પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સં...
ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ ક...
170 ગોડાઉનોમાં મગફળીનો ભ્રષ્ટાચાર થયો છે, કોંગ્રેસ
ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે ભારત સરકારનાં નાણાં સામુહીક રીતે જમી જવાના ભાજપ સરકારની મોડસ ઓપરેન્ડી કાર્ય પધ્ધતિનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રુમખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં બે દાયકાથી ગુજરાત સ્ટેટ કોપ. ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ) નામની રૂ.૨૨૦૦...
ચેરના જંગલો ઉદ્યોગો સફાચટ કરી રહ્યાં છે
સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26 અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ...
નકલી તાડી છતાં ગૃહ અને આરોગ્ય પ્રધાનો ચૂપ કેમ છે
માદક પદાર્થોમાં ભારતમાં મદિરા, ગાંજો, તમાકુ, અફીણ, તાડી, મહુડાંનો સમાનેશ થાય છે. જેમાં હવે કેમિકલ્સ યુક્ત તાડીનું વેચાણ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આવી હાલત છે. જેનાથી દારુ જેવો જ નશો ચઢે છે. ઝેરી શરાબ જેની ઘાતકી અસર તેની થાય છે અને લાળગ્રંથી સૂકાઈ જાય છે. શરીરનું તંત્ર વેરવિખેર કરી નાંખે છે. કિડની અને પાચનતંત્ર લગભગ ખતમ કરી નાંખે છે. દેશી દારુ ક...
પોરબંદરના ગોડાઉનમાં મગફળીનું કૌભાંડ પકડવા જનતા રેડ
ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખીને જનતા દરોડો પાડતાં ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી પડેલી મગફળીના ઢગલા મળી આવ્યા હતાં. નિયમ મુજબ બારદાનમાં ભરેલી મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી હતી. ...
જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત
જ્યભરનાં જમીનના તમામ સરવે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે જમીન પુનઃમાપણી અંગેની કામગીરી હાથ ધરી છે. જમીન માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે. જમીન પુનઃ માપણીની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો પૂરે-પૂરા મળી રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખે...
મગફળી કૌભાંડમાં ધાનાણી દિલ્હીમાં ઉપવાસ આંદોલન ચાલુ રાખશે
ચાર હજાર કરોડના મગફળી કૌભાંડ ઉપર પડદો પાડવાના પ્રયાસ સામે કોંગ્રેસ સત્ય બહાર લાવવા વાઈરલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તેમનો પણ ન્યાયિક તપાસમાં સમાવેશ કરવા માંગણીી કરવામાં આવી છે. વિરોધપક્ષના નેતાએ પાંચમા દિવસનો ઉપવાસ પોતાના કાર્યાલયમાં કર્યો - કાલે દિલ્હીમાં પણ ઉપવાસ ચાલુ રાખશે.
વિરોધપક્ષના નેતા પરેશ ધાન...
મગફળી કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપો ખોટા, પણ ભાજપે 20 પ્રશ્નોના જવાબ ટા...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદીની સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુએ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે. જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ...
મગફળી કૌભાંડમાં પરેશ ધાનાણી તેમની કચેરીમાં ઉપવાસ પર ઉતર્યા
ભાજપની રૂપાણી સરકારના સૌથી મોટા મગફળી કૌભાંડમાં વિજય રૂપાણી અને અમિત શાહ માટે વિરોધ પક્ષ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. મગફળી ખરીદ કાંડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ વિધાનસભામાં આવેલાં તેમના કાર્યાલય ખાતે આજે ઉપવાસ કર્યા હતા. જે રીતે દિલ્હીની મુખ્ય પ્રધાન કેજરીવાલે ઉપરાજ્યપાલ સામે તેમના કાર્યાલયમાં ઉપવાસ કરીને સમગ્ર ...
ગાંધી તારી સાબરમતી મેલી, વકરતું સાબરમતીનું પ્રદુષણ
ગુજરાતના આર્થિક પાટનગર અને જાગૃત શહેર અમદાવાદના લોકો દ્વારા સાબરમતી નદીમાં દરરોજનું 12.50 કરોડ લીટર ગંદુ પાણી જેમનું તેમ જ છોડી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે ખંભાતનો અખાત પ્રદુષીત થાય છે અને અમદાવાદથી ખંભાત સુધીના 24 ગમોની જમીનમાં પ્રદૂષણ આવી ગયું છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) છે, જે ગંદું પાણી અન-ટ્રીટેડ ઠાલવી દ...
મેહુલ ચોકસી મોદીનું મોટું કૌભાંડ, કોંગ્રેસ
મેહુલ ચોક્સીને એન્ટીગુઆનું નાગરિકત્વ અપાવવા ભારત સરકારે પોલીસ ક્લીઅરન્સ આપ્યું ત્યારે દેશની કોર્ટોમાં ૪૨ કેસો પેન્ડીંગ હતા. અર્જુનભાઈ મોઢવાડીયાએ મેહુલ ચોક્સી સામેના ૪૨ કેસોની યાદી, આ કેસો અંગે જાણ કરતા અને તેમનો પાસપોર્ટ જમા કરવાની માંગણી કરતા પત્રો સહિતના દસ્તાવેજો જાહેર કર્યા.
મેહુલ ચોક્સી સામેના કેસોની વિગતો પ્રધાનમંત્રી, નાણા મંત્રી, મહારાષ્ટ્...
3500 કરોડની મગફળીમાં રેતી હોવાથી સરકાર આંદોલન કરવા દેતી નથી, કોંગ્રેસ
મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મૂક્યો છે. તેમણે એવું જણાવ્યું હતું કે, સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયિક તપાસની માગણીથી કેમ ભાગે છે ? માટી-ધુળ-ઢેફા-રેતી જ નિકળે છે વિરોધપક્...
પાલનપુરમાં 33 કરોડનું મકાન કૌભાંડ, ભાજપ જવાબ આપી શકે તેમ નથી
પાલનપુર નગરપાલિકામાં 33 કરોડ રૂપિયાનું મકાન કૌભાંડ ભારતીય જનતા પાર્ટીને હચમચાવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના પાલનપુર નગરપાલિકા દ્વારા રાહુલ ગાંધી આવાસ યોજના હેઠળ જે પ્લોટ ઉપર મકાનો બનાવવાનું નક્કી થયું હતું તેના બદલે બીજા પ્લોટ ઉપર 33.50 કરોડના મકાનો બનાવી દેવાયા હતા. આ અંગે તેના નાણા ચૂકવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી. સામાન્ય બોર્ડની મિટિંગમાં આ...
450 કરોડના કૌભાંડમાં અમૂલમાં સરકારે ઘી ઢોળ્યું
અમૂલમાં રૂ.450 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું. તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં અને જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે. સહકાર વિભા...
દૂધસાગર ડેરીમાં સફેદ દૂધમાં કાળાધોળા માટે કોણ જવાબદાર
મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાશો કર્યો છે કે, 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ.35.96 કરોડની ખોટ ગઈ છે. જે કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર 2015માં કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને વિનંતી કરી છે ક...

English