Thursday, September 3, 2026

જંગલો કાપવાનું કૌભાંડ ઝડપી લેવાયું

અમરેલીની પાસેના ખાંભા તેમજ આસપામાં છેલ્‍લા એક વર્ષથી જંગલના લાકડા કાપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જંગલ અધિકારીએ લાકડા ભરેલા 3 ટ્રકને ઝડપી પાડયા હતા. ખાંભાના આરએફઓ પરિમલ પટેલ ઘ્‍વારા લીલાવૃષનાં લાકડા કાપવાનો પર્દાફાશ કર્યો હતો. ખાંભા અને સાવરકુંડલાના માથાભારે દલાલો અને વનવિભાગના સ્‍થાનિક કર્મચારીની સાંઠગાંઠથી હજારો ટન લીલા લાકડાનો એક વર્ષમાં કાપી કા...

અમદાવાદના રિંગ રોડ પર કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં  વધારો

ઔડા નિર્મિત સરદાર પટેલ રિંગ રોડ પર કોર્મશિયલ વાહનો પાસેથી વસૂલ કરાતાં ટોલ ટેક્સમાં રૂ. 2 થી 10નો વધારો કરાયો છે. ટ્રાન્સપોર્ટરો અને ટ્રાવેલ્સને અમદાવાદ શહેરમાંથી પસાર થવાની દિવસે મનાઈ હોવાથી પરા વિસ્તારમાં તેમના માટે આ માર્ગ સૌથી સરળ છે. રીંગરોડ બનાવીને ટોલટેક્સ માટે ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ કરોડોનું કૌભાંડ કર્યું હતું. તેથી આજે પણ અમદાવાદની પ્...

અંકલેશ્વર પ્રદુષણ માટે GPCBએ તુરંત બેઠક બોલાવી કેમ

6 સપ્ટેબર 2018ના દિવસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નવા નિમાયેલા અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ ગુજરાતના સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ પ્રદૂષણ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેથી અંકલેશ્વરના મોટા ઉદ્યોગપતિઓને ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ રાજીવ ગુપ્તા બોલાવ્યા છે. અંકલેશ્વરમાં દરેક સ્થળે મુલાકાત લીધ...

મગફળી કાંડ કે કૌભાંડ ખરેખર શું છે ?

ખરીફ ર016માં રાજયમાં ખેડુતોના અથાગ પરિશ્રમના કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન થયું હતું. ભારત સરકારે રૂા. 4રર0/- પ્રતિ કિવન્‍ટલ મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલ હતો. ટેકાના ભાવે ભારત સરકારની આ માટેની નોડલ એજન્‍સી નાફેડે ખરીદી શરૂ કરી હતી. વર્ષ ર016માં ર8 લાખ મે.ટન ઉત્‍પાદિત મગફળી પૈકી ર.10 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જે...

ગાંધીનગરના સાચા માલિકો ટળવળે છે, ધારાસભ્યો કરોડોના પ્લોન પર આળોટે છે

ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે 14 ગામના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારને આપી દીધી હતી. એ સમયે સરકારે ખાસ કોઈ વળતર પણ આપ્યું નહોતું. તે સમયે સરકારે કેટલાક વચનો ખેડૂતોને આપ્યા હતા. તે પૂરા ન થયા હોવાથી વારંવાર સરકાર પાસે માગણી કરી છે. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી એક પણ સરકાર લાવી શકી નથી. જેના કારણે ખેડૂતોની હાલત એવી થઈ છે કે જે લારીઓ ચલાવતા થઈ...

સારું શિક્ષણ ન મળતાં કોંગ્રેસે મોં પર કાળી પટ્ટી પહેરી

5 સપ્ટેમ્બર 2018નો દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સાવ તૂટીને તળીએ ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના સભ્યોએ મોં પર કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું. કારણ કે, વર્ષો જુના પ્રશ્ન ઉકેલાતા ન હોવાથી આમ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નવી શાળાઓમાં પુરતી વ્યવસ્થા કરી નથી. પૂરતી સગવડ આપ...

વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે

મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 2005થી 2011 દરમિયાન જે કંઈ કૌભાંડો થયા હતા તે અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી એવો પડકાર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવ્યો હતો. જે ફગાવી દેવામાં આવી છે. તેમની સામેના રૂ.717 કરોડ રૂપિયાનો અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર થયો હોવાના...

દેશનના સૌથી મોટા અનાજ કૌભાંડ પર પડદો પડી ગયો, કોણ જવાબદાર ?

21 માર્ચ 2018 દિવસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ.12,000 કરોડનું રેશનીંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજુ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ સરકાર પણ ભૂલી ગઈ છે અને વિરોધ પક્ષના નેતા પણ આ પ્રકરણ ભૂલી ગયા છે. અમરેલીના માહિતી અધિકાર માટે લડતાં કા...

બે વર્ષમાં 5000 કરોડની કંપનીઓએ લૂંટ ચલાવી

વર્ષ-૨૦૧૬થી મે-૨૦૧૮ સુધીના નાણાં ઉઘરાવી છેતરપીંડી કેસોમાં સી.આઇ.ડી.(ક્રાઇમ)એ 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી છે. આવી લેભાગુ કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને ૧૧૪ જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્તો પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હૂકમો કરીને ડેઝીગ્નેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી દીધી છે. 14 કંપીનઓ એવી છે કે જેની સમિક્ષા ક...

સાત માળ નહીં સરકારી મકાનો ત્રણ માળના બનાવો

ઓઢવમાં આવાસની દુર્ઘટના પછી કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધી હતી. તે પછી કોંગ્રેસે ગરીબોના આવાસો સાત માળીયાના બદલે ચાર માળીયા (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) બનાવવાની માંગણી ઉઠાવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગરીબો માટેના આવાસોનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ૪ થી વધુ ઘાયલ થયા તે પછી ઓઢવના ગરબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃ...

કૃષિ સબસીડીમાં એક લાખ કરોડનું કૌભાંડ

ખેડૂતોને આપવામાં આવતી સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા યોજનામાં મોડીફીકેશનથી ખાગી કંપનીઓને જાણે લૂંટવાનો પીળો પરવાનો સરકારે આપી દીધો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને ખેડૂતોના ભાવિને રાજ્યમાં 10 જેટલી ખાનગી કંપનીઓનાં હવાલે કરી દીધું છે. પહેલા પાક વીમ યોજના મરજીયાત હતી....

સસ્તા મકાનો ભ્રષ્ટ્રાચારના કારણે નબળા બન્યા છે

ગરીબોને આપેલા મકાનો ખંડેર, તૂટે તે પહેલાં તપાસ કરો ગુજરાતમાં રાષ્ટ્રીય નમૂના મોજણી કચેરીએ 2013માં કરેલા સરવે પ્રમાણે 2,058 ઝૂંપડપટ્ટી છે અને તેમાં 3.46 લાખ ઝુંપડા છે. તેટલા પરિવાર તેમાં રહે છે. (18 લાખ લોકો) દેશમાં ગુજરાત ઝૂંપડપટ્ટીમાં ત્રીજા નંબરનું રાજ્ય છે ત્યારે સવાલ એ છે કે વિકાસ ગરીબનો થયો નથી. જે દેશના કૂલ 33,510 ઝુંટડપટ્ટીમાં 9 ટકા ગુજરા...

જીએસપીસીના ભાજપના ભ્રષ્ટાચારથી તિજોરીને ૨૦,૦૦૦ કરોડનો ફટકો

ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે ચકલી ખોલતાં પેટ્રોલ અને ગેસ આવશે તેવા સપના દેખાડનાર તત્કાલીન મુખ્યમં...

ઉદ્યોગના અટકેલા પ્રોજેક્ટ મંજર કરાવવા CRZની ગેરકાયદે ઝડપી સુનાવણી

વિકાસના નામે ગુજરાતનો દરિયા કાંઠો નષ્ટ કરવાનો સડયંત્ર. હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠા ઉપર આવેલા 14 જિલ્લાના 1600 કીમી.દરિયાઈ વિસ્તારનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન CZMP બનાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે CZMP એટલે વળી ક્યાં પ્રાણીનું નામ છે પરંતુ આ CZMP દરિયાકાંઠા વિસ્તારના લોકો માટે ખૂબ મહત્વનું છે. કોસ્ટલ ઝોન મ...

70,000 કરોડની વિજળી સરકારે ખરીદી

પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી સૌરભ દલાલ અને ભાજપ સરકાર સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી કમાણી કરાવી ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો. ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ...