Saturday, August 8, 2026

ગ્રીન સિટી ગાંધીનગર હવે બ્લેક સિટી

ગાંધીનગરમાં શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. સરકારનું વીજ મથક, વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે. ગ્રીન સિટી ગાંધીનગર હવે બ્લેક સિટી બની રહ્યું છે. જ્યાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.  દિલ્હી પછી અમદાવાદની હવાની ગુણવત્તા બગડી છે ...

ગુજરાતની 20 પ્રદૂષિત નદીઓનું રૌદ્રરૂપ

સાબરમતી, મિંઢોળા, ભાદર, ભોગાવો, તાપી, ઢાઢર, અમલખાડી, કિમ, નર્મદા, પાનમ, કાવેરી, અંબિકા, દમણ ગંગા, કોલક, બાલેશ્વર ખાડી, ખારી, આજી, શેઢી નદી ગુજરાતની સૌથી વધું પ્રદુષિત છે. જેણે પ્રદુષણની માત્રા વધારી દેતાં તેણે હવે પ્રકૃત્તિ વિરૃદ્ધ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. જૈવિક ઓક્સિજનની માંગ- બીઓડીના માપદંડ નદીઓની ગુણવત્તા પર નજર રાખવા માટે કેન્દ્રિય પ્રદૂ...

ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો

કે ન્યુઝ, અમદાવાદ,તા:18 ગુજરાત સરકારે ઝૂંપ઼પટ્ટીના સ્થાને નવા મકાનો બનાવીને ગરીબ લોકોને તે જ સ્થળે આપવાની યોજના બનાવી છે. જેમાં રાજ્ય વ્યાપી કૌભાડ શરૂં થયા છે. જે સ્થળે ઝૂંપડા હોય તે જ સ્થળે તેને પાકા મકાન આપવાના બદલે શહેર બહાર ધકેલી દેવામાં આવી રહ્યાં છે. ઝૂંપડની જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. બિલ્ડરો તે સ્થાને મોંઘા મકાનો બનાવીને લાખો ર...

રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ

કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19  દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...

ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ટાંકી ધડાકાભેર તૂટી પડતા અમપાની કામગી...

અમદાવાદ,તા.18 અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ઓવરહેડ ટાંકી ધરાશાયી થઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ટાંકીની મનપા દ્વારા ઉતારવાની કામગીરી થઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે પાણીની ટાંકીનો કેટલોક ભાગ પડવાને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને એક સ્કૂટર ...

ભ્રષ્ટાચાર: તલાટી હેતલ ચૌહાણ સામે સરકારે કોઈ પગલાં કેમ ન ભર્યા ? .

ગાંધીનગર, તા. 18 મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી. પ્રથમ સરપંચને ફરિયાદ કરી હતી, જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ 5ના...

સમગ્ર દેશમાં ગુજરાત 556 વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે છઠ્ઠા ક્રમાંકે

ગાંધીનગર, તા. 17 એક હિન્દી ફિલ્મનું ગીત હતું કે પાપા કહેતે હૈ બડા નામ કરેગા... આ ગીતના મુખડા પ્રમાણે જે રીતે બાળકો પર ભણતરનો બોજ નાંખવામાં આવે છે તેના કારણે નાસીપાસ થયેલા બાળકો આપઘાત કરવા સુધીના પગલાં ઉઠાવતાં અચકાતા નથી. અને આ માટે વાલીઓ તો જવાબદાર છે જ પણ આપણાં દેશ અને રાજ્યનું ભણતર પણ એટલું જ જવાબદાર છે. સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ રહેવા માટે બાળક ...

ફિરોઝ ચોર અમદાવાદનો ડ્રગ્સ માફિયા બન્યો

અમદાવાદ : દોઢ મહિના અગાઉ દોઢ કિલો એમડી ડ્રગ્સના કેસમાં શહેજાદ તેજાબવાલા સહિત ચાર લોકોની ધરપકડ થતા ફિરોઝ શેખ ઉર્ફે ફિરોઝ ચોરે શહેરના ડ્રગ્સ બિઝનેસ પર પંજો જમાવી દીધો હતો. ચારેક વર્ષથી એમડી ડ્રગ્સનો કાળો કારોબાર કરતા ફિરોઝ ચોરની ટોળકીને ક્રાઈમ બ્રાંચે 305 ગ્રામ એમડી અને 51 ગ્રામ કોકેન સાથે ઝડપી લીધી છે. ક્રાઈમ બ્રાંચે ફરિયાદમાં ફિરોઝ ચોરની પત્ની અંજુ...

અમદાવાદની 35 ઝૂંપડ પટ્ટી તોડી પડી 10 હજાર મકાનો ન કેમ બન્યા ?

35 ઝૂંપડપટ્ટીમાં 10 હજાર પાકા મકાનો ન બન્યા 1 જૂન 2018માં  શહેરના પૂર્વ વિસ્તારના 21 ઝુંપડ પટ્ટી તથા પશ્ચિમ વિસ્તારના 14 ઝૂંપડપટ્ટીને પસંદ કરી ડિનોટિફાઇવ કરીને સલાહકાર રિ-ડેવલપમેન્ટની ડિઝાઇન પણ તૈયાર કરી હતી. તે માટે રૂ.1 હજાર કરોડના ઠેકાઓ બહાર પાડવાના હતા. હજુ સુધી મેયર બિજલ પટેલ બહાર પાડી શક્યા નથી. 6 લાખ ચોરસ મીટરની જગ્યાની આ 35 ઝુંપડ પટ્ટી ત...

અમદાવાદમાં ગેરકાયદે લેવાતો કાયદેસરનો મિલકત વેરો

અમદાવાદ : અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી. મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિ...

રૂ.4000 કરોડના ક્રેડિટ કૌભાંડ પર સુરતમાં બીજું કૌભાંડ ? કેમ તપાસ ન થઈ ...

સુરતઃ મહાઠગ નિરવ મોદીના બેંક લોન કૌભાંડ બાદ બેંકો દ્વારા ડાયમન્ડ કંપનીને આપવામાં આવતી ક્રેડિટ ઘટાડી દેવામાં આવી છે. જેથી સુરત અને મુંબઈમાં કારોબાર કરતી એક પેઢી દ્વારા બેંક તરફથી મળેલી રૂ. 4 હજાર કરોડની ક્રેડિટનો લાભ મેવા માટે ઓવર વેલ્યુએશન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે અંગે 5 મહિના થયાં છતાં કોઈ પગલાં લેવાયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને...

સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...

અમદાવાદ,તા:16 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...

કારમાંથી રિવોલ્વર કાઢીને આને ગોળી મારો ! બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શા...

અમદાવાદ,તા:16 શહેરના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના વ્યક્તિને મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા તેજસ પટેલે બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે, જે મામલે સવાર...

સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાં એક જ પરિવારના 4 સંતાનોને ગોંધી રખા...

અમદાવાદ,તા:16 શહેરના હાથીજણ પાસે હિરાપુરામાં આવેલા લંપટ નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવ્યો છે, બેંગ્લુરૂના એક પરિવારની ત્રણ દિકરીઓ અને એક દિકરાને અહીં ગોંધી રખાયાનું સામે આવ્યું હતુ, જેમાંથી 2 બાળકોને છોડાવી લેવાયા છે, પરંતુ 18 અને 21 વર્ષની 2 યુવતીઓને છોડાવી શકાઇ નથી, એક યુવતીને આ આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેન...

સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...

અમદાવાદ,13 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...