Friday, July 24, 2026

સરકારે ત્રણ સરકારી સામાન્ય વીમા કંપનીઓને મર્જ કરવાની યોજનાને નેવે મૂકી...

નાણાં પ્રધાન અરુણ જેટલીએ 2018 ના બજેટમાં આ કંપનીઓ - નેશનલ ઇન્સ્યુરન્સ કો લિમિટેડ, યુનાઇટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ કો. લિ., અને ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કો લિ. ને એક જ એન્ટિટીમાં મર્જ કરવાની અને પછી સ્ટોક એક્સચેન્જમાં સંયુક્ત એન્ટિટી તરીકે સામીલ કરવાની યોજનાની જાહેર કરી હતી. સરકારી અધિકારી કે જેમણે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોવિડ -19 રોગચાળો અન...

ભારતની ત્રણ મોટી પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સ કંપની ખોટમાં? સરકાર 12,450 ...

મંત્રીમંડળની બેઠકે ત્રણ જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની (PSGIC) એટલે કે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (OICL), નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (UIICL)માં કુલ રૂપિયા 12,450 કરોડ; (નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2500 કરોડ સહિત) ની મૂડી ઉમેરણ કરવા માટે મંજૂરી આપી છે પરંતુ તેમાંથી રૂ. 3,475 ...

ભાજપના રૂપાણીના ગુંડા રાજમાં સુરતમાં આરોગ્યમંત્રીના માફિઆઓ બેફામ બન્યા...

અભણ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ગુંડાઓએ આમ આદમી પાર્ટી સુરત શહેર કાર્યાલય ઉપર આવીને સુરત શહેર પ્રભારી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કર્યો. અભણ આરોગ્યમંત્રીની નિષ્ફળતા અંગે ફેસબુક ઉપર પોસ્ટ લખવાના કારણે મંત્રીએ ગુંડાઓ મોકલીને જીવલેણ હુમલો કરાવ્યો છે. આમ આદમીનો વધતું લોકસમર્થન જોઈને ભાજપ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી ઔકાત ઉપર આવી ગયા છે. ઘટના સ્...

શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14...

ગાંધીનગર, 9 જૂલાઈ 2020 રાજ્યમાં બહુચર્ચિત મેટ્રો રેલ કૌભાંડમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાની 14.15 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, નિશા ગ્રુપની હોટલ અને નોઇડામાં આવેલા ફ્લેટનો સમાવેશ થાય છે, તેની હાલમાં જપ્ત કરાયેલી સંપત્તની વેલ્યું રૂપિયા ...

IndianOil, NTPC Ltd, અને SDMC વચ્ચે દિલ્હીમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ...

દિલ્હીના ઓખલા ખાતેના વીજ પ્લાન્ટ માટે ઇન્ડિયન ઓઇલ, એનટીપીસી લિમિટેડ અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) વચ્ચે આજે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ હેઠળ ઇન્ડિયન ઓઇલ, એસડીએમસી અને એનટીપીસી મળીને ગેસિફિકેશન ટેક્નોલ .જીનો ઉપયોગ કરીને દિલ્હીની ઓખલા લેન્ડફિલ સાઇટ પર ઉર્જા પ્લાન્ટના નમૂના લેશે. આ પ્લાન્ટ દર વર્ષે મ્યુનિસિપલ ક...

કોરોના કરતા ખતરનાક વાયરસને નિયંત્રિત કરી શકે એવી લેબોરેટરી બનાવામાં આવ...

કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવાની અસરકારક રીત એ છે કે તેનું પરીક્ષણ કરીને કોવિડ -19 ના પીડિતોને ઓળખવું. આ દિશામાં નવી પહેલ હેઠળ કાર્યરત, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ની લખનઉ સ્થિત પ્રયોગશાળા, રાષ્ટ્રીય બોટનિકલ સંશોધન સંસ્થા (NBRI) માં કોવિડ -19 ના પરીક્ષણ માટે એક અદ્યતન વાઇરોલોજી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. આ વાઈરોલોજી લે...

ભારતના હાઈવે નુ પરીક્ષણ થશે પરફોર્મન્સ પ્રમાણે માર્ક અપાશે

રસ્તાઓને વધુ સારી બનાવવાના તેના પ્રયત્નોના ભાગરૂપે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ દેશભરના રાજમાર્ગોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે તેનું રેન્કિંગ નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આકારણીના માપદંડ વિવિધ સંદર્ભમાં અથવા આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અને અભ્યાસ અને ભારતીય અભ્યાસના આધારે રાજમાર્ગોની...

300 ટન ટન જોખમી કચરો ફેંકાયો , કલોલની કાગળ મીલના કાળા પ્રદૂષણ સામે કાગ...

ગાંધીનગર, 7 જૂલાઈ 2020 કલોલની એક પેપર મીલ દ્વારા ભયંકર પ્રદૂષણ ફેલાવે એવો જોખમી ઝેરી કરચો ખુલ્લામાં નાંખી દેવાઈ રહ્યો હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી સમાજ વિરોધી ફેક્ટરીઓને કઈ રીતે ચલાવે છે અને છાવરે છે તેનો પર્દાફાશ દહેગામ પાસેના વટવા ગામના લોકોએ કર્યો છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક...

રૂપાણી અને મોદીની રૂપાળી વાતોની પોલ ખોલતો સ્ટાર્ટ અપ સરવે, આર્થિક નીતિ...

ગાંધીનગર, 6 જૂલાઈ 2020 ગુજરાતના યુવા ઊદ્યોગ સાહસિકોએ  દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું હોવાનો દાવો કરી પ્રજાને ભ્રમિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલને ટાંકીને  જણાવ્યું હતું કે 2014થી 2019ના સમયગાળા દરમિયાન વાર્ષિક 12 થી 15 ટકાના ધોર...

કૃષ્ણની દ્વારકામાં ખેડૂતોને અન્યાય, વિરોધ છતાં સરકાર બળજબરીથી રાષ્ટ્રી...

દ્વારકા, 6 જૂલાઈ 2020 દેવરિયા - કુરંગા - દ્વારકા નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં સરકારી વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ, તેની સામે લેખિતમાં ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા તેની તપાસ કરવાને બદલે કે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી. ખેડૂતોની જમીનની નજીવી કિંમત આપી જલ્દી સંપાદિત કરી લેવા વધારે ઉતાવળ કરવામાં આવી રહી છે. ખેડૂતો રોડ પ્રોજેક્ટના જરાયે વિરોધી ન...

તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ

અમદાવાદ, 5 જૂલાઈ 2020 ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગય...

બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે

બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે. ભુજ આસપાસના 5 પંપ પર દરોડા પાડીને પંપ સીલ કરી દીધાં હતા. તંત્રએ લાખ્ખો રૂપિયાની કિંમતનો 47 હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ કર્યો છે. દરોડોના પગલે બાયોડિઝલ અને બાયોઓઈલના નામે બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. લાયસન્સ વગર પંપ શ...

VIDEO ઝુમ છોડો, જીઓમીટકથી વિડિયો કોલ મીટીંગ 100 લોકો સાથે કરો, જાસૂસી ...

રિલાયન્સે જિયોમીટ એપ લોંચ કરી; અનલિમિટેડ ફ્રી કોન્ફરન્સિંગની સુવિધા આપી https://www.youtube.com/watch?v=W62kVoortIg મુંબઈ, 4 જુલાઈ 2020 પોતાના ડિજિટલ બિઝનેસ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કરી છે, જે ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે. વીડિયો કોન્ફરન્સિંગ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. એકી...

પ્લાસ્ટિક બેગ બનાવતાં 1 હજાર મશીનો બંધ, હજુ બેગ વપરાય છે

અમદાવાદ, 3 જૂલાઈ 2020 3 જૂલાઈ 2020એ પ્લાસ્ટિક બેગ પ્રતિબંધ વિશ્વ દિવસ છે. ગુજરાતમાં પ્લાસ્ટિક બેગ હજુ પણ વપરાય છે. પ્રતિબંધ હોવા છતાં. ગુજરાતમાં 50 પીપીએમ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. 2 ઑક્ટોબર 2019થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ, સ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, પ્લાસ્ટિક સ્ટ્રા અને અમુક પ્રકારના પેકિંગ પ્લાસ્ટિક છે. બીટ પ્લાસ્ટિ...

ઊંઝામાં મહારાજા સ્પાઈસ પેઢીનું કરોડો રૂપિયાનું GST ચોરી કૌભાંડ પકડાયું...

અમદાવાદ, 3 જૂલાઈ 2020 ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81  કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ...