ગુજરાતમાં 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેન રદ
કોવિડ 19 લોકડાઉનને ધ્યાનમાં રાખીને 3 મે, 2020 સુધી તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ રદ
યુટીએસ અને પીઆરએસ સહિત બુકિંગ માટે તમામ ટિકિટ કાઉન્ટર વધારે ઓર્ડર્સ સુધી સસ્પેન્ડ રહેશે
આગળની સૂચના સુધી ઇ-ટિકિટ સહિત ટ્રેનોની ટિકિટ માટે એડવાન્સ રિઝર્વેશન નહીં થાય; જોકે ઓનલાઇન ટિકિટ રદ કરવાની સુવિધા કાર્યરત રહશે
રદ થયેલી ટ્રેનોના રિઝર્વેશન માટે પૂરેપુરૂ રિફંડ...
કામદારોની વેતન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે 20 કંટ્રોલ રૂમ ઉભા કરવામા...
શ્રમ અને રોજગાર મંત્રાલયે સમગ્ર ભારતમાં કોવિડ-19ના કારણે ઉભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય શ્રમ આયુક્ત (CLC) (C)ની કચેરી અંતર્ગત 20 કંટ્રોલરૂમ ઉભા કર્યા છે. આ કંટ્રોલરૂમ નીચે ઉલ્લેખ કરેલા ઉદ્દેશ્યો માટે ઉભા કરવામાં આવ્યા છે:
a. કેન્દ્રીય ક્ષેત્રોમાં નિયુક્ત કર્મચારીઓની ફરિયાદોના નિવારણ માટે.
b. વિવિધ રાજ્યની સરકારો સાથે સં...
ઊંચું જોખમ ધરાવતા વિસ્તારો અને હોટસ્પોટ પર સતત નજર રાખવામાં આવશે;
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લૉકડાઉનને 3 મે, 2020 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. અગાઉના 21 દિવસના લૉકડાઉનનો ગાળો 14 એપ્રિલ, 2020ના રોજ પૂર્ણ થાય છે.
કોરોના વાયરસના પ્રસાર સામેની લડાઈમાં દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય ઘણા રાજ્યોની સરકારો, નિષ્ણાતો અને લોકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનોને ધ્યાનમાં રાખી...
સુરતમાં 10 લાખ મજૂરોને રૂ.9 હજારનું નુકસાન, બીજા 15 દિવસ મુશ્કેલીના
21 દિવસનું લોકડાઉન બીજા 15 દિવસ લંબાવીને 3 મે 2020 નરેન્દ્ર મોદીએ કરતાં ગુજરાતના એક કરોડ મજૂરો માટે કપરા દિવસો શરૂં થયા છે. તેમને મફત અનાજ કે રહેવાનું મળે તેનાથી સમસ્યા ઉકેલાવાના બદલે વધું ઘેરી બની છે. સમગ્ર ગુજરાતમાં રોજે રોજની કમાણી કરનારા 80 લાખથી 1 કરોડ લોકો છે. તેમને બીજા 15 દિવસ મજૂરી વગર રહેવું પડશે.
સુરતમાં 10 લાખ અને અમદાવાદમાં 16 કામદા...
રૂપાણી સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફ કેમ ન કરી ?
નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી.
જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે.
ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી...
પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા
ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા.
જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...
માસ્કનો ઉપગોય વધ્યો પણ દંડ ઓછા થયા છે
રાજ્યની ચારેય મહા નગરપાલિકામાંના કમિશ્નરોએ ગઈકાલે ફરજીયાત માસ્ક પહેરવાના કાયદાની જાહેરાત કરી હતી.
ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર પોલિકાએ આજ સવારથી જ ચહેરા ઉપર માસ્ક ફરજીયાત કર્યુ છે. અને માસ્ક વગર પકડાયેલા નાગરિકો પાસેથી દંડ ન ભરે તો ત્રણ વર્ષની જેલ માટેની જાહેરાત કરી છે.
કાયદાનો અમલ કરાવવા માટે પોલીસ જવાનો તૈનાત ...
હવે બાળકોને મનોરંજન પૂરુ પાડશે ડિઝ્ની+ હોટસ્ટાર
13 એપ્રિલ 2020
આ વર્ષે બાળકોને વહેલુ ઉનાળુ વેકેશન મળી ગયુ છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે તેઓ ઘરની બહાર જઈ શકતા નથી. હાલમાં જ લોન્ચ થયેલા ડિઝ્ની+ હોટસ્ટાર બાળકોને ઘરમાં જ આકર્ષક મનોરંજન સાથે જોડી રાખશે. ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઈપી માટે હિન્દી, તેલુગુ, અને તમિલમાં તેમજ ડિઝ્ની+ હોટસ્ટાર પ્રિમિયમ યુઝર્સ માટે આ તમામ ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં મનોર...
22 દિવસના બાળક સાથે IAS અધિકારી મેટરનીટી રજા છોડી ફરજ પર આવ્યા
આઈએએસ મેડમ ને સલામ ! 22-દિવસીય બાળકને લઈને ફરજ પર જોડાતા, 6 મહિનાની માતૃત્વ રજા લેવાની ના પાડી
દેશમાં કોરોના વાયરસ સામેના યુદ્ધમાં આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત, એવા ઘણા અધિકારીઓ ને કામદારો છે જેઓ તેમના પરિવાર કરતા ફરજને વધારે મહત્વ આપી રહ્યા છે. તેમાંથી એક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ મહાનગરપાલિકાના કમિશનર અને આઈએએસ અધિકારી સૃજના ગુમ્માલા છે, જે છ મહિ...
અમેરિકામાં એક દિવસમાં 1514 મૃત્યુ, 5 લાખ દર્દી વિશ્વમાં 22 હજારના મોત
વિશ્વમાં ચેપગ્રસ્ત કુલ આંક 100,000, 18 મિલિયન લોકોને પાર કરે છે
વિશ્વભરમાં 18 લાખ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. તે જ સમયે, મૃતકોનો આંકડો એક લાખને પાર કરી ગયો છે. અમેરિકામાં કોરોના સંકટને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એકલા યુ.એસ. માં, 5 લાખથી વધુ કોરોના ચેપ છે. તે જ સમયે, વિશ્વમાં 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક દિવસમાં, અમેરિ...
નરેન્દ્ર મોદી સવારે 10 વાગે લોકડાઉન વધારશે કે દૂર કરશે ? તો પછી ગુજરાત...
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે દેશને ફરીથી સંબોધન કરશે, લોકડાઉનમાં વધારોની જાહેરાત કરી શકે છે.
ગુજરાતમાં 15 એપ્રિલથી 1મે કે 16 મે સુધી વેકેશન લંબાવવામાં આવ્યું છે. ગુજરાત કેન્દ્ર સરકારને પૂછ્યા વગર નિર્ણય કરતું નથી. તેથી લોકડાઉન લંબાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપીને લંબાવવામાં આવે તેવી શક્યતા છે. હજું ગઈ કાલે અમદાવાદ...
નોઈડામાં કોરોનાવાયરસે ઉથલો માર્યો, ચીનમાં એવું જ થયું, ગુજરાતમાં શું થ...
ઉત્તર પ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લામાં, સારવાર બાદ કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ બે દર્દીઓને ફરીથી ચેપ લાગ્યો છે. બંને દર્દીઓને ફરીથી ગ્રેટર નોઈડા સ્થિત જીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે કોરોનાના અગાઉના બે અહેવાલો નકારાત્મક થયા બાદ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રજા દરમિયાન તેના નમૂનાઓ ફરીથી પરીક્ષા માટ...
કોરોન વાયરસની એન્ટીબાયટીક દવા અને એન્ટિબોડીનું ડિકોડીંગ ભારત કરશે
DBT, એન્ટિ-કોવિડ કન્સોર્ટિયમ દ્વારા કોવિડ-1 વિરુદ્ધ ઉપચારાત્મક એન્ટિબાયોટિકનું ઉત્પાદન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. SARS-CoV-2, કોવિડ-19ને નિષ્ક્રિય કરવા માટે એન્ટિબોડીઝનું એનકોડિંગ કરતા જનીનને અલગ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં, યુનિવર્સિટી ઑફ દિલ્હી સાઉથ કેમ્પસ - સેન્ટર ફોર ઇનોવેશન ઇન ઇન્ફેક્ચ્યુઅસ ડીસિઝ રીસર્ચ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (UDSC-CIIDRE...
માસ્કનો રૂ.5 હજારના દંડ ને 3 વર્ષની જેલ સાંભળીને લોકોએ સવારથી નિકળવાનુ...
આજ 13 એપ્રીલ, 2020થી બહાર નિકળનાર તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. જો માસ્ક પહેર્યુ નહીં હોય તો રૂ. 5000 દંડ થશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના દંડ ભરવામાં આનાકાની કરશે તો કાયદાકીય રીતે અમદાવાદ મહાનગર પાલિકા કેસ દાખલ કરશે અને આ કેસમાં 3 વર્ષ સુધીની સાદી કેદ થઈ શકે છે.
બહું ઓછા લોકોને દંડ થયો છે.
માસ્ક વગર નિકળનારા લોકોને કારણે ચેપ પ્રસરવાની...
ગુજરાતી
English