દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી RTO ચેક પોસ્ટ ભ્રષ્ટાચારનું નાકું
વચને સુરા – દિલીપ પટેલ 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં...
સિંહના રક્ષણ માટે રૂ.40 કરોડ ખર્ચાયા તો મોત કેમ ?
સિંહ Schedule-1નું પ્રાણી હોવાં થી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે. વાઈલ્ડ લાઈફ એક્ટ-1972ની રીતે જો Schedule-1નાં પ્રાણીને હેરાનગતિ કે નુકશાન પહોંચાડવા માં આવે તો એની માટે કડક માં કડક પગલા લેવા જોઈએ જેની સામે સરકારે વારંવાર ઘટનાઓ બની હોવા છત્તા ગંભીરતા દાખવી નથી. ગુજરાત સરકારે માત્ર કાગળ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યાં, બોધપાઠ લઈ સિંહોનાં સંવર...
અદાણી, એસ્સાર, ટાટાને વીજળીના રૂ.4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌ...
ભાજપ સરકારે તેના 23 વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.4100 કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશ...
ખેત તલાવડી કૌભાંડ રોજ બહાર આવી રહ્યા, છતાં સંયુક્ત તપાસ નહીં
ખેડૂતો માટેની યોજનાઓમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં નાના તળાવ બનાવવાની યોજનામાં વ્યાપક કૌભાંડ થયું છે. રોજ આવા કૌભાંડ બહાર આવી રહ્યાં છે. વડોદરા જિલ્લાના સોખડા અને બરકાલ ગામે સરકારી અધિકારીઓએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં મદદનીશ નિયામક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 13 ખેતરમાં ...
ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો
ગુજરાતના આરોગ્ય અધિકારીઓ લોકોને ભેળસેળ સાથે વપરાતાં ઘીને રોકવા માટે સદંતર નિષ્ફળ નિવડ્યા છે. ગાય અને ભેંસના દૂધમાંથી બનતાં ઘીના બદલે હવે ભેળસેળ યુક્ત ઘી બનાવતાં હજારો લોકો છે. જેમાંથી થોડા પકડાય છે. ભાજપના રાજમાં અસલી નહીં પણ નકલી ઘીની નદીઓ વહી રહી છે. નકલી ઘીનું વેચાણ રોજ વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા નકલી ઘી પકડાય છે. પણ લોકોના ...
સિંહના જ્યાં મોત થયા છે તે અધિકારી વાળાનો વાળ વાંકો ન થયો
તેમ છતાં દલખાણીયા અને જસાધાર રેન્જમાં છેલ્લા એક મહિનામાં 23 સિંહોનાં મૃત્યુ થઈ ગયા અને રાજય સરકાર તપાસ શરૂ છે કોઈને છોડવામાં નહીં આવે તેવી ગુલબાંગો ફેંકી રહી છે. ત્યારે દલખાણીયા રેન્જનાં રેન્જ ફોરેસ્ટ અધિકારી –આર.એફ.ઓ. બી. બી. વાળા ફોરેસ્ટરની લાયકાત ધરાવતાં હોવા છતાં તેમને આઈ.એફ.ઓ.ની જગ્યાએ નિયુક્ત કરીને સરકારે જવાબદારી સોંપી છે. વાળા માટે એવું ...
પેટ્રોલના વેરા અને ભાવ વધારામાં 12 લાખ કરોડ ખંખેરી લીધા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ અને વેરા વધારીને 52 મહિનામાં દેશના નાગરિકો પાસેથી રૂ.12.76 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ત્યારે સમગ્ર દેશમાં પ્રજાના આક્રોશ સામે માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. મોદી સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહીતની પેટ્રોલિયમ પ્રોડક્ટ...
રદ થયેલી કરોડોની નોટના કેસ દબાવી દેવામાં ભાજપના નેતાની સંડોવણી ?
ગુજરાતમાંથી જૂની ચલણી નોટ અને નવી બનાવટી નોટ સૌથી વધું પકડાઈ છે. આ અંગેનો કેસ આવકવેરા વિભાગ પાસે ગયા પછી અચાનક પડદો પડી જાય છે. મહેશ શાહ તેના માટેનું સૌથી મોટું ઉદાહરણ છે. અમદાવાદ રેન્જના આરઆર સેલ દ્વારા 3 ઓક્ટોબર 2018માં આણંદની સામરખા ચોકડી પાસે સ્કુટર પર લઈ જવાતી રૂ.3.70 કરોડની રદ થયેલી નોટ પકડાઈ છે. જે રૂ.1000 અને રૂ.500ની છે. આટલી મોટી માત્રામા...
દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ગેરકાયદે કામ શરૂ કરી દીધું
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા દેવરિયાથી દ્વારકા વાયા ખંભાળિયા હાઇવે પહોળો કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જમીન સંપાદન અંગે ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. વિવિધ નોટિસો આપવાની કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને પોતાના હક્ક અધિકારો જતા કરવા પડે તેવી સ્...
ઉજાલા બલ્બ તળે ભ્રષ્ટાચારનું અંધારું, વીજળી કૌભાંડ લબુક-ઝબૂક ?
મીણબત્તી અને ફાનસ વાપરવું ન પડે એ માટે થોમસ એડિસને 500થી વધું પ્રયોગ કર્યા પછી વિજળીનો ગોળો – બલ્બ બનાવવામાં અપ્રતિમ સફળતા મળી હતી. તેમનો એક માત્ર ઈરાદો પ્રકાશને સસ્તો કરવાનો હતો. ગુજરાત સરકારે પ્રકાશને સસ્તો કરવા માટે 12 કરોડ એલઈડી બલ્બ રાહત દરે આપવાનું નક્કી કર્યું હતું. દેશમાં 30 કરોડ બલ્બથી રૂ.15,581 કરોડની વીજળી બચી હોવાનો સરકારનો દાવો છે. 28 ...
ગુજરાતમાં પાકિસ્તાન જાસૂસી કરે છે ? ઉપગ્રહથી ચાલતા ફોનના વેવ્ઝ પકડાયા
કચ્છમાંથી ફરી એક વખત પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડાયા છે. આ સિગ્નલનું લોકેશન અંજાર શહેર અને ચોબારી વચ્ચે જોવા મળે છે. પોલીસે તપાસ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત પહેલા સિગ્નલ મળ્યાં હોવાથી તંત્ર તેને ગંભીર ગણી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બર 2018ના રોજ એક દિવસની મુલાકાત લેશે. તેઓ આણંદ, રાજકોટ અને કચ્છના અ...
માજી ફોરેસ્ટર સિંહ માટે મદદ કરવા ગયા તો અધિકારીએ ભગાડી મૂક્યા, ગાંધીનગ...
ધારી નજીક એક સાથે 13 સિંહોના મોત થતાં લોકો તથા ગીરમાં ફરજ બજાવતા નિવૃત વનકર્મીઓ પણ ભારે દુઃખી છે. જંગલમાં પોતાના અનુભવના આધારે અનેક સિંહનું રેસ્કયુ કરી બચાવનારમાજી ફોરેસ્ટર આર.એલ. દવે દહેરાદુનથી આવેલી વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટની ટીમને મળવા ધારી કેસરી સદન ખાતે ગયા હતા. પરંતુ ત્યાં દહેરાદુનની ટીમને બદલે ધારી ડીએફઓ પી. પુરષોતમ હાજર હોય અહીં શું લે...
ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ RTI કાયદામાં બ્લેકમેઈલ થાય છે ખરા ?
નાગરિક સ્વતંત્રતા માટે આઝાદી બાદ સૌથી મોટો કોઈ નિર્ણય લેવાયો હોય તો તે RTIનો કાયદો છે. જેમાં લોકો માહિતી મેળવીને ખોટું થતું અટકાવવામાં આવે છે. પણ 1 ટકા લોકો તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. રાજ્ય માહિતી આયોગ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારની માહિતી માંગવામાં આવે છે અને તેમાં 1 ટકા જેટલાં લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતાં જોવા મળે છે. ...
’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગેરકાયદે છે; પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ...
સરદાર પટેલ અને તેમના કર્યો પ્રત્યે મને અઢળક લાગણી છે; કિન્તુ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની પ્રતિમા સહિતનો આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે, તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ. ઉલ્લેખનીય છે કે, 'રાષ્ટ્રમંચ ગુજરાત'ના સંયોજક રહેલા સુરેશ મહેતાએ આદિવાસીઓ અને સ્થાનિકોની વ્યથાકથાને રજુ કરવા અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના પ્ર...
દેવામાં ડૂબેલી GSPC માટે ONGC કંપનીને મોદીએ દેવાદાર બનાવી
ગુજરાત સરકારની ખાડો ગયેલ કંપની જીએસપીસી જેનું કુલ દેવુ ૧૯,૫૦૦ કરોડ ઉપર છે એમા મોદી સરકારે તેના પાપ ધોવા બળજબરી થી ઓએનજીસી ને ૮૦% હીસ્સો ખરીદવા મજબૂર કરી, ૭૫૦૦ કરોડનું રોકાણ ખોટ કરતી કંપનીમાં કરાવેલ છે. જીએસપીસી તેના દેવા માટે દર વર્ષે ૧૮૦૦ કરોડનું વ્યાજ ભરે છે. સપ્ટેમબર ૪ ૨૦૧૮ના રોજ ઓએનજીસી ની ‘ગુજરાત એમ્પલોઇ મજદુર સભા’ એ મોદીને કાગળ લખી જીએસપીસ...

English