ દરજ્જો નહીં આપી અન્યાય

સમગ્ર દેશ ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ જયંતી પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. ત્યારે સરદાર પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે કે કરમસદ ગામને વિશેષ દરજ્જો ક્યારે મળશે ?.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરવા જ્યારે કરમસદ ગામેથી લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતું ત્યારથી કરમસદ ...

ભાજપ સરકારમાં 20 વર્ષમાં 80 કંપનીઓએ પ્રજાના કરોડો ડૂબાડ્યા

ગુજરાતમાં છેલ્લા બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી એને લોકોને ઊંચા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને રફુચક્કર થઈ ગઈ છે. છેલ્લા બે દસકામાં રાજયમાં ૮૦થી વધુ કંપનીઓ દ્વારા એક કા તીન આપવાની લાલચો આપીને લાખો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા.જેમાં આજદિન સુધી એકપણ રોકાણકારને નાણાં મળ્યા નથી. સીઆઈડી ક્રાઈમ દ્વારા જી.પી.આઈ...