બેટરીના કેમીકલની અસર થતાં કોમામાં જઈને ધારાનું મોત
જામનગરના ધારાબેન હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટાર ગોલ્ડ બેટરીના કારખાનામાં મજુરીએ છેલ્લા પાંચ વર્ષથી જતી હતી. ધારાને થોડા દિવસો પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. પણ કંપનીના માલીકોને જાણ થતાં જી.જી. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ લેવડાવી હતી. ખાનગી હોસ્પિટલ જામનગર ક્રિટીકલ કેરમાં સારવારમાં મોકલેલી ...
જામનગરમાં વાહન ભાડે લેવાનું કૌભાંડ
જામનગર મહાનગર પાલિકામાં પુરતાં વાહનો હોવા છતાં ખાનગી ટ્રાવેલ્સને કમાવી દેવાં વાહન ભાડે લેવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના બીલ એક જ ટ્રાવેલ્સ સાંઈનાથના છે. બીજી ટ્રાવેલ્સ એજન્સી પાસેથી કેમ વાહન ભાડે લેતી ન હોવાનું ખુલ્યું છે. લોગ બુક મેન્ટેન કરવામા નોંધ પ્રમાણે એટલાં ખર્ચમા તો નવા વાહન વસાવી શકે. પ્રજાના પૈસાનો રીતસર વેડફાટ ક...
ત્રણ વર્ષે ફી વધારો કરી લૂંટવાની છૂટ આપતા ભૂપેન્દ્ર ચૂડાસમા
માસ્ટર્સ ઇન બિઝનેશ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્જિનિયરિંગ, આકિર્ટેકટ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ ત્રણ વર્ષના બ્લોકમાં એકવાર ફી રેગ્યુલેટરી કમિટીમાં મંજૂર માટે ગયા વિના જ પાંચ ટકા સુધીનો ફી વધારો કરવાની છૂટ આપતું વિધેયક ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ નિયમન અને ફી ...
પાકિસ્તાને મદદ કરેલું વહાણ જામનગરથી ઝડપાયું, રહસ્યમય હિલચાલ
ભારતીય જળ સીમામાંથી શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપાયેલ જામનગરના વહાણ અંગે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાન સાથે સંપર્કમાં હતું. વહાણ માલિકે ‘નૂરે પંજેતન’ તરીકે નોંધાયેલા જહાજરનું નામ ‘યા રૂકનપીર’ કર્યું હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી છે. જામનગર બેડી બંદર ખાતે રજીસ્ટે્રશન થયેલા 400 ટનના વહાણને ઝડપી લઇને ઓખા ખાતે લઇ આ...
ઉદયપુરમાં ગુજરાતી વેપારી કુટુંબની આત્મહત્યામાં તેની દીકરી રહસ્ય ખોલે છ...
ઉદયપુરમાં હર્ષ પેલેસ હોટલમાં ગુજરાતી વેપારી, તેની પત્ની અને બે બાળકો સહિત ઝેર પી લીધું હતું. સામૂહિક આત્મહત્યામાં મોડાસાના વેપારી મિનેશ(50), પત્ની દામિની(49)નું હોટલમાં મોત થયું હતું. તો દીકરો નંદ(17) અને દીકરી કૃતિ(15)ની હાલત થોડા દિવસ પહેલ ગંભીર હતી. ઠંડા પીણામાં ઝેર ભેળવીને પીનારા ગુજરાતી પરિવારના બંને બાળકોનો જીવ ડૉક્ટરે બચાવી દીધો છે. પોલીસ...
નકલી સોનાના ઘરેણા બનાવવાથી ખેતરોમાં પ્રદૂષણ
વલસાડના ઉમરગામમાં આવેલા તુંબ ગામના લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લે છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે. GPCBના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી. કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતર...
એસ ટીની 35 ટકા બસોમાં ખામી મળી આવી
8 હજાર ST બસોનું અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ST નીગમના એન્જિનીયર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી કરવામાં આવતા 35% બસો ખામીયુક્ત હોવાનું જાણવા મળ્યું હતું. 200 બસની તપાસ કરવામાં આવી હતી અને આ 200 બસમાંથી 62 બસમાં અલગ-અલગ પ્રકારની ખામીઓ સામે આવી હતી. જેમાં બારીના કાચ વગરની 11 બસ, તૂટેલી બારી અને લોક વગરની 14 બસ, સીટ તૂટેલી હોય તેવી 3 બસ, ફલોર...
મોદી સરકારની એલપીજી ગેસ યોજનામાં કૌભાંડ – CAG
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકારના દાવા મુજબ દેશના 8 કરોડ પરિવારોને લાભ મળી ચૂક્યો છે. જોકે, હવે નિયંત્રક અને કેગની આ યોજનાને લઇને સવાલ ઉભા કર્યા છે. કેગના અહેવાલ મુજબ ઉજજ્વલા યોજનાનો વ્યાપક દુરઉપયોગ થઇ રહ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિ...
ખોરાક પછી હવે દવાઓ 50 ટકા મોંઘી થશે!
બાળકોની રસી, એન્ટિબાયોટિક્સ સહિત 21 આવશ્યક દવાઓના ભાવમાં 50% વધારોની મંજૂરી
ભારતના ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટર દ્વારા હાલમાં ભાવ નિયંત્રણ હેઠળ 21 દવાઓના મહત્તમ છૂટક ભાવમાં 50 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે એનપીપીએ આવું કરી રહ્યું છે. ખાવાપાવાની ચીજવસ્તુ પછી દવાઓ પણ મોંઘી પડે છે. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોર...
જૂનાગઢના 500 સાધુ મોબાઈલ પર કોની સાથે વાત કરશે ?
દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત સાધુ-સંતોને દાનમાં મોબાઇલ અપાયા જૂનાગઢ ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી ...
9 ટાવરમાંથી 2 ટાવર જ ઊભા થતાં ગીરનાર રોપવેનું કામ ઘોંચમાં
ગિરનાર રોપ-વેની કામગિરી ઉષા બ્રેકો કંપની દ્વારા ધીમી ગતીએ ચાલી રહી છે. માલવાહક રોપવે બાદ હવે મુખ્ય રોપવેનાં 2 ટાવરો તૈયાર થઈ ગયા છે. ઉષા બ્રેકોનાં દિનેશ નેગી કહે છે કે, ટાવર નં. 1-એ અને 1-બી ઉભા થઇ ગયા છે. લોઅર સ્ટેશનનું સિવિલ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે હજુ 7 ટાવરો ઉભા કરવાનાં બાકી છે. એ ટાવરો ઉભા થઇ ગયા બાદ બાકીની કામગીરી થશે. જર્મની અને ઓસ...
સોમવારથી ફાસ્ટટેગ ફરજીયાત, પણ સ્ટીકર ન હોવાથી નાકા પર લાંબી લાઈનો થશે
ફોર્મ ભરી લેવાય છે સ્ટિકર અપાતા નથી; બેંકોનો FASTAG માટે ગ્રાહકોને ફોન, મેસેજ અને ઇ – મેઇલનો મારો
રાજકોટ : ગુજરાતના લોકોને કતારમાં ઉભી રાખવા માટે જાણીતી મોદી અને રૂપાણીની સરકારમાં હવે વાહનચાલકોને લાઇનમાં રાખવાનો નિર્ણય લીધો છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તમામ ટોલ નાકા પર આગામી 15મી ડિસેમ્બરથી ‘ફાસ્ટટેગ’ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી...
કુદરતી પાકતાં ભાલિયા ઘઉં સામે ખતરો
અમદાવાદ : કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં હવે ખરેખર ઓર્ગેનિક રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થતાં ભાલિયા ઘઉં સજીવ રાખવા સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે કે, કુદરતી રીતે ઓર્ગેનિક પાકતાં ભાલિયા ઘઉંને પાણી પિવડાવવાથી 40 ટકા ઉત્પાદન વધે છે. તેને રસાયણ યુક્ત ખાતર આપો, જંતુનાશક દવાનો છં...
દેશની અર્થવ્યવસ્થા આઇસીયુમાં જઈ રહી છે, – પૂર્વ આર્થિક સલાહકાર અ...
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદી તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા આઇસીયુમાં જઈ રહી છે. ડબલ બેલેન્સશીટની સમસ્યા તરફ ધ્યાન દોરતાં તેમણે સરકારને આડકતરો સહન કરવાની ચેતવણી આપી હતી. સુબ્રહ્મણ્યને હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના ડ્રાફ્ટ વર્કિંગ પેપરમ...
લોકસભાની ચૂંટણીમાં 347 બેઠકો પર એક લાખ મત સુધીની ગોલમાલ, કોર્ટની નોટિસ...
2019 ની લોકસભાની ચૂંટણીમાં 347 બેઠકો પર મત ગણતરીની સમસ્યા અંગે એસસી ચૂંટણી પંચને નોટિસ મોકલે છે
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના સંશોધન દરમિયાન ઘણી અસંગતતાઓ મળી આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મતભેદો એક મતથી લઈને 1,01,323 મત સુધીની છે જે કુલ પડેલા મતના 10.49 ટકા છે. સુપ્રીમ કોર્ટે 2019 ની લોકસભાની ચૂંટણીમાં મત ગણતરી અને 347 મત વિ...

English