ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વ...
અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020 એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવા...
શુ થઈ રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં ? – ડો. મનીશ પટેલ
છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા.
જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે...
હું એક ગુરુ છું અને મારા વર્ગનો રાજા પબ હું જ છું.
મારા વર્ગના કયા બાળકને શું આપવું અને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ... શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગ...
8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શક...
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020 ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદ...
વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ
પ્રો. હેમન્તકુમાર શાહ દુનિયાના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે અને તે રીતે ભારતે તેની વિશ્વ ગુરુની ભૂમિકા ફરી પ્રસ્થાપિત કરવાની છે એમ શિક્ષણ નીતિના ફકરા નં. 12.8માં કહેવામાં આવ્યું છે. તે માટે દુનિયાની ઉચ્ચ કક્ષાની 100 યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે તથા તેને માટે કાયદો ઘડવામાં આવશે એમ પણ આ ફકરામાં કહેવામાં આવ્યું છે. ફરી વિશ્...
પંજાબ નેશનલ બેંક સસ્તા મકાનો કે દુકાનો ખરીદવા માટે લોન આપીને તમને આવો ...
જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક તમને આ તક આપી રહી છે. ખરેખર, પી.એન.બી. નિવાસી , વ્યવસાયિક મિલકતોની દેશવ્યાપી ઓનલાઇન મેગા ઇ-ઓક્શન (હરાજી) કરવા જઈ રહી છે. 15 અને 29 સપ્ટેમ્બરના રોજ હરાજી પારદર્શક રીતે કરવામાં આવશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ સંપત્તિની હરાજીની પ્રક્રિયામાં કેવી ર...
મોંઘવારી સામાન્ય માણસને સતાશે! દર 3.15% થી વધીને 7% થવાનો અંદાજ
સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ ફુગાવાનો દર હવે ડિસેમ્બર પછી જ ચાર ટકા પર આવી જશે. ભાવમાં પણ વધારો થયો છે. એસબીઆઇ ઇકોરાપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાના 7 ટકા કે તેથી વધુ ઉપર રહી શકે છે. આ આંકડો સોમવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે.
...
મોબાઇલ પેમેન્ટ્સ એપ્લિકેશન: સરકાર ચેતવણી આપે છે, અજાણી લિંક્સથી એપ્લિક...
જો તમે તમારા સ્માર્ટફોન પર નવું ઇ-વોલેટ અથવા મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છો તો સાવચેત રહો. ધ્યાનમાં રાખો કે હંમેશાં Google Play અથવા iOS એપ્લિકેશન સ્ટોરથી એપ્લિકેશનો ડાઉનલોડ કરો. ગૃહ મંત્રાલયના સાયબર સલામતી વિભાગે વપરાશકર્તાઓને આ વિશે ચેતવણી આપી રહ્યું છે. ઇમેઇલ, એસએમએસ અથવા સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થતી કોઈપણ લિંકથી કોઈપણ પે...
તમારા ઇપીએફ ખાતામાં જલ્દી પૈસા આવશે, આ રીતે તમારી ઇપીએફઓ પાસબુક તપાસો
નાણાકીય વર્ષ 2019 - 20 માટે વ્યાજની રકમ ટૂંક સમયમાં જ કર્મચારી ભવિષ્ય નિધિના કર્મચારીઓના ખાતામાં હશે. ઇપીએફઓએ 2019-20 માટે 8.50 ટકા વ્યાજ આપવાનું નક્કી કર્યું છે. આ વખતે આ નાણાં બે હપ્તામાં જમા થશે. આ મહિનામાં 8.15 ટકાના દરે રકમ જમા કરવામાં આવશે. આ પછી, બાકી રહેલી 0.35 ટકા રકમ ડિસેમ્બરમાં ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. 61000 કરોડની જરૂર છે, પર...
ગ્રામીણ લોકોમાં વૃદ્ધોને કોરોના બહુ ઓછો થઈ રહ્યો છે, સરવેનું ચોંકાવનાર...
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ દેશભરમાં પ્રથમ રાઉન્ડના સેરો સર્વેના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, મે સુધીમાં, દેશમાં લગભગ 64 લાખ લોકોને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો છે. આ સર્વે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યો હતો. મે સુધીમાં, પુખ્ત વયના 0.73% એટલે કે 64 લાખ લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા હોવ...
ઉત્તર પ્રદેશમાં 876 પોલીસને નીચી પાયરી પર ઉતારી દેવાનો આખરોં નિર્ણય યો...
યુપીમાં હેડ કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 896 પોલીસ કર્મચારીઓને નીચી પાયરીએ ઉતારીને મૂળ કેડર પીએસીમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા 22 કોન્સ્ટેબલને પણ પરત મોકલવામાં આવ્યા છે. તમામને પીએસીના મુખ્ય મથક લખનઉ મોકલવામાં આવ્યા છે. આદેશ સામે ઘણા પ્રતિનિયુક્ત પોલીસ કર્મચારીઓ હાઇકોર્ટનો દરવાજો ખટ...
ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે બિહારમાં કંગના મામલે કેસ દાખલ થયો
બિહારમાં પણ અભિનેત્રી કંગના રનૌત મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર્તા એમ રાજુ નય્યરે મુઝફ્ફરપુરની સી જે એમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉત સામે કેસ કર્યો છે. સામાજિક કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ધમકાવવાનો કેસ કર્યો છે. અગાઉ કંગના રનૌત વિરુદ્ધ મુંબઈન...
કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધીને મદદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના ક...
કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, અગાઉ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓમાંથી કેટલાકને સાઇડ લાઇન કરવાની શરૂઆત થઇ ગઇ છે. પાર્ટીમાં મોટા ફેરફાર કરીને રાહુલ ગાંધીની વાહવાહી કરનારા નેતાઓને મોટું પદ આપી દેવામાં આવ્યું છે. પાર્ટીમાં ફેરફારની માંગ સાથે સોનિયાને પત્ર લખનારા અને રાહુલ ગ...
તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજર...
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલ...
આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?
પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો. આજકાલ દ...
બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શંકર ચૌધરીના વિરોધમાં આગેવાનો સામે આવ્...
બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરી ને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત સીટ હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું. https://youtu.be/goof3izFziE બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે એક ભ્રષ્ટાચારી અને વિવાદિત વ્યક્તિ અને હિટલરશાહી ના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠા...

English

