ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં 58 સ્થળે દરોડા
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ કાર્યવાહી
નવી દિલ્હી, તા.02-08-2022
ભારતમાં આવક વેરો ભરનારા 6 કરોડ લોકો છે, જે 60 લાખ કરોડ વેરો ભરે છે. જેમાં પગારદાર કે વ્યક્તિગત વેરો ભરનારા 5.75 કરોડ લોકો રૂ.21 લાખ કરોડ વેરો ભરે છે. 12 લાખ સંયુક્તિ હિંદુ કુટુંબ, 13 લાખ પેઢી, 10 લાખ કંપની અને બીઓઆઈ છે. સૌથી વધું કરોડા 20 લાખ પેઢી કે કંપનીઓ પર પડે છે. ધ...
લઠ્ઠાકાંડ 2022 દારૂ, કેમિકલ
આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી છે. જયેશે ચાર વર્ષ એમોક કોર્પોરેશનમાં કામ કર્યું હતું. સાથે ઇન્ચાર્જ તરીકે સીનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બબોલટમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. મુખ્ય આરોપી છેલ્લા ચાર મહિનાથી ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજય...
સિલિન્ડર, સબસિડી અને ચૂંટણીની રમત
સિલિન્ડર, સબસિડી અને ચૂંટણીની રમત सिलेंडर, सब्सिडी और चुनावी खेल Cylinders, subsidies and election games લેખક : રવિશ કુમાર Ravish Kumar
યુપીની ચૂંટણી 2017માં થવાની હતી. તેમની ઉજ્જવલા યોજના શરૂ થઈ ગઈ હતી પરંતુ યુપી ચૂંટણી સમયે 2017-18 દરમિયાન ઉજ્જવલા પર 23,464 કરોડની સબસિડી આપવામાં આવી હતી. જેના કારણે લોકોના ઘરે સિલિન્ડર પહોંચી ગયા અ...
22 કરોડ બેકારો સામે, માત્ર 7 લાખ 22 હજારને નોકરી
22 કરોડ બેકારો સામે, માત્ર 7 લાખ 22 હજારને નોકરી 22 करोड़ बेरोजगारों के मुकाबले सिर्फ 7 लाख 22 हजार के पास है रोजगार Against 22 crore unemployed, only 7 lakh 22 thousand have employment દેશના બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડ વસુલાયા. કેન્દ્ર સરકારની નોકરી માસે 8 વર્ષમાં 20.05 કરોડ બોકાર પાસેથી પરીક્ષા ફોર્મ ફી પે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાનો અને અમિત શાહ केंद्रीय गृह मंत्री और अमित शाह Union Home Minister Amit Shah 28 ગૃહ પ્રધાનનો કોણ સરદાર વલ્લભભાઈ પટેલ, કૈલાસનાથ કાટજુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઈન્દિરા ગાંધી, ઉમાશંકર દિક્ષિત, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, ગ્યાની ઝૈલસીંઘ, આર વેંકટરામન, પ્...
ખેતીની આવક બે ગણી કરવામાં મોદીની કૃષિ નીતિ સાવ નિષ્ફળ
25 જૂલાઈ 2022 ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી તેને 5 વર્ષ થયા છે. સરકારનો દાવો પોકળ લાગે છે, કારણ કે તેણે છેલ્લા 5માંથી 3 વર્ષમાં કૃષિ યોજનાઓ માટે ફાળવેલા નાણાં પૂરા વપરાયા પણ નથી. 28 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. પણ ખેડૂતની આવક કેટલી છે તે જાહેરાત કરી ન હ...
2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...
2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી 2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation 20 જુલાઈ 2022, અમદાવાદ 2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
10 મોટા ઉદ્યોગોના 22 હજાર કરોડના રોકાણ, પણ 9.60 લાખ લોકોનું 18 હજાર હે...
ગુજરાતમાં ઉદ્યોગો સાથે ચાલી રહેલા 10 સંઘર્ષોનો અહેવાલ. 959,799 લોકો અસરગ્રસ્ત. 18,385 હેક્ટર જમીન અસરગ્રસ્ત વિસ્તાર. ₹22,665 કરોડના રોકાણને અસર થઈ છે. ગુજરાતના ડોસવાડામાં ઝિંક પ્લાન્ટ સામે આદિવાસી સમાજનો વિરોધ, ડોસવાડામાં પોલીસ સાથે ઘર્ષણ,
તાપી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટનથી ખેડૂતોને નુકસાન, વળતર હજુ મળ્યું નથી
નર્મદા જિલ્લામાં કેવડિયા, વગ...
52% MLC સામે ફોજદારી કેસ, પ્રવીણ રામચંદ્ર પોટેની સંપત્તિ રૂ.159 કરોડ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચે વર્તમાન 78 માંથી 62 એમએલસીની ગુનાહિત, નાણાકીય અને અન્ય પૃષ્ઠભૂમિ વિગતોનું વિશ્લેષણ કર્યું છે. વર્તમાન મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 16 બેઠકો ખાલી છે. સારાંશ અને હાઇલાઇટ્સ ગુનાહિત પૃષ્ઠભૂમિ
ફોજદારી કેસો ધરાવતા MLC: વિશ્લેષણ કરાયેલા 62 MLCમાંથી 32 (52%) MLC એ પોતાની વિરુદ્ધ ફોજ...
અગ્નિપથ – સુરક્ષા નથી, રેન્ક નથી, પેન્શન નથી, આગનો માર્ગ છે, એક ...
ગુજરાતના રાજ્યસભાના સાંસદ, શક્તિસિંહ ગોહિલે સોમવાર, 11 જુલાઈ, 2022 ના રોજ સવારે 11 વાગ્યે "અગ્નિપથ ભરતી યોજના" વિષય પર સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, "આજે દેશભરના યુવાનો ગુસ્સે છે. તેમની માંગ છે કે સરકાર અગ્નિપથ દ્વારા લેવાયેલ નિર્ણયને તાત્કાલિક અસરથી પાછો ખેંચે. અગ્નિપથ એક એવી યોજના છે જે યુવાનોના ભવિષ્ય અને રાષ્ટ્રની...
મોદીનું જાહેરાતનું ખર્ચ 10 હજાર કરોડ થશે, 5 લાખ ગરીબ લોકોનો હક્ક છીનવ્...
2014lR 2018 સુધી, ભાજપની નરેન્દ્ર મોદી સરકારે પોતાના અભિયાન અને સરકારના અભિયાન પર 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દર વર્ષે સરેરાશ રૂ. 1,000 કરોડના ખર્ચે, 8 વર્ષમાં રૂ. 8,000 કરોડ અને 10 વર્ષ પૂરા થવા પર રૂ. 10,000 કરોડનો ખર્ચ થશે. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસનના 10 વર્ષ દરમિયાન 2004-2014 દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત પાછળ કુલ રૂ. 2,658...
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો मोदी ने गुजरात रेलवे के लिए 8 साल में क्या किया, क्या हैं सवाल? What did Modi do for Gujarat Railways in 8 years, what are the questions? અમદાવાદ, 14 જૂલાઈ 2022 કેન્દ્રીય સરકારે રૂ.2798 કરોડનો 116.65 કિલો મીટરનો નવો રેલ માર્ગ તારંગા હિલ-અંબાજી-આબુરોડ પરિયોજના 2026 સુધીમાં બનાવ...
નેશનલ ગેમ્સ માટે ગુજરાતે 1000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે
https://indianathletics.in/ રમતોનું ગુજરાતમાં 7 વર્ષ પછી આયોજન રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ 13 જૂલાઈ 2022એ જણાવ્યું હતું કે, ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્...
ત્રાસવાદી ભાજપના નેતાઓ
https://allgujaratnews.in/gj/150-political-murders-in-gujarat-attack-on-modi-in-punjab/ નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે ...
ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર – બીબીસી
ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ
અંકુર જૈન અને રોક્સી ગાગડેકર છારા
બીબીસી ગુજરાતી, નવી દિલ્હી અને અમદાવાદથી
21 એપ્રિલ 2019
ઍન્કાઉન્ટર 2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા. આ અધિકારીઓનું એવું કહેવું થતું હ...

English












