Friday, August 21, 2026

ત્રાસવાદીની જેમ ખેડૂતો પર પોલીસ ત્રાટકી

આ કોઈ આંતકવાદીઓ સામે ઓપરેશન માટેની તૈયારી નથી. પરંતુ કચ્છના માંડવી તાલુકાના નાના ભાળિયાં અને તરગાડી ગામમાં આવેલાં ખેડૂતોની જમીનો છીંનવવા માટેની કચ્છ જિલ્લા કલેકટરના વહીવટી તંત્રની કામગીરી છે.  આ જમીનો છીંનવીને ઉદ્યોગકારોને આપવાનું નક્કી કરવામાં આવેલું છે. જ્યારે હકીકત એ છે કે આ જમીનો 1966માં સરકાર દ્વારા 35 જેટલા ખેડૂતોને આપવામાં આવેલી હ...

સાધુઓને બ્લેકમેઈલ કરાયા

અમરેલીમાં બે સાધુઓને બ્લેકમેઈલ કરવાનો મામલો, મહિલાઓ સાથે ફોટા એડિટ કરી માંગી ખંડણી અમરેલીના બે ભેજાબાજ યુવકોએ સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓને બ્લેકમેઈલ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓના ફોટાને અન્ય મહિલા સાથે એડીટ કરીને સંપ્રદાયને બદનામ કરવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે પ...

ઘોઘા-દહેજ રો પેક્સ ફેરી સર્વિસ ફરી ઘાંચમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી કે જે હવે પેસેન્જર સાથે વાહનોની પણ હેર ફેર કરશે. જે રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ થાય તે પહેલાં જ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. રો રો ફેરીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકામો ઘાટ જોવા મળ્યો હતો. ઘોઘા દહેજ રો-પેક્સ ફેરી સર્વિસમાં પહેલા કોળિયે જ માખી જેવો ઘાટ ઘડાયો છે, કારણકે આ શિપ આવી ગયા બાદ ગત 12 તારી...

અમદાવાદના સ્વિમિંગ પૂલોનું ખાનગીકરણ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે. હવે સ્વિમિંગ પુલોમાં ખાનગીકરણની નીતિ અપનાવાનો નિર્ણય કરાયો છે. આ સાથે સ્વિંમિંગ ફી પણ ડબલ કરવામાં આવી છે. અને અમ્યુકોનાં આ નિર્ણયનો ચોતરફ વિરોધ શરૂ થયો છે. અમદાવાદ કોર્પોરેશનને ખાનગીકરણ કરવાની જાણે ટેવ પડી ગઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, મ્યુનિસિપલ સ્કૂલ વગેરે જગ્યાએ ખાનગીકરણ કર્યા બાદ હવ...

મેટ્રો કૌંભાંડની વિગતો

વડાપ્રધાન Modi એ દેશ માટે એક નહીં બુલેટ ટ્રેનનો પાયો આજે 14 સપ્ટેમ્બરે નાંખ્યો છે ત્યારે તેમણે અગાઉ મેટ્રો ટ્રેનનો પાયો નાંખ્યા પછી શું થયું હતું તે દેશના લોકોને જાણવા જેવું છે. ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનંે કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થ...

કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat ન...

કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat નક્કામું છે? લેખક : રાહુલ ચીમનભાઈ મહેતા , બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ, આઇઆઇટી દિલ્હી ; એમ.એસ. ન્યુ જરસી યુનિવ, usa https://facebook.com/MehtaRahulC . *ભારતના દરેક નાગરીકે જાતે નક્કી કરવું જોઈએ કે ભારતમાં evm વપરાવું જોઈએ કે બેલેટ પેપર?* .  આ પત્રિકામાં મેં બતાવ્યું છે, કે કઈ રી...

મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...

લીકર શોપ પર દરોડા કેમ નહીં

ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકાનો - લીકર શોપ - પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે. ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકા...

સિંહોનાં મોત ઈનફાઈટથી નહિ પણ વાયરસના કારણે જ થયાં હોવાનો મત

ભારત દેશનું ગૌરવ અને એશિયાઈ સિંહો પર અમરેલી જિલ્લામાં સંકટ આવ્યું હોય તેમ  11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. વનવિભાગના અધિકારીઓએ દાવો કર્યો આ સિંહોનાં મોતનું કારણ ઇન્ફાઇટ છે પરંતુ વાત સાંભળી તમને નવાઈ લાગશે શું એટલી બધી સંખ્યામાં મોતનું કારણ ઇન્ફાઇટ હોય ખરા પરંતુ આ વાતને લઇ અમરેલી જૂનાગઢ ગાંધીનગર સુધી વન...

ભ્રષ્ટાચારથી બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર નહેરમાં ગાબડું

બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ ર...

11 સિંહોનાં મોતમાં દાળમાં કંઈક કાળું, કેન્દ્ર સરકારનાં વન વિભાગની ટીમન...

રાજ્યમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જ અને જસાધાર રેન્જમાં થયેલાં 11 સિંહોનાં મોતનાં મામલો ગંભીર હોવાનું બહાર આવ્યું છે. Khabarchhe.comએ એકસાથે 11 સિંહોનાં મોતનાં મામલે રાજ્ય સરકાર ઢાંક પિંછોડો કરી રહ્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેને આજે અનુમોદન મળ્યું છે. 11 સિંહોનાં મોતનાં મામલે કેન્દ્રનાં વન વિભાગ...

સમ્રાટ નમકીનનું દૂષિત પાણી ઠાલવતી ટેન્કર સાથે એક ઝડપાયો

અમદાવાદ શહેરની કંપનીઓ દ્વારા દૂષિત પાણીનાં નિકાલ માટે તૈયાર કરાયેલી યોજનાનો ઉપયોગ નહિ કરીને સીધે સીધું દૂષિત પાણી નદીમાં ઠાલવી દેવાની ઘટનાઓ અગાઉ પણ અવારનવાર બની ચૂકી છે ત્યારે આજે સવારે આવી જ એક ઘટનાં બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની વિગતો એવી છે કે, નરોડાની સમ્રાટ નમકીન દ્વારા પોતાને ત્યાંથી નીકળેલું દૂષિત પાણીનાં નિકાલ માટે જે યુક...

વર્ષથી તૈયાર હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા સરકાર પાસે સમય નહોતો, કોંગ્રેસે ઉ...

ગુજરાત સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓ અમલી કરવામાં આવે છે અને સાથે સાથે નવા બ્રિજ, રસ્તાઓ તેમ જ મકાનો પણ બનાવવામાં આવે છે, પરંતુ રાજ્યનાં મુખ્યમંત્રી, મંત્રીઓ કે ખુદ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની લ્હાયમાં લાંબા ગાળા સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયાં છતાં પણ શરૂ થયા વગરનાં પડ્યાં રહે છે. આવો જ એક પ્રોજેક્ટ જે છેલ્લાં કેટલાંય સમયથી તૈયાર થઈને પડ્યો...

METRO, BRTS, AMTSના ખર્ચમાંથી ગુજરાતના 240 શહેરોને બસ આપી શકાઈ હોત

અમદાવાદમાં મેટ્રો ટ્રેનની એક બોગી આવી ગઈ છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેઈન થઈ રહી છે જેનું કૂલ ખર્ચ રૂ.10,700 કરોડ અંદાજવામાં આવ્યું છે. એક શહેરની વ્યવસ્થા માટે આટલું જંગી ખર્ચ પ્રજા પરનો મોટો બોજ બની રહેશે. BRTS પાછળ રૂ.2000 કરોડ અને AMTS પાછળ રૂ.800 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું છે. 13,500 કરોડનું કૂલ માસ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવ્...

17 કરોડની 62 હજાર બોરી તુવેરનો સરકારી જથ્થો સડી ગયો

ગુજરાતમાં નાફેડ દ્વારા મગફળી કાંડની શ્યાહી હજુ સુકાઈ નથી અને તેની તપાસ પણ મંથરગતિએ ચાલી રહી છે ત્યારે નાફેડની વધુ એક ઘોર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા-છોટાઉદેપરુના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે. રાજકોટ જિલ્લામાં મગફળી કાંડનો ભારે ચકચાર મચેલો છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા પણ ભારે ઉહાપોહ મચાવવામાં...