નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો.

મહત્વપૂર્ણ તારીખ

આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020

પદોની વિગત

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે રિસર્ચ ઑફિસર સીનિયર રિસર્ચ ઑફિસરના પદો પર વેકેન્સી બહાર પાડી છે.

વય મર્યાદા અને અનુભવ

નોકરીનું સ્થાન

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI)આયોગે નોકરીનું સ્થાન દિલ્હી નક્કી કર્યુ છે.

પગારધોરણ

 

ઑફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.