દેશમાં સૌથી વધું ગુજરાતમાં 7 કરોડની નકલી નોટો પકડાઈ, કોનો હાથ ?
રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ. નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ છે. એવો આરોપ કોગ્રેસના નેતા મનીષ દોશીએ મૂક્યો છે. કાળુ નાણું, ...
મોદી મિત્ર અદાણીને રૂ.45 હજાર કરોડની સબમરીન બનાવવા ઠેકો
અદાણી ગ્રુપને 45000 કરોડ રૂપિયાની સબમરીન બનાવવાનો કરાર અંગે નેવી, નેવીએ નેવી અને સંરક્ષણ મંત્રાલયમાં કરેલો પ્રસ્તાવ રદ કર્યો અદાણી ગ્રુપને સબમરીન કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે સંરક્ષણ મંત્રાલય અને નૌકાદળ સામસામે છે. 45000 કરોડ રૂપિયાના 75-I પ્રોજેક્ટને અદાણી ડિફેન્સ અને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (એચએસએલ) સંયુક્ત સાહસ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો, ...
વાંકાનેરમાં પવનચક્કીથી વન્ય પ્રાણીઓએ હીજરત કરવી પડી
વાંકાનેર તાલુકામાં ત્રણ કંપનીઓ પવનચક્કી નાંખી રહી છે. જેમાં વેશ્પર વિન્ડફર્મ, ગામેશા વિન્ડફર્મ, સેન્યુ વિન્ડફાર્મ છે. પવનચકકી સ્થાપિત ત્રણેય કંપનીઓનું માલ પરીવહન અને ફાઉન્ડેશન સહિતના કામો માટે કોન્ટ્રાકટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના મામદભાઈ કડિવારને અપાયું છે. પવનચકકીઓ માટે અનુકુળ એવો વાંકાનેર તાલુકામાં પવન સારો મળી રહે છે. ત્રણ વિન્ડફા...
મનમોહન નહીં મોદીના રાજમાં દિલ્હી રેપ કેપીટલ બની
દેશમાં 2012માં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં તે 33 ટકા વધી 33 હજાર કરતા વધારે નોંધાયા છે. મનમોહન સીંગ પર નિર્ભયા કેસના આરોપો મૂકીને મોદીએ ભાજપની સરકાર બનાવી હતી. હવે દિલ્હી ખરા અર્થમાં રેપ કેપીટલ બની હોવાની વિગતો કેન્દ્રની સરકારના વિભાગ દ્વારા જાહેર થયા છે. NCRB-નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દિલ્હીમાં 2012માં દુષ...
100 દુકાનો સીલ કરી દેવાઈ, અધિકારી સામે કોઈ પગલાં નહીં
અમદાવાદ મહાનગર પાલિકાએ સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 દુકાનોને સીલ કરી દીધી હતી જોકે, જાહેર રસ્તા અત્યંત ગંદા હોવા છતાં સફાઈનો ઠેકો લેનારાઓને વિજય નહેરાએ નોટિસ આપી નથી કે તેમનો ઠેકો રદ કર્યો નથી. શહેરમાં સફાઈ થતી ન હોવાથી તેના માટે અધિકારી જવાબદાર હોવા છતાં તેમની સામે વિજય નહેરાએ...
મેં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ચાલતો ભ્રષ્ટાચાર બંધ કર્યો ...
પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં ચાર આધારસ્તંભો પર ચાલે છે ગુજરાત સરકાર : મુખ્ય પ્રધાન રૂપાણી ગાંધીનગર, 17 જાન્યુઆરી 2020 ભારતીય જનતા પક્ષની 1995થી આજ સુધીની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકાર ન કરી શકી તે કામ વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું છે, તે છે ભ્રષ્ટાચાર દૂર કરવાનું. આવા મતલબની ...
અમદાવાસ બસ સેવાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવાયુ, ભાજપ મૂડીવાદી પક્ષ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈ.સી.૨૦૨૦-21માં ૧૦૦ બસો મૂકવા જાહેરાત કરી છે. પણ શહેરી બસ સેવા પાસે તો પોતાની માત્ર 8 બસ રહી છે. ભાજપે અમદાવાસ શહેરી બસ સેવાનું હવે સંપૂર્ણ ખાનગીકરણ જાહેર કરી દીધું છે. એક સમયે લોકોની સેવા માટે દેશભરમાં વખણાતી હતી. હવે ભાજપે ધનોતપનોત કાઢી નાંખ્યું છે. પ્રજા પર બોજ વધારી દીધો છે. પ્રજાની માલિકીની સેવા ખ...
CBIએ અદાણી કંપની સામે ગુનો દાખલ કર્યો
CBIએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એનસીસીએફના તત્કાલીન ચેરમેન વિરેન્દ્રસિંઘ, એનસીસીએફના એમડી જીપી ગુપ્તા, સીનિયર એડવાઇઝર એસસી સિંઘલ અને અન્ય વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાહિત ગેરવર્તન માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝૂમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અ...
પૂર્વ MLA ધવલ ઝાલાની કોલેજનું ગેરકાયદે બાંધકામ વાઘાણી અને જાડેજા બચાવે...
આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જાડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..?
શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નકાંડના પુનરાવર્તનની રાહ જાવાઇ રહી છે?
એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસ...
કચ્છમાં વાવાઝોડાની ચેતવણીના સાધનો પણ ભૂકંપની ચેતવણીના કોઈ સાધનો નહીં
કચ્છમાં વાવાઝોડાની આગોત્તરી જાણકારી આપવા દરિયા કાંઠાના વિસ્તારના આઠ તાલુકાઓના ગામડાઓમાં અર્લી ર્વોનિંગ સીસ્ટમ લગાડવામાં આવી રહી છે. ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા એનસીઆરએમપી યોજના હેઠળ આ કામ થશે. અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી, પીંગલેશ્વર, માંડવીના નાના લાયજા, ત્રગડી, બાડા, ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા ...
ધારાસભ્ય ચીરાગ કાલરિયાને સરકારે કહ્યું જગ્યા ખાલી છે, 10 વર્ષે ભરીશું
રાજ્યમાં તલાટીની 2,235 અને ગ્રામ સેવકની 1,293 જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે. રાજ્યમાં 18,584 ગામો અને 14,292 ગ્રામ પંચાયતો છે. સરકારની મોટાભાગની યોજનાઓ આ પંચાયતો અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે. છતાં જગ્યા ખાલી છે. પંચાયત પ્રધાને જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રજા વચ્ચે રહીને પૂછેલા પ્રશાનના જવાબમા...
ઈસ્કોન ગાંઠીયા અને ઓનેસ્ટને ગંદકી માટે દંડ ફટકારાયો
ઊતરાયણના તહેવારમાં જ અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી ફેલાવવા બદલ અમપા દ્વારા બહુ આકરો રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ 16 જાન્યુઆરી 2020માં ફટકાર્યો હતો. શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલ...
ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા
બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે. બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કન...
સરકારી મિલકતો વેરો ચૂકવતી નથી ને પ્રજાની મિલકતોની હરાજી
અમદાવાદ, 15 જાન્યુઆરી 2020 અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની અને રાજય સરકારની મળીને દસ હજારથી વધું મિલકતો પેટે રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની ર૮૮ મિલકતો છે. રાજય પરીવહન નિગમની ૧ર૯૪ મીલકતોની ઈ.સ. ર૦૧૭-૧૮માં તેના બાકી ટેક્ષની રકમ રૂ૪.પ૬ કરોડથી વધીને અત્યારે રૂ.સાત કરોડ થઈ ગઈ છે. રાજય સરકારની અન્ય પ૬૯ મિલકતોના બાકી ...
ફાસ્ટ ટેગમાં 4 ફૂટ વાહન દૂર ન હોય તો બીજાના વાહનોનો વેરો કપાયો
ગુજરાતમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે.ફાસ્ટટેગમાં વધુ રકમ કપાવવાની ફરીયાદો જોવા મળી રહી છે. જાણકારોના મંતવ્ય મુજબ ટોલટેક્ષ પર બે વાહન વચ્ચે ત્રણથી ચાર ફુટ જેટલું અંતર રાખવું જરૂરી છે. અન્યથા જો આગળનાં વાહનનો કોઈ કારણસર ટોલટેક્ષ કપાયો ન હોય તો તેવા સંજાગોમાં આપના વાહનમાંથી પણ ડબલ ટોલટેક્ષ કપાઈ શકે છે. અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉદેપુર તથા રાજ્...

English