“મોદી મોડેલ” પોકળ સાબિત થયું, નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા ક...
ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે
વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ
આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં
સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની
સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરો...
ડેરીમાં બાબુ બોખીરીયા અને અમુલે રૂ.48 કરોડની લૂંટ કરી
પોરબંદર દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળ, જે તે વખતના સહકાર પ્રધાન બાબુભાઈ બોખીરીયા, રાજય રજીસ્ટ્રાર, જીલ્લા રજીસ્ટ્રાર, ઓડીટર તથા કામધેનુ એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ગુજરાત સહકારી કાયદા-1961ની કલમ 81 મુજબ નિયામક મંડળને તાત્કાલિક બરતરફ કરીને વહીવટદાર નિમવા, કલમ-86 મુજબ તપાસ નિમવા, કલમ-93 મુજબ નાણાંકીય જવાબદારી નક્કી કરીને રૂ.48 કરોડની ઉઘાડી લૂંટ ભાજપન...
દારુની માહિતી કેમ આપી કહીને કિશોરને કોંગ્રેસના નેતાએ ફટકાર્યો
પારડી કોથરવાડી વિસ્તારમાં રહેતાં 17 વર્ષના એક કિશોરને પારડી નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય જયેશ પટેલ, મનીષ પટેલ, વિશાલ પટેલ મળીને રાત્રે વાડીમાં લઈજઈને લાકડા વડે ફટકાર્યા હતા. તરૂણને માર મારી ધમકી આપી હતી. બિભત્સ ગાળો બોલીને કહ્યું હતું કે તું દારૂની માહિતી પોલીસને કેમ આપે છે. હવે આપીશ તો મારી નાંખીશ. આમ કહીને તેનો વિડિયો ઉચારીને વટ્સએપ પર બધાને મોકલી...
દુબઈની ગેંગની જેમ, સરકાર ખંડણી રૂપી વેરા વસુલે છે, પત્રકાર અનિલ પટેલ
દિલીપ પટેલ સમગ્ર દેશમાં એક કર એક દેશ સૂત્ર મુજબ સમાન કર પધ્ધતિ GST-માલ વેરો ભાજપ સરકારે શરૂ કર્યો હોવા છતાં હજુ પણ ગુજરાતમાં 46 પ્રકારના વેરા લેવામાં આવી રહ્યાં છે. તે બંધ કરવામાં આવ્યા નથી. ખરેખર તો એક જ વેરો GSTથી શરૂ થયો હોવાની ભાજપ સરકારે જાહેર કર્યું છે. તેમ ગુજરાતના જાણીતા આર્થિક પત્રકાર અનિલ પટેલ કહે છે. લોકો પાસે પૈસા ન રહેવા જોઈએ ...
ભાજપનો સામૂહિક ભ્રષ્ટાચાર બહાર આવ્યો
આણંદ પાલિકાના નવા બસ સ્ટેન્ડ શોપીંગ સેન્ટરોની 13 દુકાનો પાછળની ખુલ્લી જગ્યા હરાજી વગર, અન્ડર ટેબલ વહીવટ કરીને ઓન પેપર મામૂલી રકમથી આપી દેવાના મુદ્દે આણંદ કમિશનરે હુકમ જાહેર કર્યો હતો. જેમાં ભાજપના જવાબદાર 8 કાઉન્સિલરો પાસેથી સરકારને-પાલિકાને થયેલી આર્થિક નુકસાનની રકમ સરખા ભાગે વસૂલવા જણાવાયું હતું. જવાબદાર કાઉન્સિલરોમાં પ્રજ્ઞેશભાઇ એ.પટેલ, અનિલભાઇ ...
ભાજપના પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ, પ્રમુખે બોયકોટ કર્યો
સુરેન્દ્રનગરને કાળો ડાઘ દિલીપ પટેલ સુરેન્દ્રનગર પાલિકાની આવક રૂ.7 કરોડ છે અને રૂ.9 કરોડના કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવાના વિવાદાસ્પદ કામનો ભારે વિરોધ થતાં અને રોડના કામમાં 40 ટકાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂકવામાં આવતાં ભાજપના પ્રમુખ પ્રમુખ વિપીન ટોળીયા ચાલુ બેઠકે ઊભા થઈને બેઠકનો બહિષ્કાર કરીને બહાર જતાં રહ્યાં હતા પણ ઉપ-પ્રમુખ જીજ્ઞા...
મોરબી મરી રહ્યું છે
મોરબીમાં હાર્દિક પટેલના ઉપવાસ અને ગેસના ભાવવધારા વચ્ચે કોઈ કારણ હોય એવું સ્થાનિક ઉદ્યોગપતિઓને લાગી રહ્યાં છે. સુરત, ઉત્તર ગુજરાત અને પછી મોરબી વિસ્તાર એવો છે કે જ્યાં હાર્દિકને મોટો ટેકો આપવામાં આવી રહ્યો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યની જીતનું કારણ પણ હાર્દિક પટેલ છે. આર્થિક રીતે મદદ પણ અહીંથી જ થઈ રહી છે. તેથી એકી સાથે 44 ટકાનો ગેસમાં ભાવ વાધારો થત...
નર્મદામાં ભ્રષ્ટાચાર, સતત ત્રીજી વખત નહેર તૂટી
રાધનપુર અને આસપાસની નર્મદા નહેર વારંવાર તૂટી રહી છે. જે સાબિત કરે છે કે નર્મદા નહેર નબળી બની છે. જેમાં પુરતો સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. અહીં જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તે ભાજપના મળતીયાઓ છે. આમ અહીં બનેલી નર્મદા નહેરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો માની રહ્યાં છે. રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે નર્મદા બંધનું પાણી ...
ONGCની પાઈપલાઈન તૂટી અને આખું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું
બહુચરાજી તાલુકાના કનોડા ગામનના ખેતરોમાં ONGCની પાઈપ લાઈન તુટતા ગામનું આખું તળાવ કૃડથી ભરાઈ ગયું છે. પશુઓને પીવા લાયક પાણીનું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું છે. તેથી આખું તળાવ હવે નકામું બની જઈને નષ્ટ થયું છે. ગંભીર બાબત એ છે કે જે ભેંસોએ આ તળાવનું પ્રદુષિત પાણી પીછું છે તે ભેંસો દૂધ આપતી બંધ થઈ ગઈ છે. એક ગાભણ ભેંસનું બચ્ચું મરી જતાં પશુપાલક પરિવારોની હાલ...
ગીર અંદર અને બહાર સિંહનો શિકાર કેવો છે
ગીર અભયારણ્યમાં સિંહ કુટંબ દ્વારા પાલતું પશુધનનાં શિકારના પ્રમાણમાં સતત ઘટાડો થયો છે. પરંતુ ગીરની બહાર વસતા સિંહની વસ્તી વધી છે. ગીરના જંગલની આસપાસ વર્ષ 2005 થી 200 9 દરમિયાન 1, 675 પશુધનનું મારણ કર્યું હતું. સેટેલાઇટ વિસ્તારોમાં વાર્ષિક 696 પશુઓના શિકાર થયા હતા. સિંહો દ્વારા માર્યા ગયેલા પશુધનની સંપૂર્ણ સંખ્યામાં વધારો હોવા છતાં, સંરક્ષિત વિસ્...
રેલ્વેના કારણે 12 સિંહાનો મોત છતાં કોઈ પગલાં નહીં
રાજુલા વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષમાં 12થી પણ વધારે સિંહનાં મોત થવા છતાં વન વિભાગ તેને ગંભીર લેતા તૈયાર નથી. જેમાં મોટાભાગનાં સિંહોના મોત સુરેન્દ્રનગર - પીપાવાવ રેલ્વે ટ્રેક ઉપર થયલાં છે. છતાં રેલ્વેનાં ડ્રાઈવર કે રેલ્વે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુલા વિસ્તારમાં પીપાવાવ ચાર માર્ગીય હાઈવે બનતાં ડુંગર નજીક રોડ પર સિંહના...
કૃષિ વીમા કંપનીઓને ફાયદો કરાવવા કરોડોનું કૌભાંડ આકાર લઈ રહ્યું છે
ગુજરાતમાં વીમા કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકાર ચાલ ચાલી રહી છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં ત્યાં અછત જાહેર કરવામાં આવતી નથી. જો અછત જાહેર થાય તો ત્યાં ખેડૂતોને વીમો આવવો પડે. જો આમ થાય તો વીમા કંપનીએ કરોડો રૂપિયા ચૂકવવાના થાય તેમ છે. તેથી એવો આરોપ છે કે, વીમા કંપનીને બચાવવા માટે સરકાર આવું કરી રહી છે. દરેક ગામ દીઠ વરલાદના આંકડા જાહેર ક...
ભાજપમાં અશ્લિલ વિડિયોનું નવું કલ્ચર ઊભું થયું
કોઈ પણ અશ્લિલ સાહિત્ય રાખવું કે લોકોને પીરસવું તે કાયદા પ્રમાણે ગુનો છે. તેમ છતાં રાજકીય નેતાઓના ગૃપમાં મૂકાતાં સેક્સી વિડિયો અને ફોટોગ્રાફ્સ અંગે પોલીસે ક્યારેય પગલાં લીધા નથી. રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જોઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્...
ફરિયાદ ન નોંધે તો ફરિયાદ ઓથોરિટીમાં પોલીસ સામે ફરિયાદ કરો – ADGP પારગી...
નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ તંત્રની પાયાની ફરજ છે, તેમ જણાવીને ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક (એડિશનલ ડીજીપી) વી.એમ.પારગીએ કહ્યું હતું કે શ્રમિક કે કોઈ કામદારને કામના સ્થળે અકસ્માત થાય તો પોલીસે એની ફરિયાદ નોંધવી જ જોઈએ અને કોઈપણ કિસ્સામાં પોલીસ અધિકારી ફરિયાદ નોંધાવાની આનાકાની કરે તો હવે તો સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે,...
રમેશ મહેતાએ મને કોન્ડોમ બતાવેલા, શુભાષ ભ્રહ્મભટ્ટે મને પાછળથી ઝકડી હતી...
#MeToo – દિલીપ પટેલ 35 સીરિયલ, 80 ગુજરાતી ફિલ્મ, 20 સ્ટેજ શૉ તેમજ અનેક રેડિયો પ્રોગ્રામ કરેલા છે. એવી અભિનેત્રી ભાવિની જાનીએ kbharchhe.com સાથે વાત કરતાં #MeToo ચળવળ અંગે કહ્યું હતું કે, સ્ત્રીઓએ ઝડપી પ્રગતિ માટે પૂરૂષોની ગંદી હરકતો સહન કરી લેવી ન હોઈએ. તેમણે ચલચિત્ર અને નાટકના પડદા પાછળની પુરૃષોની ગંદી હરકતો અંગે નિખાલસ વાત કરતાં કહ્યું હતું કે...

English