ગૃહ પ્રધાન પ્રધાન પ્રદીપ જાડેજાના વિસ્તારમાં સામુહિક બળાત્કાર કરી વિડિ...
અમદાવાદમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર બે યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારી તેનો વિડિયો ઊતારી વાયરલ કર્યો છે. શહેરના જ્યાં સૌથી વધું દારુના અડ્ડા અવે ગુનખોરી થાય છે તે કુબેરનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરની નજીક યુવક સાથે સંપર્કમાં આવી હતી. ઘણી વાતચીત થતી હતી. સગીરાને બહાર બોલાવી બે વખત અજાણ્યા સ્થળે લઈ જઈ તેના ઉપર તેની મરજી વિરૂધ...
સફેદ સોનાના બજાર માટે બોટાદમાં રાજકારણ
બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ સહિત 5 ડીરેકટરોને કોગ્રેસ છોડાવી ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે. સરકારી અતિથિ ગૃહ ખાતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આ પક્ષાંતર કરાવાયું તેની સામે ભાજપમાં અંદરથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ અહીં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 906 મતથી માંડ-માંડ જીત્યા હોવાથી તેઓ પક્ષને બરબાદ કરી રહ્ય...
કારકુન ભરતીના પ્રશ્ન પત્ર ફૂટવાની ઘટનામાં કોંગ્રેસના લોકો ઝડપાયા
અમદાવાદ, 26 ડિસેમ્બર 2019 ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય કારકુન સંવર્ગ 3ની ભરતી પરીક્ષાના પ્રશ્ન પત્ર ફૂટવાના કાંડની ખાસ તપાસ ટુકડી - સીટ દ્વારા હાથ ધરાયેલી તપાસને પરિણામે 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ભરતી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મળતાં, યુવાનોનો આક્રોશ અને કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યા બાદ સરકારે તેની પ...
2020માં ચૂડામણિ સૂર્ય ગ્રહણથી 3 રાશી માટે અશુભ સમય રહેશે
2019નું છેલ્લું સૂર્યગ્રહણ આગામી 26 ડિસેમ્બરે લાગશે. આ ગ્રહણ સવારે 8.17 થી 10.57 મિનિટે પૂર્ણ થશે. 2020માં આવા જ પ્રભાવશાળી સૂર્યગ્રહણ દરેક રાશિના જાતકો પર પ્રભાવ પાડશે. પહેલું 2020નું પ્રથમ સૂર્યગ્રહણ 21 જૂનના દિવસે છે, મિથુન રાશિમાં અને મૃગશિરા નક્ષત્રમાં પ્રભાવ થશે. બીજું 2020નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 14 -15 ડિસેમ્બર 2020 ના દિવ...
વિડિયો – 200 કરોડનું પ્લેન લીધું તીડ નાશ માટે હેલિકોપ્ટર ના બદલ...
રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં રણમાં રહેતાં તીડના આક્રમણ બાદ હવે વાવના રણકાંઠામાં રણ તીડનું આક્રમણ થતાં ખેડૂતોના પાક ખાઈ ગયા છે. ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણના કચ્છના રણ કાંઠા પરના 200 ગામોમાં પાક સાફ કરી ગયા છે. હવે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર જેવા રણ કાંઠાના જિલ્લાઓના ગામોમાં તીડ હુમલા કરી શકે છે. તીડ...
વિજય રૂપાણી બર્માથી ભારત આવેલા, જૈન અને હિજરતી હોવા છતાં મુખ્ય પ્રધાન ...
'વિશ્વના 150 દેશોમાં મુસ્લિમો રહી શકે છે, પરંતુ હિન્દુઓ ભારત છોડશે ક્યાં?' ગાંધીનગર, 25 ડિસેમ્બર 2019 2 ઓગસ્ટ 1956૬ના રોજ બર્મા દેશના રંગૂન શહેરમાં જન્મેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રમણિક રૂપાણી (લઘુમતી જૈન) પોતે 1960માં બર્મા છોડી ભારતના રાજકોટમાં શરણાર્થી બન્યા હતા. તેઓ જૈન ધર્મના લઘુમતી મુખ્ય પ્રધાન છે. મોદી સાથે તેઓ અખિલ ભારતીય વિદ્યા...
ગાંધીજીના પીએ મહાદેવના પૌત્ર નચિકેતા દેસાઈને આશ્રમમાંથી ધક્કા મારીને બ...
અમદાવાદ, 25 ડિસેમ્બર 2019 ગાંધીજીના અંતત મદદનીશ મહાદેવ દેસાઈના પૌત્ર અને ગુજરાતના જાણીતા પત્રકાર નચિકેતા દેસાઈ ગાંધીઆશ્રમાં સત્યાગ્રહ માટે ઉપવાસ પર બેસતાં તેમને આશ્રમના સંચાલકોએ હાથ પકડીને બહાર હાંકી કાઢ્યા હતા. આશ્રમ સંચાલકોએ પોલીસને બોલાવી હતી અને પોલીસે તેમની અટકાયત 25 ડિસેમ્બર 2019ના સવારે 9 વાગ્યા કરી હતી. મહાદેવ સેસાઈએ આ આશ્રમમાં ગા...
મામલતદારનું કામ મુખ્ય પ્રધાન કરે છે
ગાંધીનગર, 25 ડિસેમ્બર, 2019 રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલ નુકશાન પેટે સહાય માટે રૂ.૩૭૯૫ કરોડની નુકશાન સહાય વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ રપ ડિસેમ્બર 2019થી શરૂ થયું છે. દરેક ખેડૂતોને આ રકમ ચૂકવાશે તેથી રાજ્યના 55 લાખ ખેડૂતો ગણતરી કરતાં દરેકના ખાતામાં સરેરાશ રૂ.6900 જમા થશે. પણ જે ખએડૂતને રૂ.10 લાખનું નુકસાન થયું હોય ...
સૂર્ય ગ્રહણ મોદી, રૂપાણી અને રાહુલ ગાંધી માટે આફત સર્જી શકે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં થતું આ ગ્રહણ મંત્રીઓ, પ્રધાન વ્યક્તિ, રાજા, સૈનિક, હથિયાર રાખનાર, ડોક્ટર,મોટા વેપારીઓને કષ્ટ આપશે. આગામી 6 મહિનામાં આ ક્ષેત્રોમાં કાર્યરત લોકો પર સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે. ધન રાશિના રાહુલ ગાંધી જે વર્તમાનમાં રાહુની દશામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે પણ ગ્રહણ અશુભ સમય લાવશે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજનેતાઓ ...
દિશમાન પર આવકવેરાના દરોડા કેમ પડ્યા ?
અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી એક વખત ઈન્કમટેક્ષ વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે આજે સવારે આયકર વિભાગના અધિકારીઓએ ફાર્મા સ્યુટીકલ કંપનીઓના ધંધાના તથા કંપનીના ડીરેકટરોના નિવાસસ્થાને સામુહિક દરોડાની કાર્યવાહી કરી પ્રાથમિક તપાસમાં જ મોટી રકમની કરચોરી પકડી પાડી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ ...
અમદાવાદના નિષ્ફળ મ્યુનિસિપલ કમિશ્નર છતાં ભાજપ મૌન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો હતો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત...
અમદાવાદમાં સૌથી વધુ ઝેરી હવા બોપલ તથા પીરાણામાં
પીરાણાની હવા સૌથી ઝેરી હોવાનું જાણવા મળે છે. જેને કારણે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલી પડી રહી છે. તથા હૃદયરોગ, શ્વાસ-દમની બિમારી, સર્ગભા મહિલાઓ તથા બાળકો પર ઝેરી હવાની ગભંરી અસર પડતી હોવાનું જાણવા મળે છે. સૌથી વધુ ઝેરી હવા એક્યુએાઈ ૩૦૦, બોપલ તથા પીરાણામાં નોંધાઈ છે. શહેરમાં સરેરાશ એક્યુઆઈ ર૪ર તથા એરપોર્ટ વિસ્તારમાં એક્યુઆઈ ર૯૬ પ્રદુષિત માત્ર નોંધાઈ ...
ગુજરાતમાં 26મીએ સવારે 9.30 કલાકે સૂર્ય ઢંકાઈ જશે
26મી ડિસેમ્બર 2019માં સવારે અમુક દેશો-પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્ભૂત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતમાં દક્ષિણ પ્રદેશોમાં કંકણાકૃતિ અને બાકીના રાજયોમાં ખંડગ્રાસ ગ્રહણ જોવાનો અવસર છે. ગુજરાતમાં સવારે 9.30 કલાકે આશરે 68 ટકા સૂર્ય ઢંકાઈ જશે. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે....
મહિલાઓના નામે 17 ટકા મિલકતો, મોટાભાગે કાળા નાણાંને સગેવગે કરવા ઉપયોગ
ગાંધીનગર : ર૦૦૪-૦પ બાદ મહિલાઓના નામે નોંધાયેલી પ્રોપર્ટીની રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકાનો ઘટાડો જાહેર કર્યો છતાં સરકારના ધાર્યા મુજબ મહિલાઓના નામે પ્રોપર્ટીમાં વધારો થયો નથી. કુલ પ્રોપર્ટીમાં ૧૭ ટકા જ છે. રાજ્યમાં રજીસ્ટ્રેશન થયેલી પ્રોપર્ટીની સંખ્યા કુલ 1.35 કરોડ છે. પરંતુ તેમાંથી ફક્ત સવા ત્રેવીસ લાખ જેટલી જ મિલકતો મહિલાઓના નામે છે. ર૦૧૬-૧૭ના વર્ષ ...
ગુજરાતના 40 લાખ ખેડૂતો ઉપર 60 હજાર કરોડનું દેવું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર એ ખેડૂતને આર્થિક પાયમાલીમાં રાહત આપવા માટે બે લાખ રૂપિયા જેટલું દેવું ખેડૂતોનું માફ કર્યું તેને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ માં સરકાર બનતાની સાથે જ ખેડૂતોને દેવા માફી નો અમલ કર્ય...

English