ત્રણ હજાર ગામમાં ગૌચર નહીં, 5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને
જગન્નાથ ગૌચર ગોટાળો - 7 દિલીપ પટેલ
ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ 3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત. ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે....
જુગારમાં પોલીસે 18 લાખ ખંખેર્યા, હવે મૃત્યુ પામેલા યુવાનથી બચાવવા ધમાલ...
જામનગરના જામજોધપુર શહેરમાં એક મિલમાં જામનગર એલસીબી પોલીસે દરોડો પાડી વીસથી વધુ શખ્સોને જુગાર રમતા પકડી જુગારીઓને પાછલા બારણે છોડી મૂકવા માટે રૂ.18 લાખનો પોલીસે તોડ કર્યો હોવાના આરોપો બાદ રેંજ આઈજી દ્વારા આ પ્રકરણની ગંભીર નોંધ લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબીને તપાસ સોંપી છે. તપાસ કરતી પોલીસ ટીમ સામે આ પ્રકરણ રફેદફે કરી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું છે....
ખોરાક ઝેરી બની જતાં 70 પશુઓના પાંજરાપોળમાં મોત
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગની અસર થતા ૭૦ જેટલા પાડાઓના કરૃણ મોત થયા હતા. બપોરના સુમારે નિત્યક્રમ મુજબ લીલું ઘાસ આરોગ્યા પછી એકાએક ઝેરની અસર થતાં પાંજરાપોળ કંપાઉન્ડમાં મુંગા પશુઓ એકપછી એક ટપોટપ મરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સકોની ૯ ટીમો દોડી આવી હતી અને અસરગ્રસ્ત અન્ય પશુઓની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી...
કોઈને ખબર ન પડી અને રૂ.17 કરોડ જામપાએ છુપી રીતે ચૂકવી દીધા, તપાસનો આદે...
જામનગર મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને આસીસ્ટંટ કમિશ્નર જીજ્ઞેશ નિર્મળની ભરતી તેમજ નાણાંકીય બાબતમાં શહેરી વિકાસ વિભાગે સેકસન અધિકારી નેન્સી મુન્શી દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા આદેશ કર્યો છે. રૂ.17 કરોડના વધારે ચૂકવણા કર્યા હોવાનો આરોપ છે. જીજ્ઞેશ નિર્મલની બેદરકારી સરકારના ઑડિટમાં ખૂલવા પામી હતી અને આ બેદરકારીના કારણે મહપાલિકાને 17 કરોડ જેટલી ...
સ્વિસ બેંકના કાળા નાણાંની બુમો પાડી સત્તા મેળવી, હવે વિગતો આપવા મોદીનો...
આ ગુપ્ત બાબત છે એવું કહીને વિગતો આપવાનો ઈન્કાર, લોજિકલ ભારતીય ક્રુઇન્ડિયા કેન્દ્રીય નાણાં મંત્રાલયે ભારત અને સ્વિટ્ઝર્લન્ડ વચ્ચે કરારનું બહાનું બતાવી અને સંધિની “ગુપ્તતાની જોગવાઈઓ”નું ઓઠું બતાવીને સ્વિસ બેંક ખાતાઓની ભારતીયોની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.
2014 અને તે પહેલાંની કુલ 18 ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી અને તેમના ગુરૂ લાલકૃષ્ણ અડવાણ...
ભૃગુ ઋષિ નર્મદા લાવ્યા, ભાજપે ભરુચની નર્મદા વિલુપ્ત કરાવી
પુરાણોમાં ભૃગુઋષિ ભરૂચ તરફ નર્મદા નદીને લાવ્યા હોવાની માન્યતા છે. પણ ભાજપે ભરૂચની નર્મદા નદીને સુકવી નાંખીને વિલુપ્ત કરાવી દીધી છે. નર્મદા બચાનો ભરૂચ બચાવોનું, હવે ફરી એક વખત આંદોલન શરૂ થવાનું છે. ચોમાસા બાદ પુનઃ નર્મદા નદી માં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. નર્મદા નદીને પુનઃ ભરૂચ શહેરના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા...
ફુલોના ગાંધી બનાવવાની યોજનામાં રૂ.3 કરોડ વિજય નહેરા ખર્ચી નાંખશે
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી મહીનાના પ્રથમ અઠવાડીયાથી 16 દિવસ માટે 38 હજાર મીટરમાં ફલાવર શોમાં “ગાંધીજીના જીવનચરિત્રની 6 પ્રતિકૃતિઓ” જેમાં વકીલ તરીકે ગાંધીજી, મીઠી લેતા ગાંધીજી, દાંડી કૂચ બતાવાશે. ગાંધીજીએ જીવનમાં ક્યારેય મોજ શોખ રાખ્યો ન હતો. પણ અમપાના કમિશ્નર વિજય નહેરા અને ભાજપના મેયર પટેલ દ્...
ફેસબુક પર નગ્ન ફોટા મંગાવ્યા ને પછી બ્લેકમેલ કરી રૂ.50 હજાર પડાવ્યા
એન્જીનિયરનું ભણતાં યુવાન સાથે ફેસબુક ઊપર યુવતીનાં નામે ચેટીંગ કર્યા બાદ તેના ન્યુડ ફોટા મેળવી લીધા હતા. બાદમાં યુવાનને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રુ.50 હજાર જેટલી રકમ પડાવી લીધી હતી. એક મોટી વીજ કંપનીમાં આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતો યુવાન વર્ષ ૨૦૧૧માં ભણતો હતો એ સમયે ફેસબુક ઊપર સંજય શાહ નામનું એકાઉન્ટ ધરાવતો હતો. એક યુવતી સાથ...
ઓઢવમાં કુટણખાનામાં 9 યુવતીઓને છોડાવાઈ
મહિલા દલાલો અને ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ દાખલ
ઓઢવમાં આવેલાં સરણીયાવાસમાં દરોડો પાડી પોલીસે લોહીનો વેપાર કરતી મહીલાઓ, ગ્રાહકો અને દલાલોને ઝડપી લીધા છે. રૂમોમાંથી કેટલાંક શખ્સો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે મહિલા દલાલો દ્વારા રૂપિયાની લાલ આપી બોલાવાયેલી 9 યુવતીઓને આ કુટણખાનામાંથી છોડાવી હતી. બે મહિલા દલાલો ધનીબેન શંકરભાઈ સરણીયા અને લક્ષ્મીબેન વિ...
આનંદનગરના કૃષ્ણ ટાવરનાં દસમા માળે દારૂની મહેફીલ માણતી ત્રણ યુવતી પકડાઈ...
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિએ ઊજવણીના બહાને દારૂની મહેફીલ માણતાં અને છાકટા બની વાહનો ચલાવતાં ૩૦૦થી વધુ શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં કેટલીક યુવતીઓ પણ સામેલ છે. ૩૧મી ડિસેમ્બરે સેટેલાઈટ સચીન ટાવરની સામે આવેલી એક બહુમાળી ઈમારતનાં દસમાં માળે આવેલાં મકાનમાં દારૂ પીને ધમાલ મસ્તી કરતી ત્રણ યુવતીઓ અને એક યુવાનને પણ આનંદ નગર પોલીસે ઝડપી લીધા હતા. આનંદ...
ઓઢવમાં બિલ્ડરના મકાન પરથી મજૂર પટકાતા મોત, ગયા વર્ષે 137ના મોત થયા
અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં બની રહેલા નવા આવાસ યોજનામાં પાંચમા માળેથી પટકાતા એક યુવકનું મોત થયું છે. ઓઢવ જીવનજયોત સોસાયટીની બાજુમાં જુના ઈન્દિરા નગર ખાતે નવા આવાસ યોજનાનું કામ પુરજાશમાં ચાલી રહયું છે. શ્રમિકો જાતે જાખમી રીતે કામ કરતા જાવા મળી રહયા છે. બબલુ પાસવાન નામનો ર૧ વર્ષનો યુવાન ગઈકાલે ૮.૩૦ વાગ્યાની આસપાસ પાંચમા માળેથી ઉભા રહી છઠ્ઠા માળ...
જિલ્લાઓની સરકારી હોસ્પિટલો ખાનગી થઈ જશે, ગુજરાતનું મોડેલ દેશમાં
નીતિ આયોગે 250 પાનાનો દસ્તાવેજ બહાર પાડ્યો કેન્દ્ર સરકાર સરકારી જિલ્લા હોસ્પિટલોને ખાનગી હાથમાં સોંપવાની તૈયારી કરી રહી છે. જો આ યોજના પસાર થાય છે, તો ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પણ મેડિકલ કોલેજ સ્થાપવા અને ચલાવવા માટે જવાબદાર રહેશે અને માધ્યમિક તબીબી કેન્દ્રો આ મેડિકલ કોલેજો સાથે જોડાઈ શકે છે. આ કેન્દ્રો પણ ખાનગી હાથ દ્વારા નિયંત્રિત કરવામાં આવ...
અમદાવાદમાં સૌથી વધુ મિલકત વેરો, મિલકત દીઠ સરેરાશ રૂ.5000
અમદાવાદ મહાનગર પાલિકા વેરા વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં વિક્રમી આવક થઈ હતી. ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે 20.46 તથા વ્યવસાય વેરા વેરામાં 11.41 ટકા વધુ આવક થઈ છે. જ્યારે બજારમાં મંદીના કારણે વાહન વેરાની આવકમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ વેરા ખાતાએ રૂ.1003 કરોડથી વધું આ...
દરેક ખેડૂતને માંડ રૂ.7463 ચૂકવાયા, તેનાથી તો વધું વીમા પ્રિમિયમ ખેડૂતો...
બાકી રહી જતા ખેડૂતોએ આ પેકેજનો મહત્તમ લાભ લેવા ઓનલાઇન અરજી કરવાની રહેશે
અત્યાર સુધીમાં ૮.૨૮ લાખ ખેડૂતોને રૂા.૬૧૭.૯૨ કરોડ ની રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવી દેવાઇ ગુજરાતમાં આ વર્ષે લાંબા સમય સુધી છેલ્લા દાયકાઓમાં ન થયેલ હોય તેવો વરસાદ થયો છે. સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા તા.૩૧ ડીસેમ્બર ૨૦૧૯ નિયત કરાઇ હતી ...
પ્રજા પર રૂ.1821 કરોડનું ભારણ, 10 લાખ કર્મચારીઓને વગર માંગે આપે અને 45...
અધિકારી, કર્મચારી, પેન્શનરોને ૫ % મોંઘવારી ભથ્થાથી ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને પગાર વધારાથી રાજ્યની પ્રજા પર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનો વધારાનો ખર્ચ વધી જશે. પણ ખએડૂતોએ વીમો ઉતરાવ્યો હોવા છતાં તેમને વીમો મળતો નથી. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ % મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવાર...

English