ભાજપ સરકાર કર્મચારીઓને મોંઘવારીથી પગારમાં રૂ.10,000 વધારો કરશે
વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર ડીએમાં વધારો કરી શકે છે. જુલાઈ 2019 થી ડિસેમ્બર 2019 સુધી ફુગાવો વધ્યો છે. એક તરફ, જ્યાં દેશ નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે, તો બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓને વર્ષના અંત પહેલા મહાન સમાચાર મળી શકે છે. સરકાર લાખો કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી શકે છે. વિવિધ કર્મચારી સંગઠનો અનુમાન લગાવી રહ્યા છે કે મોદી સરકાર...
જનરલ ડાયર ગો બેક – ઊંઝામાં અમિત શાહ સામે વિરોધ
ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર 2019ના રોજ લક્ષચંડી મહાયજ્ઞમાં અમિત શાહના ધજાગરા ઊડી રહ્યાં છે. તેમનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓને લેખિત આપવામાં આવ્યું છે કે, જનરલ ડાયર અમિત શાહ જો યજ્ઞને અપવિત્ર કરવા આવશે તો તેનો સામનો કરાશે. ગોધરા કાંડની કારણે સત્તા ભોગવી રહેલા ભાજપના કારણે 144 પાટીદાર લોકો જેલમાં છે. આજીવન કેદ ભોગવી રહ્યાં છે....
ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ
ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...
1500 દીપડાઓની ખસી કરી નપુશંક કરવા વિજય રૂપાણીનો નિર્ણય
2016માં 34% એટલે કે 470 દીપડાઓ માનવીય વસવાટની નજીક રહેતાં જોવા મળ્યા હતા. અંદાજ મુજબ ડિસેમ્બર 2018માં 1500 દીપડામાંથી 40 ટકા દીવડાઓ માનવ વસતી નજીક આવી ગયા છે. જે લગભગ 610 દીપડા આવીને વસી ગયા છે. 1500 દીપડાઓની ખસી કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠકમાં 4 જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામ...
કેશુભાઈ અને આનંદીબેનને ખતમ કરવામાં અમિત શાહની ભૂંડી ભૂમિકા
38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા હતા. તેવી જ રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એવા પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. રાજકીય રીતે મજબૂત એવા 32 પાટિદાર નેતાઓને રાજકીય રીતે ખતમ કરાયા છે. સહકારી ક્ષેત્રના 64 નેતાઓને ખતમ કરાયા છે...
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...
25 પક્ષોની આવક 1163.17 કરોડ રૂપિયા
નાણાકીય વર્ષ 2018-19 માટે 3 રાષ્ટ્રીય અને 22 પ્રાદેશિક પક્ષોની કુલ આવક 1163.17 કરોડ રૂપિયા હતી. બીજેડીએ સૌથી વધુ 249.31 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે, જે વિશ્લેષણ કરાયેલા તમામ પક્ષોની કુલ આવકના 21.43% છે, ત્યારબાદ એઆઈટીસી દ્વારા 192.65 કરોડ અથવા 16.56% અને ટીઆરએસની આવક 188.71 કરોડ અથવા 16.22% છે. છે. આ અહેવાલમાં 3 રાષ્ટ્રીય અને 22 પ્રાદેશિક પક્ષો...
કાયદામાં સુધારાથી 76 હજાર સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો વધ્યો
સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસનું પ્રભુત્વ રહેતું હતું પણ હવે અમૂલ– ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. પર ભાજપના રામસિંહ પરમારને બેસાડી દીધા બાદ 75,967 સહકારી સંસ્થાઓ પર રાજકીય કબજો લઈ લીધો છે. આ સંસ્થાઓ ભાજપને સત્તા પર બેસાડી રાખવા માટે મતદાર કરતા પણ વધારે પ્રભાવ ઊભો કરી રહી છે. વિધાનસભામાં 11 ડિસેમ્બર 2019થી કરેલા સુધીરાથી ભાજપ વધું પ્...
35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી
મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...
ગુજરાતની બેંકો હવે હિંદુ ધર્મને ફંડ નહીં આપી શકે, દોઢ લાખ ધાર્મિક સ્થા...
ગાંધીનગર : રાજ્યમાં નાગરિક બેંક – 229 છે. જે ધાર્મિક સંસ્થઓને દાન આપવા માટે 10 ટકા ધર્માદા ફંડ રાખે છે અને તે પ્રમાણે દાન કરે છે. પણ હવે નાગરિક સહકારી બેંકો આવું ફંડ રાખશે નહીં તેથી ધાર્મિક સંસ્થાઓને તે ફંડ મળતું બંધ થઈ જશે. હિંદુ મંદિરો કે સંસ્થાઓ હવે આવું ફંડ મેળવી નહીં શકે. તેથી સૌથી મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સહકારી મંડળી અધિન...
બેંકોનું ફંડ ધર્મ માટે બંધ પણ મંદિરોમાં ભ્રષ્ટાચાર ચાલું
ધાર્મિક સ્થાનોને બેંકો ફંડ ન આપી શકે એવી જોગવાઈ વિધાનસભામાં કાયદો સુધારી હિંદુ ધર્મને આગળ કરીને સત્તા પર આવેલી ભાજપની સરકારે કર્યો છે. બીજા અનેક ઠુકરાઘાત હજું તૌયાર થઈ રહ્યાં છે, જેમાં 1 - મંદિર, મસ્જિદ કે ગુરૂદ્વારા, ચર્ચ, ધાર્મિક સ્થળોને પણ આવક વેરા હેઠળ લાવવા વડાપ્રધાન મોદીએ સચિવ સ્તરના અધિકારીઓના 8 ગ્રુપ બનાવ્યા છે. 2 - અમદાવાદ મ્યુનિ...
ગોધરાના તોફાનો રાજનેતા કે પોલીસ નહીં પત્રકારો જવાબદાર – પંચનો વિ...
ગોધરાકાંડ બાદ રાજય ભરમાં થયેલા તોફાનો કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું
: જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા અપાયેલ કલીનચીટ
ગોધરા કાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી.
તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી : તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વ...
રણસર કે રણકેર ?
ગુજરાતના કચ્છના નાનારણને સુરજબારીના જુના પુલના ગાળા પુરી દઈ (બંધ બાંધી) રણ-સરોવરમાં પરિવર્તિત કરવાનું એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે, લાખો હેક્ટર બંજર (બિન-ઉપજાઉ) જમીનનું નવસર્જન થઇ તે ફળદ્રુપ (ઉપજાઉ) જમીન બનશે, લાખો હેક્ટર બંજર જમીન ને બહુજ ઓછા ખર્ચમાં કુદરતી કેનાલ દ્વારા બારમાસી પાણી મળશે, રણ સરોવર થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુ...
સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે
બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...
દેહ વેચતી 9 મહિલાઓ અને દેહ લૂંટતા 11 પૂરૂષો પાટણથી પકડાયા, કોણ છે એ ?
પાટણ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસે કુટણખાના ઉપર એકસામટી રેઈડ કરી હતી. મહિલા પોલીસ સહિતની વિશેષ ટીમે ત્રણ સ્થળે રેઈડ કરતાં કુલ 9 મહિલા અને 11 પુરુષ ઝડપાઇ ગયા હતા. આ દરમ્યાન બે આરોપી નાસી ગયા હતા. લાંબા ગાળા બાદ દેહવ્યાપાર ઉપર પોલીસે એક જ દિવસમાં મોટી કાર્યવાહી કરી છે.
પાટણ શહેરમાં દેહવ્યાપાર મોટાપાયે ચાલતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતુ...

English