રાજુલાના 10 હજાર લોકો ગુજરાત બંધમાં ફસાયા, પરત લાવો – ધારાસભ્ય
અમરેલીના 4 તાલુકાઓના 10 હજાર કરતાં વધું લોકો બહાર ફસાયા છે તેમને ફરી પોતાના વતનમાં લાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર સરકાર સમક્ષ માંગણી કરી છે.
અમરેલીના રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાતમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા 10 હજારથી વધું લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે....
DSTએ કોવિડ-19 પર આરોગ્ય અને જોખમ અંગે જાણકારી આપવા પ્રોગ્રામ શરૂ કરશે
વાયરસના પ્રસારને ઘટાડવા અદ્યતન, અધિકૃત પદ્ધતિઓ વિશે જાણકારી આપવી તથા એનું મેનેજમેન્ટ કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ (એનસીએસટીસી)એ કોવિડ-19 પર કેન્દ્રીત સ્વાસ્થ્ય અને જોખમ વિશે જાણકારી આપતો કાર્યક્રમ ‘યર ઓફ અવેરનેસ ઓન સાયન્સ એન્...
ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ દ્વારા આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્...
આયુષ મંત્રાલય હેઠળના ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA), અને દિલ્હી પોલિસે આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલિસ માટે આયુરક્ષા કાર્યક્રમો પ્રારંભ કર્યો છે. આયુરક્ષા નામના આ સંયુક્ત કાર્યક્રમને આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ અને સમયાંતરે પૂરવાર થયેલા આયુર્વેદના રોગ પ્રતિકારક શક્તિ વધારવા...
કોરોનામાં 1100 મોત અને 35 હજાર દર્દીઓ
ભારતમાં, કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા શુક્રવાર સુધીમાં 1147 પર પહોંચી ગઈ. હવે દેશમાં કોરોનાના કેસો 35 હજારને વટાવી ગયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં આશરે બે હજારનો વધારો થયો છે. જોકે, સક્રિય કેસની સંખ્યા 25 હજાર છે. આ સિવાય 8889 લોકો સ્વસ્થ થઈને સ્વદેશ પરત ફર્યા છે.
મહત્ત્વની વાત એ છે કે દેશમાં મહાર...
પાણીની બોટલ કરતાં તરબૂચ સસ્તા, રાતા તરબૂચ અને રૂપાણીએ ખેડૂતોને રાતે પા...
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાક થાય તેમ હતો. તડબ...
મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા
રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN
પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in
અમદાવાદ, 01 મે, 2020
...
મોદી – રૂપાણી સામ સામે – ગુજરાત સ્થાપના દીને રૂપાણીએ આપી ભ...
ગાંધીનગર, 1 મે 2020
1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 60માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભ્રષ્ટાચાર રીતરસમથી શરૂ કરી છે. ગુજરાતના સ્થાપના દીને તમામ રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ એક બનીને ગુજરાતના કલ્યાણની યોજના અંગે ચર્ચા કરતાં હોય છે. 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે, સ્થાપનાના દિવસોમાં જ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ...
2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો
મે ૨૦૨૦
૦૧ શુક્રવાર માસિક દુર્ગાષ્ટમી
૦૨ શનિવાર સીતા નવમી
૦૩ રવિવાર મોહિની એકાદશી
૦૪ સોમવાર ગૌણ મોહિની એકાદશી, વૈષ્ણવ મોહિની એકાદશી
૦૬ બુધવાર નૃસિંહ જયંતી
૦૭ ગુરુવાર કૂર્મ જયંતી
૦૮ શુક્રવાર નારદ જયંતી
૧૦ રવિવાર સંકષ્ટ ચતુર્થી
૧૪ ગુરુવાર કાલાષ્ટમી
૧૮ સોમવાર અપરા એકાદશી
૨૨ શુક્રવાર શનિ જયંતી
૨૪ રવિવાર ચન્દ્ર દર્શન
૨૬ મંગળવાર વિનાયકી ચો...
રૂપાણીએ 5 લાખ ઘનમીટર માટી ખોદી કાઢી, પાણી ભરશે
રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરાશે. રૂ. ૪૧૪ કરોડના ખર્ચ ૧૪૬૯૪ કામો છે.
ર૦ એપ્રિલથી તા. ર૯ એપ્રિલમાં ૩૩ જિલ્લાઓમાં ૮૮ કામો પૂરાં થયા છે અને ૪૬૭૩૧ શ્રમિકોને રોજગારી મળી છે.
૪ લાખ ૬૯ હજાર ૯૮૦ ઘનમીટર જળસંચય થાય એટલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મનરેગામાં જે કામો શરૂ થયા છે...
ગુજરાત બહારથી લોકોને લાવવા ને મોકલવાનું શરુ
દેશના અન્ય રાજ્યોમાં અટવાયેલા, ફસાઈ ગયેલા ગુજરાતના લોકોને ગુજરાત પરત લાવવાના સંકલન માટે ૮-આઇ.એ.એસ અને ૮-આઇ.પી.એસ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે.
અત્યાર સુધીમાં ર૭ર૦ જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓને જે-તે રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારો સાથે સંકલન-સંપર્ક સાધીને પરત લાવવામાં આવ્યા છે. તેમાં રાજસ્થાનમાંથી ૯૯૧, ઉત્તરપ્રદેશમાં...
પ્રજાના પ્રતિનિધિઓ સરકાર ચલાવી રહ્યા છે કે અધિકારીઓ? અમીત ચાવડા
ગુજરાત સહીત દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે અનેક દિવસોથી કામ –ધંધા- રોજગાર બંધ રાખીને ઘરે રહીને કોરોનાણે મ્હાત કરવાની લડાઈમાં સરકારને સહકાર આપી રહેલી સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નો- સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી મિડિયાના મિત્રો અને લોકો સાથે જોડાઈ સરકાર સમક્ષ પ્રશ્નો અને માંગ...
ભાજપના લઘુમતી કોમના મુખ્ય પ્રધાન હળાહળ જુઠ્ઠું બોલતા પકડાયા
લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોક્કસ કોમને લક્ષ્ય બનાવીને કહ્યું કે તેઓ કોરોના માટે જવાબદાર છે. પણ તેઓ ગુજરાતની પ્રજા સમક્ષ હળાહળ જુઠ્ઠું બોલ્યા હતા. જે અંગે એક મહત્વનો પુરાવો તેમના જ શબ્દોનો બહાર આવ્યો છે. 20 માર્ચના રોજ જાહેર કરેલ વિડીયોમાં
https://youtu.be/S_x-xMApR0U
આપે જણાવ્યું છે કે 20 માર્ચ સુધી 5 કોરોના પોજેટીવ કેસ આવેલ છે જ...
મજૂર દીન – મજૂરો જ્યાં એક ઓરડામાં દસ લોકો રહે છે
સરકાર જે કોઈ નીતિઓ બનાવે છે તેમાં મજૂરોને કોરાણે મૂકી દે છે. મજૂરોની મહેનતથી જ ગુજરાત ગૌરવ પ્રદાન કરી શક્યું છે. મજૂરો કે જ્યાં એક ઓરડામાં દસ લોકો રહે છે. ગુજરાતનો સ્થાપના દિન અને મજૂર દિને રૂપાણી સરકારને એક પત્ર સોશિયલ વોચ દ્વારા લખવામાં આવ્યો છે.
તા. ૨૯-૦૪-૨૦૨૦
પ્રતિ,
શ્રી વિજયભાઈ રૂપાણી,
માન. મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર, ગાંધીન...
રિલાયંસ દેવું ઓછું કરી ઉર્જામાં રોકાણ ઘટાડશે અને ડિજીટલમાં રોકાણ વધારશ...
નવી દિલ્હી, 29 એપ્રિલ
રેટિંગ એજન્સી એસએન્ડપી-સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એના સ્ટેબલ આઉટલૂક સાથે એનાં 'BBB+' રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, કંપની ખર્ચ, એસેટ મોનેટાઇઝેશન અને આવકને કારણે આગામી 12થી 14 મહિનામાં કામગીરી વધુ સુધારવા તૈયાર છે.
ગયા અઠવાડિયે ફેસબુક આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિય...
500 સોશિયલ એકાઉન્ટ પોલીસે બંધ કેમ કરાવી દીધા ?
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે,
લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની 100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એ...
ગુજરાતી
English
