Sunday, June 21, 2026

32 શ્રેષ્ઠ શિક્ષકોના રાજ્ય પારિતોષિક જાહેર

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માટે રાજ્યના ૩૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પારિતોષિક પ સપ્ટેમ્બર-૨૦૧૮ શિક્ષક દિનના રોજ એનાયત કરાશે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોની યાદી આ મુજબ છે. ક્રમ શિક્ષકનું નામ શાળાનું નામ ૧ સુભાષચંદ્ર બાબુલાલ રાઠોડ શ્રી સ...

ઉદ્યોગના અટકેલા પ્રોજેક્ટ મંજર કરાવવા CRZની ગેરકાયદે ઝડપી સુનાવણી

વિકાસના નામે ગુજરાતનો દરિયા કાંઠો નષ્ટ કરવાનો સડયંત્ર. હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠા ઉપર આવેલા 14 જિલ્લાના 1600 કીમી.દરિયાઈ વિસ્તારનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન CZMP બનાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે CZMP એટલે વળી ક્યાં પ્રાણીનું નામ છે પરંતુ આ CZMP દરિયાકાંઠા વિસ્તારના લોકો માટે ખૂબ મહત્વનું છે. કોસ્ટલ ઝોન મ...

કોંગ્રેસના અહેમદ પટેલે કોંગ્રેસના વિરોધી શંકરસિંહ સાથે કેમ બેઠક કરી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોર ગ્રુપ સમિતિ, ચૂંટણી ઠંઠેરો અને પ્રચાર સમિતિના સભ્યોની જાહેરાત કરી છે. કોર કમિટીમાં 9, ચૂંટણી ઢંઢેરા કમિટીમાં 19 અને પબ્લિસિટી કમિટીમાં 13 સભ્યો છે. તે અગાઉ કોંગ્રેસના ખજાનચી તરીકે અહેમદ પટેલ-બાબુને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિઓની જાહેરાત સાથે જ અહેમદ પટેલ ફરી કોંગ્રેસના મહત્વના પદ પર આવી ગયા છે. તેઓ અગાઉ સોનિય...

35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી

દૂધસાગર ડેરીના અધ્યક્ષ પદેથી દૂર કરાયા બાદ વિપુલ ચૌધરીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખાનગી ડેરીઓમાં અન્ય સંઘોનું દૂધ પેકિંગ કરાવી રહ્યાં છે. વિપુલ ચૌધરી કે જે ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ને અધ્યક્ષ છે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે, મોલાસીસ ...

ભાજપને સંવિધાન કરતાં સંઘ વહાલો છે – કોંગ્રેસ

ભગવા અંગ્રેજોને હાર્દીક પટેલનો એવો ભય લાગ્યો છે કે આજે ગુજરાતના ગામે ગામ રજાઓ કેન્સલ કરી હજારો પોલીસનો કાફલો ઉતારી દીધો છે. વારંવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેમ બેબાકળા થઇ નિવેદન કરી રહ્યા છે ? હાર્દીક પાસે જનસમર્થન નથી રહ્યું એવું ભાજપ સરકારે કહે છે પણ રૂપાણી સરકારના પગેથી પાણી ઉતરી ગયુ છે. ગ...

કેરળને ગુજરાતે મામુલી રકમનો ચેક આપ્યો

મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે કેરળના પુર અસરગ્રસ્તો માટે કેરળના મુખ્ય પ્રધાન પીનારાયી વિજયનની તિરૂવનંતપુરમમાં મુલાકાત લઈ, ગુજરાત રાજ્ય તરફથી મુખ્ચ પ્રધાનના રાહત અનુદાનમાંથી કેરળમાં આવેલ કુદરતી આફત સામે સહાયરૂપ રૂ.10 કરોડનો બેંક ડીમાન્ડીડ ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો. કેરળના પુર અસરગ્રસ્તો માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો પણ  અનાજની કિટ, બ્લૅન્કેટ...

ABVPના સંમેલનમાં કોર્યકરોની પાંખી હાજરી

અમદાવાદ ખાતે ૬૪ માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન ચાલું થયું છે. જેમાં ધારણા કરતાં એકદમ પાંખી હાડરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓતો ક્યાં જોવા મળતાં ન હતી.  ભાજપની કાર્યપધ્ધતિ જ તેની તાકાત છે અને એટલે જ કાર્યકર્તાઓ સર્વવ્યાપી બની રહ્યા છે તેમ મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ જણાવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા ગુજરાત પ્રદેશ અધિવેશનમાં તેમણે વધુમાં જણા...

મુસ્લિમ બહેનોએ વિજય રૂપાણીને રાખડી બાંધી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધન પર્વે સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રાખડી બાંધી સુશાસનનR શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આશીર્વાદથી ગુજરાતની સર્વાંગી પ્રગતિ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી છે તેમ બહેનો-માતાઓનો રક્ષાબંધન માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. આશીર્વાદથી રાજ્યની વિકાસ ગાથા ઓર ગતિમાન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. રક્ષાબંધન...

70,000 કરોડની વિજળી સરકારે ખરીદી

પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી સૌરભ દલાલ અને ભાજપ સરકાર સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી કમાણી કરાવી ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો. ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ...

સરકારે વીજળી ખરીદીમાં બચત કરી છે

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાતમાં ખાનગી ક્ષેત્રના ચાર વીજ ઉદ્યોગોને ફાયદો કરાવવાના જે આક્ષેપો  કોંગ્રેસે કર્યા છે તેની હકીક્તો આપી છે. રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકો સાથે વીજ ખરીદીના કરાર કર્યા હતા. જેની વિગતો આ મુજબ છે. સ્પર્ધાત્મક ભાવથી ગુજરાત તેમજ અન્ય રાજ્યો દ્વારા કરવામાં આવેલા વીજ ખરીદીના કરારની વિગતો રાજ્ય કરારનું વર્ષ એજન્સીનું નામ મ...

BSF જવાનોને રાખડી બાંધતાં બ્રહ્માકુમારી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય, ગાંધીનગર તરફથી સેકટર-૨૮, ગાંધીનગર સંચાલિકા આદરણિય કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં, બી.એસ.એફ.કેમ્પસ, ચિલોડા, ગાંધીનગર ખાતે ઓફિસર્સ તથા જવાનોને રક્ષાબંધનનું આધાત્મિક રહસ્ય સ્પષ્ટ કરી, આત્મસ્મૃતિનું તિલક કરી રક્ષાબંધન કરવામાં આવેલ. અને મુખ મીઠુ કરવામાં  આવેલ.ગૃપ ફોટામાં બી.એસ.એફ.ના જવાનો, ચિલોડા સેવાકેન્દ્ર સંચ...

અમદાવાદના ભાજપના ધારાસભ્યએ કાયદો ખિસ્સામાં મૂકી દીધો

કાયદો અને વ્યવસ્થા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપ જાડેજાના અમદાવાદ અસારવા વિસ્તારના ઘરની નજીક જ ભાજપના ધારાસભ્યની કચેરીનો સેડ દબાણમાં તોડી પાડવામાં આવ્યો હતો. પણ ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે પોતાની કચેરીનો સેડ ફરી નવેસરથી ગેરકાયદે બનાવી દીધો છે. જે અગાઉ હતો તેના કરતાં મોટો અને મજબૂત બનાવી દીધો છે. બહાર ભાજપનું બોર્ડ લડાવી દીધું છે. જેના ઉપર ...

ગાંધીજીના જન્મને 150 વર્ષ થયા, મહાત્માના 300 સ્મારકો બેહાલ, સરકારની પ્...

ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી 2 ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે 7 વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજશે. જોકે ગાંધીજીને પ્રિય એવી પ્રભાત ફેરી અને દારૂના અડ્ડા પર પીકેટીંગ કરવાન...

હાફેશ્વર ફરી 18 વર્ષે નર્મદા બંધમાં ડૂબી ગયું, નવું મંદિર ભ્રષ્ટાચારમા...

છોટા ઉદેપુર જીલ્લાના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા પૌરાણીક તીર્થધામ હાફેશ્વર ખાતેના શિવ મંદીરે ફરી એક વખત વર્ષ 2000 પછી 18 વર્ષ પછી જળ સમાધી લીધી છે. ડૂબેલા મંદિરના સ્થાને નવું મંદિર સરકાર બનાવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. નર્મદા નદીમાં પાણી આવતાં બંધ ભરાવાના કારણે આ મંદિર ફરી એક વખત બંધમાં ડૂબી ગયું છે. તો નવું મંદિર ભ્રષ્ટાચા...

મોદીના સમયે કરોડો રૂપિયા લોકો સુધી પહોંચ્યા ન હતા, મકાન બનાવવાના એ નાણ...

વડાપ્રધાન મોદીએ લોકોને મદાન આપતી વખતે વલસા઼માં કહ્યું હતું કે સરકાર જે યોજના બનાવે છે તેના 100 રૂપિયામાંથી 100 લોકો સુધી પહોંચે છે. પણ ગુજરાતના લોકો તેની સાથે સહમત થતાં નથી. અમદાવાદ નારણપુરામાં બનેલાં હાઉસીંગ બોર્ડના મકાનો અને રાજકોટ તથા સુરતમાં બનેલાં મકાનોમાં ભાજપના મળતીયાઓએ રૂ.200 કરોડનું કૌભાંડ કર્યું છે. આ નાણાં પ્રજા માટે વપરાવા જોઈતા હતા પણ ...