સરકારની યોજનાઓનો જ્યાં અમલ થાય છે, તે તાલુકા પંચાયતોમાં 45 ટકા જગ્યા ખાલી પડેલી છે. તેથી રૂપાણી સરકારનું વહીવટી તંત્ર સાવ તળીયે આવીને ઊભું છે. તાલુકા પંચાયતોમાં લોકોના કામો થતાં નથી. કોંગ્રેસના ધારાભ્યોએ પૂછેલાં આકરા પ્રશ્નોના જવાબમાં જે વિગતો બહાર આવી છે તે ઘણી ચોંકાવનારી છે. જુઓ વિગતો