અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી...
પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા
અમદાવાદ, 4 માર્ચ 2020
શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શ...
ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી
શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે.
ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...
આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?
ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના બજેટની હોળી કરી હતી.
આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...
VIDEO કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે રૂપાણીના છોતરા ઉડાવી દીધા
https://youtu.be/WNO4_FmBDho
વિરજી ઠુંમરે ભાજપની રૂપાણી સરકારમાં ચાલતી અરાજકતાની વિગતો ગુજરાત વિધાનસભામાં રજૂઆતો કરી હતી તેનો વિડિયો
બંગાળની પ્રખ્યાત અભિનેત્રીનું રાજીનામું – કપિલ મિશ્રા, અનુરાગ જે...
મોદી મૂંઝવણમાં ફસાયા - દિલ્હીના રમખાણો બાદ રાજીનામું આપનારી અભિનેત્રીએ કહ્યું
દિલ્હીની હિંસાના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપનારા બંગાળી અભિનેતા સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર જેવા નેતાઓવાળી પાર્ટીમાં તે રહી શકશે નહીં. સુભદ્રા મુખર્જીએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્ચ આશાઓ અને આશાવાદ સાથે 2013 માં ભાજપમાં જોડાયા...
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર સામે ગુનો દાખલ કરાશે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેસ દાખલ કરવા માટે, સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને સુપ્રીમ કોર્ટનો આંચકો મળ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને નિર્દેશ આપ્યો છે કે નાગપુરની અદાલતમાં કેસ 2014ની ચૂંટણીના સોગંદનામામાં ગુનાહિત કેસથી સંબંધિત માહિતી છુપાવવા માટે ચલાવો. કોર્ટે ...
કાળા તેલનો કાળો કારોબાર – વારંવાર ઊકાળવાથી ફ્રી રેડિકલ્સ બનીને એ...
ગાંધીનગર 3 માર્ચ 2020
સૌથી પહેલા તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલા તેલનો ઉપયોગ ફરી કરવામાં આવે તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે. બચેલાં તેલમાં ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે, જે આગળ જઈને ગંભીર બીમારીઓનું કારણ બને છે. ઉપરાંત વારંવાર તેલ ગરમ કરવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે. જેના કારણે તેમાં કેન્સર પેદા કરનાર તત...
વારંવાર ઉકળતા કાળા તેલમાં ભ્રષ્ટાચારનો હાથ બોળતાં ખોરાક અધિકારી
90 ટકા ફરસાણઃમીઠાઈની દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.
ફ્રી રેડ...
5 રૂપિયાની ગેરરીતિની ઝડપી તપાસ કરવાનો અમદાવાદમાં વિક્રમ કોણે નોંધાવ્યો...
અમદાવાદ, 3 માર્ચ 2020
અમદાવાદ મહાનગર પાલિકામાં (અમપા) રૂ. પાંચની ગેરરીતીના આક્ષેપને સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરનું કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં છે જ્યાં નિયમીત હાજરી આપવાના બદેલ દાણાપીઠના મુખ્ય મથક ખાતે રહેવાનું વધું પસંદ કરે છે. તેમની સામે ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે.
અમદા...
ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા
સાયબર સેલ દ્વારા બે વર્ષમાં 1,167 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ગાંધીનગર, 3 માર્ચ 2020
રાજ્યની ક્રાઇમ બ્રાંચમાં 24x7 સાયબર સેલ અને રાજ્યની નવ રેન્જમાં સાયબર સેલ ખોલવામાં આવ્યા છે. સાયબર ગુના સાથે વ્યવહાર કરવા માટે કુલ 822 સ્ટાફ છે.
2018 માં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. આ સંખ્યા 2019 માં વધીને 401 થઈ, જે વર્ષે વર્ષે 14.57% નો વધારો છે...
ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ
નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ
ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...
સાયબર ઠગો, નાણાકીય અને સોશિયલ મીડિયામાં બદનામી કરે, છતાં ઓન-લાઈન ફરિયા...
ઓનલાઈન અને એટીએમ છેતરપિંડીનો ભોગ વધું
ગાંધીનગર, 3 માર્ચ 2020
ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આઈટી એક્ટની કલમો અને આઈપીસીની સંબંધિત કલમો માટે રાજ્ય પોલીસે નોંધાયેલા 242 ગુનાઓની તુલનામાં, 2017 માં સાયબર ક્રાઇમ 89%થી વધીને 458 કેસોમાં પહોંચી ગયો છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા 'ક્રાઇમ ઈન ઈન્ડિયા 2017' અહેવાલમાં જણાવાયું છે ક...
ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ પકડાઈ, 20 હજારથી ઘણી વધારે કલત ?
ગાંધીનગર, 3 માર્ચ 2020
ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ થઈ હોવાનું પકડાયું છે. એક લાખ કિલો ગૌમાંસ પકડાતાં એક ગાયનું 50 કિલો ગણતાં 2 હજાર ગાયો થવા જાય છે. જોકે, જે માંસ પકડાય છે. તે માત્ર 1થી 10 ટકા હોઈ શકે છે. તે હિસાબે 20 હજારથી ઘણી વધું ગાયની કતલ થતી હોવાની ગણતરી માલધારીઓ મૂકી રહ્યાં છે. માલધારીઓ પોતાની ગાય પાળી શકતાં ન હોવાથી વેચી દે છે. જે કતલ ખાને...
પોલીસ તમારી ખાનગી માહિતી જૂએ છે, પણ પોર્ન વેબસાઈટ બંધ નથી કરતી
વિધાનસભમાં કોંગ્રેસના ધારાસભ્યના આરોપ સાથે માંગણી
ગાંધીનગર, 3 માર્ચ 2020
કોઈ વ્યક્તિ ટ્વિટર ઉપર કોઈ IAS ઓફિસર કે નેતાના નામનું એકાઉન્ટ બનાવી બેફામ ગાળો કે કાયદાનો ભંગ કરે અને પીડિત પોલીસ ફરિયાદ કરવા પહોંચે તો પોલીસે એકાઉન્ટ વેરીફાઈવ કરતા મહિનાઓ લાગી જાય આ કેવી લાચારી છે. મોબાઈલ કંપનીઓ શું તાકીદે માહિતી આપતી નથી. સરકારે આવી મોબાઈલ કંપનીઓ સ...
પ્રજાએ નોટબંધી જાહેર કરી, મોદી પરથી ફરી ભરોસો તૂટ્યો
રૂ.ર૦૦૦ની નોટ વટાવવા જતાં વેપારીઓ ના પાડે છેઃ બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થઈ ગયુ છે
છેલ્લા કેટલાકં દિવસોથી બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થયેલ જાવા મળે છે. લોકો તરેહતરેહની અટકળો કરી રહ્યા છે. અફવાઓ પણ વહેતી થઈ છે કે ભારત સરકારે રૂ.ર૦૦૦ની નોટો રદ કરી છે. અટકળ-અફવા વચ્ચે સામાન્ય નાગરીકોની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ઈન્ડીયન બેંકે ...
ગુજરાતી
English