25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...
ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...
ભાજપના નેતા ચીમન સાપરીયાનું ડીઝલ કૌભાંડ, પંપ હડતાલ પર
ગાંધીનગર : ભાજપના નેતા ચીમન સાપરીયા જેના પ્રમુખ છે તે, જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા હમણાં જ ખોલવામાં આવેલાં પેટ્રોલ પંપમાં ડીઝલ વેચાણમાં ગેરરીતિ, નિયમ વિરુધ્ધ વેચાણ, સરકારના વેરાની કરચોરી, સહકારી કાયદાનું ઉલ્લંઘન સહિતની બાબતોની રજૂઆત રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ અને પ્રધાનોને વારંવાર કહેવા છતા કોઈ પગલાં ન લેવાતાં તાલુકાના પેટ્રોલ ડિલર...
47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન
ગાંધનગર : ગુજરાતમાં જમીન જમીનદાર સમૃદ્ધ લોકો તરફ સરકી રહી છે. જમીનદાર ઘટી રહ્યાં છે પણ તેમની પાસે જમીન વધી રહે છે. 20 હેક્ટર એટલે કે 50 એકર જમીન ધરાવતા જમીનદાર છે. 2001માં 3.53 લાખ હેક્ટર જમીન 6 હજાર જમીનદાર પાસે હતી જે 10 વર્ષ પછી 2010માં 4.74 લાખ હેક્ટર થઈને હવે 2020માં તે વધીને 5.95 લાખ હેક્ટર જમીન 4911 મૂડી પતી પાસે જમીન સરકી ગઈ છે. આમ 150 વ...
1 કરોડ અરજી થઈ અને નોકરી મળી 2.50 લાખને, 28માંથી 5 પરીક્ષા રદ થઈ
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. એવો આરોપ સરકાર પર છે. જેમાં 23 રદ નથી થઈ, 5 પરીક્ષા રદ થઈ નથી. સામાન્ય ભરતીમાં એક પરીક્ષામાં 13 લાખ યુવાનોએ પરીક્ષા આપી હતી. 10 વર્ષમાં આવી કૂલ 12 પરીક્ષા હતી જેમાં 10 લાખથી વધું લોકોએ નોકરી માંગી હોય. એમ સૂત્ર કહી રહ્યાં છે. બેકાર યુવાનોને નોકરી આપવા 10 વર્ષમાં ...
સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા
13 વર્ષમાં સિંહના વિસ્તાર ગીરમાં 850 ગુના પ્રાણી સામેની હિંસાના નોંધાયા આણંદમાં અજગરને જીવતો સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે. ગુજરાત રાજ્યમાં 2018 અને 2019ના બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સિંહોના અપમૃત્યુ અંગે નોધ લઇ રાજ્યમાં સિંહોના બચાવ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો માંગી હતી. પરિ...
બનાવટી બરફીનો માર પશુપાલકો અને ડેરીઓને પડી રહ્યો છે
ગુજરાતમાં જ્યારથી બનાવટી બરફી બનાવવાનું શરુ કરાયું છે ત્યારથી પશુપાલકો અને ડેરીમાંથી માવાની ખપત સાવ ઘટી ગઈ છે. ગુજરાતની સહકારી ડેરીઓ 50 કરોડ ટન ફ્લેવર્ડ દૂધ બનાવે છે પણ માવો તો માત્ર 15 હજાર કિલો જ બનાવી રહી છે. તેની સામે પેંડા તો માત્ર 2500 કિલો બને છે. ગુજરાતની ડેરીઓ 42 પ્રોડક્ટ બનાવે છે. જેમાં કઈ મહત્વની પ્રોડક્ટનું કેટલું ઉત્પાદન થાય છે તે અ...
અજગરને જીવતો સળગાવી દીધો, 3 યુવાનોને અદાલતમાં હાજર કરાયા
અજગરને માર મારી જીવતો સઘલાવી દેવાની ઘટનામાં 3 યુવાનોને આજે આણંદ અદાલતમાં લાવવામાં આવ્યા હતા.
આણંદના બોરસદાના વાલવોડમાં અજગરને પકડી તેનું માથું છુંદી નાંખ્યા બાદ તેને લાકડાના ઢગલામાં આગ લગાવી જીવતો સળગાવી દીધો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. શખસ મુકેશ મકવાણા, જીતુ મકવાણા અને ગીરીશ મકવાણાના નામ ખુલ્તા ધરપકડ કરાઈ છે. અજગર બધાને ગળી જશે એવી બીકના માર્...
રસાયણિક ખાતરથી પાકતાં ઘઉં ખતરો બની રહ્યાં છે
ગુજરાતમાં ગ્રીન હાઉસ ગેસ અને અસમતોલ વાતાવરણ માટે રાસાયણિક ખાતર જવાબદાર છે, અમિયમિત મોસમ પાછળ ગરમ બની રહેલી હવા અને પાણી જવાબદાર છે. તે માટે અનેક પ્રકારના વાયુ જવાબદાર છે. ગુજરાતમાં ઘઉં પેદા કરવા માટે વપરાય રહેલાં રાસાયણિક ખાતર જવાબદાર છે. ભાખરી, રોટલી, બ્રેડ બનાવવા વપરાતી ઊર્જા કરતાં ઘઉંના ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક ખાતર એમોનિયમ નાઇટ્રેટથી પેદા ...
ભરતી કૌભાંડમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સંડોવણી – કોંગ્રેસ
બિન સચિવાલય કલાર્કની તાજેતરમાં ભરતી પ્રક્રિયામાં લાખો યુવાનો પરીક્ષાર્થી હતા, પુરાવા સ્પષ્ટ હોવા છતાં સરકાર દ્વારા સીટ (SIT)ના નામે ૧ મહિના જેટલા સમય પસાર કરી કૌભાંડીઓને રાજકીય રક્ષણ આપવામાં આવ્યું. ગેરરીતિ, પેપર ફૂટવાના સ્પષ્ટ પુરાવાના કારણે બિનસચિવાલય કલાર્ક પરીક્ષા રદ્ કરવાની ફરજ પડી છે, જેને ગુજરાતના વિદ્યાર્થીઓ – યુવા શક્તિનો વિજય ગણાવતા ગુજરા...
એક હજાર કરોડનાં બુદ્ધ નગરની નવી યોજના પણ બુદ્ધ સર્કિટ 10 વર્ષથી ન બની
રાણીની વાવ નજીક 25 એકર જમીનમાં રૂ.1000 કરોડના ખર્ચે બુદ્ધનગર બનશે. નેપાળ અને ભૂતાનથી બૌદ્ધિસ્ટ વિજય સિંઘ અને શંકર મહાર્જને પાટણની મુલાકાત લીધી હતી. બુદ્ધ વિહાર, ધ્યાન યોગ કેન્દ્ર, 51 ફૂટની બુદ્ધ પ્રતિમા, આધુનિક હોલ, આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ શોધ કેન્દ્ર, બગીચો , બુદ્ધિજમ વિશ્વ વિદ્યાલય, શાળા બનશે. પણ 2009માં 10 વર્ષ પહેલાં ભાજપની મોદી સરકારે બનાવેલ...
400 કરોડનો પગાર બેઠા-બેઠા વીજ કંપની આપે છે
ગુજરાત સરકાર વતીથી માત્ર વીજળીનો વેપાર કરતી અને યુનિટદીઠ 4 પૈસાનું કમિશન લેતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સૌથ્ી પહેલા સ્ક્રેપ કરી દેવામાં આવે અને ધોળા હાથી જેવા તેના પગારદારોને દૂર કરવામાં આવે તો પણ વીજદરમાં ઘટાડો લાવી શકાય તેમ હોવાનું વીજ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે ગુજરાત સરકારના 90 ટકા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ છે ત્યારે આ દિશામાં સરકાર...
મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...
ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...
લક્ષ-ચંડી યજ્ઞમાં જનરલ ડાયર અમિત શાહની આહુતી
અમિત શાહની હાર, પાટીદારોનો વિજય કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ગુજરાતમાં સતત હાર થઈ રહી છે. ફરી એક વખત અમિત શાહ પાટીદારો સામે હારી ગયા છે. તેમણે ગુજરાત આવવાનું માંડી વાળ્યું છે. 18મીએ લક્ષ ચંડી યજ્ઞમાં અમિત શાહને ઊંઝા મંદિરના ટ્રસ્ટીઓએ આમંત્રણ આપ્યું ત્યારથી જ પાટીદાર સમાજ ભડકી ગયો હતો. વિરોધ કર્યો હતો. વિરોધની આગેવાની હાર્દિ...
શંકરસિંહના ગળે રૂ.1700 કરોડની લટકતી તલવાર રાખીને ધાર્યું કરતાં મોદી
NTC જમીન કૌભાંડ, શંકરસિંહ વાઘેલા અને ગોવાણી બિલ્ડર્સ : સમગ્ર હકીકત જાણો શંકરસિંહ વાઘેલા સામે જે 1700 કરોડના જમીન કૌભાંડ મામલે બુધવારે બપોરે સીબીઆઈ દ્વારા જે કાર્યવહી કરવામાં આવી છે તેના બીજ તો 2014માં જ રોપાઈ ચૂક્યા હતા. જે તે સમયે મુબંઈના પરેલમાં આવેલી એનટીસીની એક જમીનમાં થયેલા કૌભાંડ મામલે જે તે સમયે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે મ...
દેવાદાર ગુજરાત – રૂપાણી સરકારનું દેવું 2.40 લાખ કરોડને પાર કરી ગ...
ગુજરાત ઉપરનું કુલ દેવું રૂ.2.40 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. સરકારે બજાર, નાણાકીય સંસ્થા, કેન્દ્ર સરકાર અને એનએસએફ પાસેથી લોન લીધી છે. 2017-18માં 17 હજાર કરોડ, 2018-19માં રૂ.18 હજાર કરોડ મળીને કુલ 35 હજાર કરોડ વ્યાજ થવા જાય છે. વર્ષ ૨૦૧૭-૧૮માં પેટ્રોલ પરના વેરા પેટે ૩૫૬૯.૯૫ કરોડ અને સેસ પેટે ૬૫૨.૮૫ કરોડની આવક થઇ હતી. ડીઝલમાં વેરા પેટે ૭૬૫૯.૨...

English