Saturday, February 21, 2026

દેશમાં વ્યક્તિ શરેરાશ વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે, મહિલાઓ 1.7 લિટર...

ભારતમાં પીનારાઓ પણ દર વર્ષે વધી રહ્યા છે. 2018 માં ડબ્લ્યુએચઓ તરફથી એક અહેવાલ બહાર આવ્યો છે. આ મુજબ, દેશમાં દરેક વ્યક્તિ (15 વર્ષથી ઉપર) 2005 માં 2.4 લિટર દારૂ પીતો હતો, પરંતુ 2016 માં આ વપરાશ વધીને 5.7 લિટર થઈ ગયો. જો કે, આનો અર્થ એ નથી કે દેશમાં દરેક દારૂ પીવે છે. આ સાથે, વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2016 માં પુરુષો અને સ્ત્રીઓમાં દર વર્ષે પીવામ...

દેશમાં દારુથી રૂ.1.75 લાખ કરોડની વેરાની આવક

લોકડાઉનને કારણે દેશભરમાં દારૂબંધી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  દારૂનું વેચાણ બંધ થવાને કારણે તમામ રાજ્યોને એક દિવસમાં 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2019-20માં દેશના રાજ્યોએ રૂ.1.75 લાખ કરોડની  આવક એકસાઈઝ ડ્યુટી તરીકે મેળવી હતી. 2018-19માં આ આંકડો આશરે 1.5 લાખ કરોડ રૂપિયા હતો. શરાબથી કમાણી 2018-19માં એક્સાઈઝ ડ્યૂટી – 2019-20 માં...

દિલ્હીમાં કેજરીવાલે દારૂ પર કોરોના વેરો લાદતા 70 ટકા મોંઘો થયો

લોક ડાઉનના પહેલા જ દિવસે દેશના તમામ ભાગોમાં દારૂની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. સામાજિક અંતરની શરૂઆત થતાં સરકાર દ્વારા દારૂના વેચાણની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી. ભારતમાં, સરકારો વતી દારૂબંધી હંમેશાં લોકોને ડૂબાવવાનું એક સાધન રહ્યું છે. દારૂમાંથી થતી આવક એ સરકારી ખજાનામાં મોટો ફાળો આપનાર છે. તેથી દારૂનું વેચાણ કરવા છૂટ આપી હતી. દારૂમ...

દારુમાં કયું રાજ્ય કેટલી કમાણી કરે છે ?

લોકડાઉનના પહેલા જ દિવસે સરકાર દ્વારા દારૂના વેચાણની મંજૂરી આપવા માટે ટીકા કરવામાં આવી હતી. ભારતમાં, સરકારો વતી દારૂબંધી હંમેશાં લોકોને ડૂબાવવાનું એક સાધન રહ્યું છે. બિહાર અને ગુજરાત જેવા રાજ્યોએ પણ આ નિર્ણયનો અમલ કર્યો છે. દારૂના વેચાણથી કયું રાજ્ય કમાય છે… યુપીમાં સૌથી વધુ આવક છે: નાણાકીય વર્ષ 2018-19માં ઉત્તર પ્રદેશમાં દારૂના વેચાણ દ્વારા દ...

રૂપાણીની જેમ તેના પ્રધાનો પણ વારંવાર ભાંગરો વાટવામાં મેદાન મારે છે, કો...

દિલીપ પટેલ ગાંધીનગર, 4 મે 2020 ભાજપની નબળી સરકારના વડા વિજય રૂપાણીના પ્રધાનો વારંવાર ભાંગરો વાટતા રહ્યાં છે. રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન બચૂ ખાબડ વારંવાર ભાંગરો વાટવા માટે હવે જાણીતા બની ગયા છે. તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીના નામે ભાંગરો વાટ્યો છે. ઉકાળાના વિતરણ વેળાએ રાજ્યકક્ષાના પશુપાલન ગ્રામ આવાસ, ગ્રામ વિકાસ મંત્રી બચૂ ખાબડે લોકોને સ...

પહેલાં ટેસ્ટ એકાએક ઘટાડી દીધા રૂપાણીનું ભોપાળું બહાર આવતાં ટેસ્ટ વધારી...

રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા રાજ્યમાં 4 મે 2020એ કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા :  છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ આવેલા છે. પહેલા રૂપાણી સરકારે ટેસ્ટની સંખ્યા એકાએક ઘટાડી નાંખીને મામલા ઓછા બતાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમનો ભો...

310 લોકોના મોત લોકડાઉનથી કઈ રીતે થયા, તે જાણો સનસની વિગતો

સિવિલ સોસાયટીના ટ્રેકર, અખબારો, ઓનલાઇન ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે, કહે છે કે 30 એપ્રિલ સુધીમાં તમામ 310 મોત થયા છે. અકુદરતી બિન-કોવિડ મૃત્યુ મુખ્યત્વે લોકડાઉનને કારણે થાય છે.  ભૂખમરો અને આર્થિક તકલીફ (દા.ત., ખેત પેદાશો વેચવામાં અસમર્થતા) ને લીધે 34 લોકો મૃત્યુ પામ્યા હતા; 20 થાકને લીધે (ઘરે ચાલવું, રેશન અથવા પૈસા માટે ...

મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા

રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in અમદાવાદ, 01 મે, 2020 ...

મોદી – રૂપાણી સામ સામે – ગુજરાત સ્થાપના દીને રૂપાણીએ આપી ભ...

ગાંધીનગર, 1 મે 2020 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 60માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભ્રષ્ટાચાર રીતરસમથી શરૂ કરી છે. ગુજરાતના સ્થાપના દીને તમામ રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ એક બનીને ગુજરાતના કલ્યાણની યોજના અંગે ચર્ચા કરતાં હોય છે. 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે, સ્થાપનાના દિવસોમાં જ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ...

ભાજપના લઘુમતી કોમના મુખ્ય પ્રધાન હળાહળ જુઠ્ઠું બોલતા પકડાયા

લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોક્કસ કોમને લક્ષ્ય બનાવીને કહ્યું કે તેઓ કોરોના માટે જવાબદાર છે. પણ તેઓ ગુજરાતની પ્રજા સમક્ષ હળાહળ જુઠ્ઠું બોલ્યા હતા. જે અંગે એક મહત્વનો પુરાવો તેમના જ શબ્દોનો બહાર આવ્યો છે. 20 માર્ચના રોજ જાહેર કરેલ વિડીયોમાં https://youtu.be/S_x-xMApR0U આપે જણાવ્યું છે કે 20 માર્ચ સુધી 5 કોરોના પોજેટીવ કેસ આવેલ છે જ...

ડોરપોક મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અનાજની સહાયનું સત્ય જાણો

ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના 92 ટકા જેટલા લોકોને વિનામૂલ્યે 42.48 લાખ કવીન્ટલ બજાર કિંમત રૂ.975.93 કરોડનું આપ્યું છે. માણસ દીઠ રૂ. 162ની વસ્તુ એક મહિના માટે આપી છે. જે રોજના રૂ.5ની વસ્તુ થવા જાય છે. 7 કિલો અનાજ, ખાંડ, તેલ, મીઠુ, દાળ થવા જાય છે. આ બધું એક મહિનામાં માણસ દીઠ એક કે સવા કિલો આ પાંચ વસ્તુ આપવામાં આવી છે. રોજના 33 ગ્રામ ખોરાક થયો. જે ચક...

રૂપાણીના નિર્ણયથી ફરી ભ્રષ્ટાચાર થશે, જે ખરીદી 90 દિવસમાં ન થઈ તે 5 દિ...

ગાંધીનગર, 30 એપ્રિલ 2020 પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રૂપાણી દ્વારા નિર્ણયો લેવાયા હતા. જેમાં તુવેરની ખરીદીના વિચાર્યાવગરના નિર્ણયો લીધા હોવાનું ખેડૂતો માની રહ્યાં છે. આ નિર્ણયથી ફરી એક વખત તૂવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થશે જ એવું ખેડૂતો દ્રઢ પણે માનતા થયા છે. સરકારની અણઆવડત બહાર આવી છે. 90 દિવસમાં 103 ગોડાઉન પર 3881 ખેડૂતોની ખરીદી માંડ ક...

બે મહિનામાં ધારીમાં 20 સિંહના મોત, કોઈ રોગ નથી તો મોત કેમ ?

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં તાજેતરમાં ગીર વનવિભાગ ધારી હેઠળ આવેલા તુલસીશ્યામ, જસાધાર, હડાળા અને સાવરકુંડલા રેન્જમાં મોટી સંખ્યામાં ભેદી રોગ અને સી.ડી.વી.થી સિંહો મરતા નથી. 20 સિંહના મોત કયા કારણસર થયા છે તે અંગે વન વિભાગે કંઈ કહ્યું નથી. હાલ ગીર વનવિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવેલ સિંહોમાં સી.ડી.વી. એટલે કે કે...

કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત...

ગાંધીનગર, 26 એપ્રિલ 2020 રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓને રજૂઆત કરવામાં આવતાં ઓરિસ્સાની નવીન પટનાયક સરકાર દ્વારા 4 લાખ કારીગરોને વતને લઇ જવા આયોજન કરાયું છે. સુરતમાં જ ઓરિસ્સાવાસી કારીગરોની સંખ્યા 4 લાખથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં 7 લાખ જેટલી સંખ્યા એક જ રાજયની છે. જેને સુરત બહાર ધકેલી દેવા માટે સી આર પાટીલ રાજકીય રમત રમીને માત્ર પ્રસિદ્ધી મેળવી રહ્...

સાધુ યોગીની ભાજપ સરકાર એક જ કીટથી અનેકની કોરોના ચકાસે છે

કોરોના: યુપી એક જ કીટથી ડઝનેક પરીક્ષણો ચલાવી રહ્યો છે, યોગી સરકાર પણ આંકડા છુપાવી રહી છે - પ્રિયંકા ગાંધીનો આક્ષેપ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોરોના કેસોમાં નિખાલસ નથી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ઘણા લોકો ઉત્તર પ્રદેશમાં પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પારદર્શિતા એ કોરોના સામે...