Sunday, March 22, 2026

ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ

ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે. છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...

કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે

આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...

કાશ્મીરમાં આતંકીઓનો સફાયો, 8 દિવસમાં 18 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ આજે સોમવારે 4 આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે. સાથેજ છેલ્લા 8 દિવસ માં જવાનો એ 6 એકાઉન્ટર હાથ ધરી 18 આતંકીઓ ને ઠાર કર્યા છે. કોઈ મોટી ઘટના ને અંજામ આપવા માટે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે રવિવારે પણ શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર ...

પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી

ઇસ્લામાબાદ, દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે. અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તા...

ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ

લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોક...

મોબાઇલ યૂઝર્સ માટે સારા સમાચાર, TRAI એ લીધો મોટો નિર્ણય

ટેલીકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ યૂઝર્સને મોટી રાહત આપી છે. 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કર્યો છે, હવે રોજ 100થી વધારે SMS કરી શકાશે. TRAIએ SMS માટે ટેરિફના નિયમને લઇને ટેલિકમ્યુનિકેશન ટેરિફ ઓર્ડર 2020 નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ટ્રાઇનું માનવું છે કે 100 SMSની રોજની મર્યાદા બાદ લાગતા 50 પૈસાના ચ...

કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...

ભારતનો ચીનને વળતો પ્રહાર, સૈન્યની શક્તિ બતાવતો વિડિઓ જાહેર કર્યો

લદ્દાખ, છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતી તંગ બની છે, ચીનના સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક નિષ્ફળ રહી હોવાનું લાગી રહ્યું છે, હવે ચીને એક વીડિયો પોસ્ટ કરીને તેની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધાભ્યા...

રાજ્યની સરહદો ખુલતા થયો આટલો ટ્રાફિક જાણો કયું રાજ્ય છે આ ?

સોમવારે દિલ્હી નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે (DND) નજીક દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. એક દિવસ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશ અને હરિયાણાને અડીને રાષ્ટ્રીય પાટનગરની સરહદ ખોલવાની ઘોષણા કરી હતી. સરહદ ખોલતાંની સાથે જ મોટા પાયે વાહનો શેરીઓમાં ફર્યા હતા. BND, કાલિંડી કુંજ-નોઈડા, ગાજીપુર-દિલ્હી અને દિલ્હી-ગુરૂ...

દિગ્વિજય સિંહે PM મોદીની ‘લોકલ’ પર ‘વોકલ’ યોજન...

નવી દિલ્હી કોરોના વાયરસ ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું નથી. કોરોના ચેપની સંખ્યા સતત વધી રહી છે. વાયરસ રોકવા માટે લોકડાઉનનો રાષ્ટ્રવ્યાપી અમલ કરવામાં આવ્યો હતો. લોકડાઉનને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિ અટકી હતી. આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે, PM મોદીએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી, જેના માટે સ્થાનિક માટે અવાજ ઉભો કરવા સૂ...

CM કેજરીવાલની હાલત કથળી, કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હી. ગળાના દુખાવા અને હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કોરન્ટીન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના CM કેજરીવાલને કોરોનો વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. અહેવાલ મુજબ, કેજરીવાલ મંગળવારે સવારે COVID-19 પરીક્ષણ કરાશે. કોરોનો વાયરસ સામે દિલ્હીની લડતમાં કેજરીવાલ અગ્રણી રહ્યા છે. ગઈકાલે રવિવારે કેજરીવા...

કેન્દ્રએ 820 સાંસ્કૃતિક પુરાતત્ત્વીય પૂજાસ્થળ ખોલવાની મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન પ્રહલાદ પટેલે જાહેરાત કરી હતી કે સંસ્કૃતિ મંત્રાલયે 820 સ્મારકો જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ હેઠળ છે તે ખોલવાની મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ સ્મારકો MHA અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલોનું પાલન કરશે. https://twitter.com/prahladspatel/status/1269495094245093...

ભારતમાં કેન્સરની સારવાર માટેની નવી પદ્ધતિ વિકસાવવામાં આવી

આંતરરાષ્ટ્રીય અદ્યતન સંશોધન કેન્દ્ર ફોર પાઉડર મેટલ રિફાઈનિંગ અને નવી મટિરીયલ્સ, વિજ્ઞાન અને તકનીકી વિભાગના એક સ્વાયત સ્વાસ્થ્યપ્રદ આર એન્ડ ડી કેન્દ્રના વૈજ્ઞાનિકોએ દુર્લભ ધાતુ આધારિત મેગ્નેટોક્લોરિક સામગ્રીની રચના કરી છે જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં અસરકારક રીતે થઈ શકે છે. ARCI દ્વારા વિકસિત આ મેગ્નેટોક્લોરિક ઓબ્જેક્ટ (એક ઓબ્જેક્ટ જેમાં કોઈ ઓબ્...

મોઢાના કેન્સરની ચોક્કસ સારવાર માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત કમ્પ...

મોઢાના કેન્સર પુરુષોમાંના તમામ કેન્સરમાં લગભગ 16.1% અને સ્ત્રીઓમાં 10.4% છે. ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગની સ્વાયત સંસ્થા, ગુવાહાટી, વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૈજ્ઞાનિકો દ્વારા મોંના સ્ક્વોમસ સેલ કાર્સિનોમાની આગાહી અને ઝડપી નિદાનમાં સહાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અલ્ગોરિધમનો વિકાસ થયો છે. IAST ના કેન્દ્રી...

આ રોબોટ કોરોના ના દર્દીઓને ખોરાક, પાણી અને દવાઓ આપે છે

આપણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દ...