Friday, August 7, 2026

ભલે બેંકોએ કૌભાંડ કર્યા પણ સીતારમણ CBIથી બચીવી લેશે

સદ્ભાવનાથી લીધેલા નિર્ણયનો બચાવ કરશે, નાણાં પ્રધાને બેંક અધિકારીઓને બિડ કરી દીધી બેંકોને તેમના પ્રામાણિક વ્યાપારી નિર્ણયોનો બચાવ કરવાની ખાતરી આપતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે સરકારે આવા કેસોમાં તપાસ એજન્સીઓની સતામણીની ચિંતા હળવી કરવા પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે નાણાં પ્રધાને દેશમાં ડિજિટલ ચુકવણીને પ...

સી પ્લેનના ફરી સ્વપ્ન બતાવાયા, શ્રીમંતો સિવાય કોઈ નહીં બેસી શકે

ગુજરાતમાંથી મહેસાણા, અમરેલી, ડીસા અને માંડવી એરપોર્ટ પરથી પણ હવે હવાઈ મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત, એમ્ફબિયસ પ્લેન દ્વારા સાબરમતી નદીથી સીધા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા નદીમાં સી પ્લેન મારફતે પણ ઉડાન ભરી શકાશે. સી પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણા નજીક શેત્ર્šંજય ડેમના પાણીમાં સીધા પ્લેન ઉતરતા દેખાય તે દિવસો હવે દૂર નથી...

કૃષ્ણનું જગન્નાથ મંદિર ગોટાળાની આગમાં, ભગવાનના નામે ભ્રષ્ટાચારી કોણ ?

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવાં જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મહેન્દ્ર ઝા આ યોજના પાછળનું ભેજું હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ શોદામાં કેટલાંક ટ્રસ્ટીઓને રૂ.70 કરોડ મળેલા છે જે બિહારની એક જમીન ખરીદવામાં વપરાયા છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર ભગવાન જગ...

તસવીર પુરાવો – બનાસકાંઠામાં 17 તાલુકાનાં 124 ગામમાં તીડે ભયંકર ખ...

બનાસકાંઠા માં 17 તાલુકાનાં 124 ગામ પ્રભાવિત, તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. 25 ટકા તીડનો નાશ કર્યા બાદ દવા છંટકાવની કામગીરી વધુ ઝડપી બનાવવા 116 ટીમો ઉતારવામાં આવી છે. બીજીતરફ તીડ કઇ દિશામાં જઇ રહ્યા છે તેનો સર્વે કરવા માટે પણ 33 ટીમો કામે લગાડવામાં આવી છે.કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ખેતરમા...

કાળું નાણું ન ગયું પણ જુની નોટોનો કાળો કકળાટ ગુજરાતમાં હજું ચાલું

ભારતમાંથી કાળું નાણું બહાર લાવવા તથા અર્થતંત્રને નવી દિશા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી કરી હતી, પણ જમીની હકીકતમાં જૂની નોટ હજુ પણ ચોક્કસ મોડસ ઓપરેન્ડી હેઠળ માર્કેટમાં ફરી રહી છે. જેનો પુરાવો નવસારી પોલીસ દ્વારા જપ્ત કરાયેલી જૂની નોટ પરથી મળે છે. કાળા નાણાંને બહાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ની સાંજે નોટ બંદી ક...

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદનો કરોડોનો ગોટાળો

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જીવન શિક્ષણ મેગેઝિન છાપવાની કામગીરી સોંપ્યા પછી તેના બિલમાં મેગેઝિન છાપનાર કંપની રિલાયેબલ આર્ટ પ્રીન્ટરી રૂા.6.9 કરોડ વધુ લઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થતા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે રૂા.6.9 કરોડની રિકવરી ચાલુ કરી છે. ગુજરાત સરકારથી વધુ ચુકવાઈ ગયેલા નાણા સરકારની તિજોરીમાં લાંબા સમયથી...

અમિત શાહે કહ્યું છે ફંડના 3 કરોડ આપો – પછી શું થયું ?

'ભાજપના ભંડોળમાં 3 કરોડ આપો', અમિત શાહના ઘરેથી ભાજપના મંત્રીને ફોન ગયો 'ભાજપના ભંડોળમાં ત્રણ કરોડ રૂપિયા આપો' અમિત શાહ પોતે પાર્ટી ફંડના નામે 3 કરોડ રૂપિયા માંગે છે. ભાજપની હરિયાણાની ખટ્ટર સરકારના પ્રધાન રણજિતસિંઘને ફોન મળ્યો હતો. વાત કરી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભાજપના મંત્રીને એમ પણ કહ્યું હતું કે તે ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે વાત કરી ...

ડાકોર પગદંડી ઓછી કરવા રૂ.3 કરોડનો અમપાનો ખર્ચ

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે. પ્રજા ભલે વેરા ભર્યા કરે પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માટે પગદંડી બનાવે અને પછી ટૂંકી કરાવે છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જ...

વિજય નહેરાએ વિજ ઠેકો સીરેલુમ કંપનીને વિજયની સરકારના દબાણથી આપ્યો

સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી સીરેલુમ કંપનીને રૂ.125 કરોડનો અપાવવામાં અમદાવાદ મહાનગર પાલિકાના કમીશ્નર વિજય નહેરા આખરે સફળ રહયા છે. ભાજપના ભંડોળ માટે કામ કરતાં નેતાઓએ જે કામ પરત કરેલું તેમાં વિજય નહેરાનો વિજય થયો છે. ગોલમાલ તો ત્યાં છે કે, વીજળીનું મેઈન્ટેનન્સ જેમને આપેલું છે એ કંપની સામે વિજીલન્સ તપાસ ચાલે છે અને તે શરૂં વિજય રહેરાએ કરા...

ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું

નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ભાજપના ઉપપ્રમુખે ભાજપના પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે થપ્પડ મારતાં તેની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. વિજલપોર નગરપાલ...

ગુતરાતમાં મોદીના વિવાદી ભાષણ અંગે વાંધો ઉઠાવ્યો તો આવક વેરાની નોટિસ

અખબારો, ટીવી ચેનલો, કેટલાંક ન્યાયાધિશો, અધિકારીઓ, સરકારની સ્વતંત્ર સંસ્થાઓ પર કેન્દ્રની ભાજપની સરકારે કબજો કરી લીધા બાદ હવે ચૂંટણી કમીશ્નરને લક્ષ્ય બનાવીને તેમની સામે આવક વેરા વિભાગ દ્વારા પરેશાન કરવામાં આવતાં હોવાનો આરોપ છે. આવકવેરા વિભાગે હરિયાણાનાં અધિક મુખ્ય સચિવ અને નાણાકીય કમિશનરને પત્ર લખ્યો છે. હરિયાણા સરકારને ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં...

ભ્રષ્ટાચાર અટકાવવામાં રૂપાણી નિષ્ફળ : પોલીસ ચોકીઓ ભ્રષ્ટાચારના કારણે બ...

RTO ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું નિતિન પટેલે જાહેર કર્યું છે. આ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આવી જ જાહેરાત કરી હતી. તેનો મતલબ કે ભ્રષ્ટાચારને કાબુમા લેવામાં ભાજપની વિજય રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે. ખરેખર તો ચોકી હોય તો જ વ્યવસ્થા જળવાય છે. ભ્રષ્ટાચાર થતો હોવાથી બંધ કરવી તે શાણા શ...

કૃષિમાં ગુજરાત 10મું અને ભાજપ ભ્રષ્ટાચારમાં નંબર 1

• ભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના અહેવાલમાં ફૂટી ગયો. • શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય પાછળના નાણાં અન્ય હેતુ માટે ખર્ચવાના કારણે આ સ્થિતીનું નિર્માણ થયું છે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે : દેશના ટોપ ૧૦ માં સ્થાન નહી. • ભાજપ સરકારની જાહેરાત - સુત્રોમાં જ ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ. ‘ગુડ ગર...

સેલ્સ એક્ઝિક્યટીવને રોજના માત્ર રૂ.250 પગારની સરકારી જાહેરાત !

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2019 અમદાવાદમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી અને અમદાવાદની એક ખાનગી કંપની દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ રોજગાર ભરતી મેળો યોજનાર છે. સેલ્સ એક્ઝિક્યુટીવ અને સેલ્સ માર્કેટીંગ એક્ઝિક્યુટીવની ૧૦૦ જગ્યાઓ માટે યોજાનાર ભરતી મેળામાં  ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીના ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ થયેલા યુવાનો અને યુવતીઓ ભાગ લઈ શકશે. જેમને તેમન...

ફકીર મોદીના રૂ.1.50 લાખના ચશ્મા, ઘુમ મચાવે છે

રૂ.1.5 લાખના ચશ્મા સાથે સૂર્યગ્રહણ જોઈ રહેલા એક ફકીર', લોકો પીએમ નરેન્દ્ર મોદીને ચશ્મા પર ટ્રોલ કરી રહ્યા છે https://twitter.com/narendramodi/status/1210070312760557570 વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરથી શરૂ થયું હતું. સામાન્ય લોકોની સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સૂર્યગ્રહણ જોયું હતું. પીએમએ ગ્રહણ જોતી વખતે તેની તસવીરો સોશિય...